Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Catalog link: https://jainqq.org/explore/023497/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંભવનાથાય નમ: લબ્ધિ-ભુવનતિલક-ભટૂંકરસૂરીશ્વરેભ્યો નમ: ધારા થયા ભાગ- ૧ સંસ્કૃત છાયા- ગુજરાતી ભાવાર્થ સારો : ભાવાનુવાદક : પૂજ્ય ધમાં ૩૨ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ જિયભુવનતિલકસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટાલંકાર પૂજા કર્નાટકકેસરી,-શ્રાવ િતીર્ણોદ્ધારક સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ લબ્ધિ-ભુવનતિલક-ભદ્રંકરસૂરીશ્વરેભ્યો નમઃ (શ્રી વિજયભુવનતિલકસૂરીશ્વર જૈન ગ્રંથમાલા) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧ ( સંસ્કૃત છાયા ગુજરાતી ભાવાર્થ સાથે ) -: ભા...વા...તુ...વા...દ...ક :પૂજ્યપાદ ધર્મદિવાકર સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પૂજ્યપાદ સંસ્કૃતવિશારદ, કર્નાટકકેશરી, શ્રાવસ્તીતીર્થોદ્ધારક સ્વ. આચાર્યદેવશ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજા -: સ...પા...દ...ક : મુનિવર્યશ્રી વિક્રમસેનવિજયજી મ -: પ્ર...કા...શ...ક ઃ ભુવન-ભદ્રંકર સાહિત્ય પ્રચાર દુ વી વી વોરા-મદ્રાસ. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક ભુવનભદ્રંકર સાહિત્ય પ્રચાર કેન્દ્ર વી.વી.વોરા-મદ્રાસ. પૂ. સાધુ-સાધ્વી મને પ્રાપ્તિસ્થાનનાં સરનામે રૂા.૩-00 ની પોસ્ટ સ્ટેમ્પ મોકલવાથી ઉત્તરાધ્યયનસૂત્રના બે ભાગ ભેટ મળશે. -:પ્રાપ્તિસ્થાન - લબ્ધિ-ભુવન જૈન સાહિત્ય સદન રાજેશ નટવરલાલ શાહ કપડાના વેપારી, બજારમાં, પો. છાણી-૩૯૧ ૭૪૦, જી. વડોદરા. (ગુજરાત) મૂલ્ય : રૂા. ૧૦-૦૦ ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ-૨ જો મૂલ્ય રૂ. ૨૦-૦૦ વિ. સં. ૨૦૪૯ વીર સં. ર૦૧૯ લબ્ધિ સં. ૩૧ "ભદ્ર સં. ૧ - ઈસ્વીસન્ ૧૯૯૩ મુદ્રક:કાન્તિલાલ ડી. શાહ ભરત પ્રિન્ટરી ; ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ૩૮ ૭૯૬૪. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય......≈ આજે આપની સમક્ષ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ-૧ પુનરાવૃત્તિરૂપે પ્રકાશિત કરતાં અતીવ હર્ષ થાય છે. આજથી લગભગ ૧૬ વર્ષ પહેલાં અમોએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને બે ભાગરૂપે સંસ્કૃત છાયા ગુજરાતી ભાવાર્થ સાથે ૩૬ અધ્યયનોથી સંપૂર્ણ ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. સાધુ-સાધ્વીઓને અભ્યાસ માટે આ ગ્રંથ એટલો ઉપયોગી બની ગયો કે, તેની નક્લો થોડા જ સમયમાં ખલાસ થઇ ગઇ. તો પણ સાધુ-સાધ્વીઓની માંગણી એટલી બધી આવી કે જેના માટે જલ્દી ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરવાની ફરજ થઇપડી. આ ગ્રંથ બુકાકારે હોવાથી વિહારમાં પણ સાથે રાખવામાં ઘણી સુગમતા રહે છે. ઘણા સાધુ-સાધ્વીજી મ.