________________
၀၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇
માયાવી હતી તે મરીને તેજ યુગલક્ષેત્રમાં વર્ષે ઉજળો ચાર દંતશુળ વાળ હાથી થયે. તે અનુક્રમે મટે થયો. તે વારે ફરતાં ફરતાં તેણે પેલું યુગલીયું જોયું. તેથી મનમાં ઘણી પ્રીતિ ઉપની. તેણે પૂર્વે ઘણી માયા કરી છે તેથી આભિનીગિક જનિત કર્મ ઉદય આવ્યું. ત્યારે તે યુગલિયાને શું કરી ખધે બેસાડ્યું. તે દેખીને સર્વ યુગલિયાએ તેને સર્વથી અધિક જાણ તેનું વિમલવાહન એવું નામ દીધું. હાથીને જાતિસ્મરણ જ્ઞાન ઉપર્યું. ત્યારે જાણ્યું કે માયા કરવાથી હું દાસ થયો છું. એ સંબંધ આવશ્યક નિર્યુક્તિમાં છે. હવે માર્યા ગયા પછી બંધમાંથી તથા સત્તામાંથી લેભ જાય છે, માટે લોભ કહે છે.
लुद्धा महिच्छा नरय उवति. (लुद्धा महिच्छा के,
જે પ્રાણી લેજો કરીને મહા ઈછાવંત હોય, તે પ્રાણી મારીને (નરાં રચંતિ) નરકને વિષે જાય. એટલે લેભની મહાઈચછાવાળું પ્રાણી નરકને વિષે ઉત્પન્ન થાય. દાણો દુશો મચં(ઈતિ વચનાત) અથવા લેભે કરીને મહા ઈચ્છાવાળે પુરુષ (ચં ન વંતિ છે) રતિ પ્રમુખ ન પામે. એટલે લેભી પ્રાણી સંતેષ કરીને બેસી રહી ન શકે
તે ઉપર કેણિક રાજાનું દ્રષ્ટાંત કહે છે.
ચંપાનગરીને વિષે શ્રેણિક રાજાને પુત્ર કેણિક નામે છે. તે રાજા અનુક્રમે જ્યારે શ્રેણિક રાજા કાટપંજરમાં મરી ગયે ત્યારે નવી ચંપાનગરી વસાવીને રહ્યો. ત્યાં સર્વ હાથી, ઘેડા, લકર અને ભાઈઓના પરિવાર સહિત રાજ્ય કરે છે.
એવામાં તેને લઘુભાઈ હલ અને વિહલ એવા બે નામે છે. તે સિંચાનક હાથી ઉપર બેસીને કાને કુંડલ તથા કંઠે હાર પ્રમુખ આભ. ષણે તથા શુભ વસ્ત્રો પહેરીને બહાર જાય છે. તેમને દેખીને કેણિ કની રાણી પદ્માવતી વિચારવા લાગી કે, એવા હાર, હાથી અને કુંડલાદિક મારે નથી. તેથી ચક્ષુએ રહિત મુખ સરખું આ રાજય શા કામનું ? એમ ચિંતવી તે વાત ભતરને કહી. ત્યારે ભારે કહ્યું કે એ વસ્તુ પિતાએ તેને આપેલી છે. એટલે દિવ્ય કુંડળ, તથા અષ્ટાદશ
હ
oossessedeelesedeestecededevedesecedeselesedseasessessedeedહહહ
.وق