________________
२०
धर्मबिंदुप्रकरणे तथा-नोदवानर्थितामेति नवांभोभिर्न पूर्यते ।
आत्मा तु पात्रतां नेयः पात्रमायांति संपदः ॥ ८॥
कुत एतदेवमित्याह । ततो हि नियमतः प्रतिबंधककर्म विगम इति ॥ ए॥
ततो न्यायात्सकाशात् हि यसानियमतोऽवश्यंभावेन प्रतिबंधकस्य परलाभोपघातजननद्वारेण भवांतरे उपात्तस्य लाभविघ्नहेतोः कर्मणो लाभांतरायलक्षणस्य विगमो विनाशः संपद्यते । यथा सम्यक्प्रयुक्ताया लंघनादिक्रियायाः सकाशात् रोगस्य ज्वरातिसारादेरिति ॥९॥
ततोऽपि किं सिद्धमित्याह ।
सत्यस्मिन्नायत्यामर्थसिकिरिति ॥ १०॥
યવંત પુરૂષોને પ્રાપ્ત થાય છે.” “જેમ સમુદ્ર યાચક થતો નથી તો પણ તે જલથી નથી પૂરાતો તેમ નથી–અર્થાત્ પૂરાય છે. તેમ આત્માને એ સુપાત્ર કરે કે જેથી તેનામાં સંપત્તિઓ સ્વતઃ પ્રાપ્ત થાય.” ૮
સંપત્તિને ઉપાર્જન કરવાને ઉપાય ન્યાયજ છે, એમ શી રીતે જાણવું ? તે કહે છે
મલાર્થ-ન્યાયથી દ્રવ્યની પ્રાપ્તિમાં અંતરાય કરનારા કર્મને અને વયે નાશ થાય છે. ૯
ટીકાર્ય–તે ન્યાયથી એટલે ન્યાય પ્રમાણે વર્તવાથી પ્રતિબંધક એટલે ભવાંતરે બીજાના લાભને હાનિ કરી તે દ્વારા ઉપાર્જન કરેલા અને પિતાને લાભ કરવામાં વિદ્મના હેતુરૂપ અર્થાત્ લાભાંતરાયરૂપ એવા કર્મને અવશ્ય કરીને નાશ થાય છે. દૃષ્ટાંત કે જેમ સારી રીતે લંઘન (લાંઘણ) વગેરે ક્રિયા કરવાથી જવર કે અતિસાર પ્રમુખ રેગને નાશ થાય છે તેમ ન્યાય પ્રમાણે વર્તવાથી પૂર્વે બાંધેલા લાભાંતરાય કર્મને નાશ થાય છે. તેથી જ સંપત્તિને ઉપાર્જન કરવાને ઉપાય ન્યાયજ છે. ૮
તે લાભાંતરાય કર્મને નાશ થવાથી શું સિદ્ધ થયું, તે કહે છે.
મૂલાર્થ-એ લાભાંતરાય કર્મને નાશ થવાથી પરિણામે સંપત્તિ મલવાની સિદ્ધિ થાય છે. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org