આદિની આવી જ રીતે આવશ્યક ક્રિયાના સૂત્રોને પણ ભાવાર્થ સાથે બુક પ્રકાશિત કરવાની વિનંતી આવી છે. જેને અવસરે સ્થાન આપવાનું સંસ્થા વિચારી રહી છે. અમારી સંસ્થાના સદા ઉત્કર્ષને ચાહતા પરમોપકારી સ્વ. ભદ્રપ્રકૃતિ પરમ પૂ. આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપકારના શા વર્ણન કરીયે..! તેઓશ્રીની અમીદૃષ્ટિ સંસ્થા પર વર્ષતી રહે, એજ વંદના સાથે અર્જ કરીયે છીએ. પુસ્તક પ્રકાશન આદિ કાર્યમાં સહયોગ અર્પનાર પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. શ્રી વીરસેનસૂરીશ્વરજી મ.સા., મુનિવર્ય શ્રીવિક્રમસેન વિ.મ.આદિને કેમ વિસરાય...... તેઓશ્રી સંસ્થાના પ્રકાશનો પ્રત્યે આત્મિયભાવે સુંદર સહકાર આપતા જ રહે છે. તેઓશ્રીને વંદના કરી આનંદ અનુભવીયે છીએ. પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહયોગ-દાતા શ્રુતપ્રેમી મહાનુભાવો તથા શ્રુતધર્મરસીક સંધની સહર્ષ નોંધ લેતાં તેમની શ્રુતધર્મપ્રતિ ભક્તિની અનુમોદના કરી આભાર માનીએ છીએ . જેઓ આવી રીતે સમ્યજ્ઞાનની ભક્તિ કરતા રહી આત્માની સાચી લક્ષ્મી કૈવલ્યલક્ષ્મીને પ્રાપ્ત કરે. પુસ્તકને શુદ્ધ અને સ્વચ્છ રીતે પ્રકાશન કરવામાં ભરત પ્રિન્ટરીના સહયોગને આ તકે કેમ ભૂલાય ! તેમની મહેનત વગર આવું સુંદર પ્રકાશન ન જ થાત.....! અંતમાં સૂત્રના અધિકારી સાધુ-સાધ્વી આ અધ્યયનોને ભણીભણાવી કર્મ નિર્જરા કરી આત્મકલ્યાણ સાથે એજ શુભ પ્રાર્થના. પ્રકાશક Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાકુવચન સંસારની સપાટી ઉપર જીવ અનાદિકાળથી વિવિધ સ્વાંગો સજીને નાટકીયાની જેમ નાટક કરી રહ્યો છે. કર્મ સૂત્રધાર છે. જીવને તે આદેશઇસારા કરીને નાનાવિધનાચ નચાવી રહ્યો છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં મુક્તકંઠે લલકારે છે કે- “ કર્મ નચાવે તિમહી નાચત.”અનાદિનો નાટારંભ સંસારની રંગભૂમિ ઉપર સતત ચાલ્યા કરે છે. આ જીવ પ્રબલ પુણ્યના પ્રતાપે માનવજન્મને મેળવે છે અને તેમાંય નાચ તો નાચવો જ પડે છે. માનવની બુદ્ધિ જરા સ્વસ્થ થાય, શાસ્ત્રાધ્યયન કે શ્રવણથી બુદ્ધિમાં સંસ્કાર સિંચાય અને સ્વભાવને દેખી પરભાવનો પરિત્યાગ કરીને સ્વરમણતા મેળવે, તો જીવને કર્મજનિતનાચ ઓછો થાય અને બાહ્ય રંગ ઉડી જાય છે. આથી તે અંતર્મુખ બને છે અને અત્યંતરના ઉત્થાનમાં ડોકીયું કરે છે. પછી તો કર્મ ગુન્હેગારની જેમ લાચાર બને છે. કર્મનો જંગ જીતાતાં જીવાત્મા કર્મ ઉપર વિજય મેળવે છે-સાચો વિજેતા બને છે. પ્રાણી માત્રને સંસારનિવાસ એ પરવશતાનો-પરાકાષ્ઠાનો દારૂણ પાશ છે. સંસારને શાસ્ત્રકાર મહારાજાઓ સાગરની, દાવાનળની અને કેદખાનાની ઉપમાઓ અર્પે છે, તેમ જ પ્રાણીઓને એ ભયંકર સ્થાનમાંથી મુક્ત થવાની પ્રેરણા આપે છે. તેઓશ્રી સંસારની