________________
धर्मबिंदुप्रकरणे तस्यान्यायोपात्तवित्तस्य अनपायित्वं अविनाशित्वमिति योऽर्थः तसिन्नपि अन्यायोपार्जितो हि विभवः अस्थ्यादिशल्योपहतगृहमिवाचिराद्विनाशमनासाद्य नास्ते । अथ कदाचिद्बलवतः पापानुबंधिनः पुण्यस्यानुभावात् स विभवो यावज्जीवमपि न विनश्येत्, तथापि मत्स्यादीनां मत्स्यकुरंगपतंगादीनां ये गलादयः गलगोरिगानप्रदीपालोकादयः रसनादींद्रियलौल्यातिरेककारिणः विषयविशेषाः तद्वद्विपाके परिणामे दारुणं तस्य भावस्तत्त्वं तस्मात् । अन्यत्राप्यवाचि
" पापेनैवार्थरागांधः फलमाप्नोति यत्कचित् ।
बडिशामिषवत्तत्तमविनाश्य न जीर्यति ॥ ७ ॥ इति યિ એટલે અપાયરહિત અર્થાત વિદ્યમાન રહે તોપણ તે મસ્ય વગેરેને ગલગરિ પ્રમુખની જેમ પરિણામે દારૂણ-વિનાશક થઈ પડે છે. ૭
ટીકાથે–તે અન્યાયે પાર્જિત દ્રવ્યનું અને પાયિતા એટલે અવિનાશી૫ણું રૂપ જે અર્થ તે છતાં પણ એટલે પ્રાયે કરીને અન્યાયપાર્જિત વૈભવ અસ્થિ ( હાડકાં) વગેરે શલ્યથી હણાએલા ગૃહની જેમ થોડા કાલમાં વિનાશ પામ્યા વિના રહેતું નથી. પણ કદિ કઈ બલવાનું પાપાનુબંધી પુણ્યના પ્રભાવથી તે વૈભવ ચાવજ જીવ સુધી વિનાશ ન પામે તથાપિ મસ્યાદિકને આદિ શબ્દથી મૃગ, પતંગ વગેરેને ગલાદિ એટલે ગલગોરિ, ગાન અને પ્રદીપને પ્રકાશ ઈત્યાદિ જે જિલ્લાદિ ઇંદ્રિયની અધિક લેલુપતા કરનારા વિષયે છે તેઓની જેમ પરિણામે દારૂણ ભાવ એટલે વિનાશભાવને પામે છે. ભાવાર્થ એવો છે કે અન્યાયપાર્જિત દ્રવ્ય, અરિથ પ્રમુખ શલ્ય-દેપવાલું ઘર જેમ ટકે નહીં તેમ તે ટકતું નથી. કદિ જે પાપાનુબંધી પુણ્યના બલથી ટકી રહે તો મજ્યાદિકને ગલગરિ પ્રમુખની જેમ તે પરિણામે વિનાશક થાય છે. રસના ઇંદ્રિયને વિષયી મજ્ય ગલગોરિ લોઢાના કાંટામાં માંસની ગોલી) થી હણાય છે, શ્રવણ ઇંદ્રિયને વિષયી મૃગ મધુર ગાયનથી મરે છે અને નેત્ર ઇંદ્રિયને વિષથી પતંગ દીપકમાં ઝંપલાય છે એ વાત પ્રસિદ્ધ છે. તે વિષે અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે.'
૧ જે ઠેકાણે ઘર બાંધવાનું હોય ત્યાં પ્રથમ શલ્યશુદ્ધિ કરવામાં આવે છે. શલ્ય શુદ્ધિમાં અસ્થિ વગેરે પદાર્થો શોધાય છે. જે શલ્યવાલી ભૂમિ ઉપર ઘર બાંધે તો તે ટકતું નથી એમ શિલ્પશાસ્ત્રમાં કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org