દારૂણ-દુઃખ દાવાનળથી બળેલા જીવને પૂર્ણ શીતલતાભર્યું જો કોઈ સ્થાન હોય, તો તે અરાલ અને અવ્યાબાધ એકમોક્ષ જ છે-એમ પોકારી પોકારીને પ્રદર્શિત કરે છે. સંસારસાગરમાં બૂડતા પ્રાણીઓને તરવાનું સ્થિર અને શાશ્વત સ્થલ મુક્તિ જ છે-એય નિશ્ચિત વિદિત કરે છે. સંસારરૂપી કેદખાનામાં-પરતંત્ર દેહમાં માત્ર દુઃખ, દુઃખ અને દુઃખને જ અનુભવતા જીવોને માત્ર સુખ, સુખ અને સુખમય સ્થાન મોક્ષ જ છે-એવું પ્રતિપાદન કરે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫ માનવજન્મ મેળવ્યો અને સાથે સાથે જન્મ પણ જૈનધર્મીના ઘરમાં પુણ્યપ્રભાવે થયો. વળી શ્રી જિનશાસનની ઓળખ થઇ, તેમજ તે પ્રત્યે અવિચલ શ્રદ્ધા જન્મી અને પાપસ્થાનકોનો પરિત્યાગ કરીને વ્રતધારી બનવાની સુભાવના-લતા વિકસી. વ્રતઃગ્રહણ કર્યા પછી સંયમી જીવોને પુષ્ટ કરવાનું, સંયમી જીવનને સાર્થક બનાવવાનું અને સંયમીજીવનની ઉચ્ચ કક્ષાએ પહોંચવાનું રસાયણ કહો કે પ્રબલ અવલંબન કહો તો તે સ્વાધ્યાય જ છે. માનવોને જીવવા માટે જેમ પાણી, પ્રકાશ અને પવનની આવશ્યકતા રહે છે. તેમ સંસારત્યાગી સંયમધરોને સંયમજીવનને જીવંત અને મનને ઉજ્જવલ રાખવા માટે આહાર કહો કે જડીબુટ્ટી કહો, તો તે આત્મકલ્યાણ સાધનારા શ્રી વીતરાગદેવની વાણીથી ઓતપ્રોત સુશાસ્ત્રોનો સ્વાધ્યાય જ આધાર છે. એક ઉક્તિ છે કે-“ સ્વાધ્યાયીનો યતિ: '' જેમ વસ્ત્ર વગરનો માનવ નગ્નાટી જેવો કહેવાય છે. તેમ સ્વાધ્યયવિહુણો યતિ-સંયમી પણ સંયમજીવનને બદતર બનાવી દે છે, પતનના પંથે પરવરે છે. ઇન્દ્રિયોના ચંચલ તુરંગોના લગામ, મનમર્કટને સ્વેચ્છાનું ફૂલ વર્તાવવાની શ્રૃંખલા, વચનબળને નિરવદ્ય અને પુણ્યરૂપ સિદ્ધ બનાવવાનું યંત્ર અને કાયાની કંપનીનો ભરચક નફો મેળવવાની સુંદર સીઝન જો કોઇ હોય, તો શાસ્ત્રકારો સ્વાધ્યાયને જ ઉત્તમ અને અનુપમ ઉપાય રૂપે દર્શાવે છે. મનને કાંઇ ને કાંઇ મનન જોઇએ છીએ. પછી ભલે એને દુર્ભાવનાનું મેદાન મળે કે સુભાવનાનું સુરધ્રુમ મળે કે મન દુર્ભાવનાના દુર્દાત દાવાનલમાં દગ્ધ બને, એટલે એની આજ્ઞાવર્તી પાંચેય ઇન્દ્રિયો કૂદાકૂદ કરી મૂકે છે. વાસનાના વિરાટ વનમાં પાંચેય ઇન્દ્રિયો છુટી થયા પછી ત્રેવીશ વિષયોના વિવરોમાં તે વિલસ્યા કરે છે. આ તો તોફાન એવું જામે છે કે-તેનો કાબુ તો દૂર રહ્યો, પણ તેનાથી જીવ હેરાન-પરેશાન થઇને “ પતિ નરòડજુવો '' અથવા નરકની અશુચિમાં જીવ બીચારો સીધો ગબડી જ પડે છે. આ જીવાત્માને જો ઉર્વીકરણ કરવું હોય, મનને સ્વવશ રાખવું Page #7 -------------------------------------------------------------------------- ________________ હોય, પાંચેય ઈન્દ્રિયોથી પેદા થતી વાસનાને બાળીને ખાખ બનાવવી હોય, તો પ્રતિદિન મનને સ્વાધ્યાય-સુધાના પાનથી તરબતર-તરબોળ રાખવું એ જ ઉચિત છે. શાસ્ત્રોમાં પૂર્વમહર્ષિઓના આયુષ્યો ક્રોડો વર્ષોનાં દર્શાવ્યા છે. રાજાઓ-મહારાજાઓ રાજ્યને તૃણની જેમ અસાર સમજીને ત્યાગ કરતાં હતાં, ધનાઢ્યો અઢળક ઋદ્ધિ-સિદ્ધિનો બળતા ઘરની જેમ ત્યાગ કરીને સંયમ-પંથના પ્રવાસી બનતા હતા, અન્યો સ્વમાનેલી સર્વ વ્યામોહજનક વસ્તુઓને તરછોડીને નિર્ગસ્થ બનતા હતા એ અબ્બો વર્ષો પર્યત સંયમને શુદ્ધ પાલન કરતા હતા. એટલો દીર્ધકાલ તેઓના પરિણામની વિશુદ્ધિ, મનની દૃઢતા અને ભાવોલ્લાસની પવિત્રતા માત્ર સ્વાધ્યાય જ ટકાવી રાખતો હતો,-એમ શાસ્ત્રાભ્યાસના અનુભવથી સ્પષ્ટ જણાય છે. સંસાર તરવાની ભાવનાવાળા ભવ્ય જીવોએ સ્વાધ્યાયનો રસ લખલૂટ લુંટવો જ જોઈએ. અતૂટ ભાવનાથી સંયમ સ્થિરીકરણ કરવા માટે સ્વાધ્યાય-સુધાસાગરમાં મગ્ન-લીન રહેવું જ જોઈએ. જેમ નવપરણિત તરૂણને નવવધૂનું સૌન્દર્ય-લાવણ્ય-વચન-વિલાસો રૂપ અને રંગ પ્રતિક્ષા ચિત્તભૂમિ ઉપર સ્મરણ થયા જ કરે છે, તેમ સંયમ પામનાર પવિત્ર ત્યાગી પુરુષોના હૃદયપટ ઉપર શાસ્ત્રસ્વાધ્યાય, તેના વિષયો, તેનું પરિણામ અને ચિંત્વન પ્રતિક્ષણ રમતું રહેવું જ જોઈએ. પરિણામે તે સંયમી નિરતિચાર સંયમનું પવિત્ર પાલન કરીને, કર્મવનને બાળીને અને મોક્ષપદને જલ્દી મેળવીને, આત્યંતિક અને એકાન્તિક સુખનો શાશ્વત ભોક્તા બને છે. શ્રી સર્વજ્ઞભગવંતોએ નિર્મલ કેવલજ્ઞાન દ્વારા વિશ્વરભરના જંતુ ઓને સત્ય પરિપૂર્ણ અને અનંત જ્ઞાન દર્શાવ્યું છે, તેમ જ તે જ્ઞાન શ્રી ગણધર ભગવંતોએ સ્વસ્મૃતિમાં અંકિત કરીને સૂત્ર-આગમરૂપે ગુંચ્યું છે. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર ભગવાનનું અગાધજ્ઞાન આજે જે આગમોમાં મળે છે, તે શ્રી ગણધર ભગવાનોએ પરમ કૃપાથી શાસ્ત્રોમાં યોજેલું તે જ છે. શ્રી Page #8 -------------------------------------------------------------------------- ________________ વીતરાગદેવનું જ્ઞાન જે કોઈ પણ આગમમાં ગુંથેલું હોય, તે સર્વ સ્વાધ્યાય યોગ્ય જ છે. તે જ્ઞાનનું ચિંત્વન અને પરિશીલન આત્માને રિ-સ્વભાવી બનાવે જ છે. આત્માનું સાચું દર્શન કરાવવાને એ સમર્થ જ હોય છે. સર્વ જીવોને સરલતાથી સ્વાધ્યાય યોગ્ય અને રસભરપૂર તેમજ વૈરાગ્ય, અધ્યાત્મ તથા ત્યાગથી તરબોળ વર્તમાનકાળમાં “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર”ઘણું જ પ્રચલિત અને પ્રસિદ્ધ છે. શ્રી વીર ભગવંતના પવિત્ર શાસનમાં નવદીક્ષિત સંયમીને જીવનની સ્થિરતા, દૃઢતા તથા રસમયતા અર્થે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર જ પ્રથમ ભણાવવામાં આવતું હતું. સૂત્રાધ્યયનના નિમિત્તને મેળવીને ભવ્યાત્માઓ અણીશુદ્ધ ચારિત્રનું પાલન કરી સ્વશુદ્ધિ મેળવતા હતા. શ્રી વીર પ્રભુની અંતિમ વાણી રૂપ આ છત્રીશ અધ્યયનોથી શોભિત શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અનેકોને સ્વાધ્યાયથી ઉપકારજનક બની રહ્યું છે. પ્રત્યેક અધ્યયનોમાં આધ્યાત્મિક જીવનની રસધારા સમા રસિક બોલોત્પાદક અનેક વિષયોનું વિશદ વિવેચન છે. મૂલ પ્રાકૃત ભાષામાં સંકલિત છે. અને એ સૂત્ર ઉપર અનેક મહાપુરુષોની વિક્રદૂભોગ્ય અનેક ટીકાઓ રચાયેલી છે. તેમાં વાદિવેતાલ પૂ. શ્રી શાંતિસૂરિજી મહારાજની ટીકા તો સર્વશ્રેષ્ઠ સર્વદર્શનોના જ્ઞાનની સાથે જૈનદર્શનનું દઢીકરણ કરવા માટે અમોઘ શસ્ત્ર જેવી છે. આમતો આ ગ્રંથ કથાનુયોગમાં પ્રવિષ્ટ છે. પરન્તુ અનેક રસભર્યા વિષયોની વાણી તે પીરસી જાય છે. એ તો એના અધ્યયનશીલોને વિદિત જ છે. “ઝાય સમો તવો નત્નિ” શ્રી જૈનશાસનમાં સ્વાધ્યાયને તપ કહ્યો છે. સ્વાધ્યાય સમાન અન્ય તપ નથી. તેમાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનો સ્વાધ્યાય સર્વમુખ્ય છે. તપ્ત થયેલા પ્રાણીગણને આ સ્વાધ્યાય શીતલ ચંદન જેવો અનુપમ છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને સાગરોપમોનો કાળ તત્ત્વદ્રવ્યાનુયોગના સ્વાધ્યાયમાં વ્યતીત થાય છે. એ દેવનું સુખ પણ સર્વદેવાધિકતમ કહેલું છે. એનું કારણ સ્વાધ્યાય-રસાનંદનું જ છે. આ ગ્રંથને વર્તમાનમાંય આત્માર્થી અને ખપી સાધુ-સાધ્વી મહારાજો જીવનસાથી જેવો Page #9 -------------------------------------------------------------------------- ________________ માનીને તેનો સ્વાધ્યાયમાં ઉપયોગ કરી રહ્યા છે. મૂલ ગ્રંથને જ સ્વાધ્યાય તરીકે કરતાં અર્થવિહીનતા જોઈએ તેવો રસ નથી જન્માવતી. એ હેતુને લક્ષ્યમાં રાખીને સાર્થ-મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર છપાવવાનો શુભાશય થયો અને એ સ્વપ્ન, આ ગ્રંથના પ્રથમ ભાગ તરીકે પ્રગટ થતાં આકાર લઈ રહ્યું છે એમ કેમ ન મનાય? આસ્વાધ્યાય-ઉચિત સાર્થ-મૂલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર પ્રગટ થઈ રહ્યું છે. આશા છે કે-સ્વાધ્યાયરસિક પુણ્યાત્માઓ એનો સ્વાધ્યાયમાં અર્થ-જ્ઞાન સાથે ઉપયોગ કરશે અને પ્રસ્તુત પ્રયાસને સાર્થક બનાવશે જ. શાસનરક્ષક, સૂરિસાર્વભૌમ, કવિકુલકિરીટ, ડું આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, -વૃદ્ધાવસ્થામાં પ્રતિદિન આત્માને શમ-પ્રશમ-શાન્તરસમાં તરબોળ બનાવવા માટે આ જ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રને સ્વ-સ્વાધ્યયનું એક મુખ્ય અંગ બનાવ્યું હતું, એટલું જ નહિ પણ મૂલ સૂત્રને કંઠસ્થ કર્યું હતું અને દિવસે કે રાત્રિના વેદનાના અવસરે તેઓશ્રીએ પોતાના આત્માને આ જ સૂત્રના રટણથી સ્થિર પ્રશાન્ત રાખ્યો હતો,-એમ અનુભવસિદ્ધો જણાવી રહ્યા છે. એટલે આ ગ્રંથનું શુભાભિધાન જ્યારે મુખથી નીકળે છે. ત્યારે એ પૂજ્ય પુરુષનું સ્મરણ સહજ જ થઈ આવે છે. આ ગ્રંથનો અનુવાદ ગુર્જરગિરામાં પૂ. સ્વ. આચાર્ય શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મ. સા. એ કર્યો છે. તેઓશ્રી આ ગ્રંથની શુદ્ધિ અને સરલતા માટે ખૂબ જ લક્ષ્ય રાખવા ઉપરાન્ત વાચકોને તે સમજવામાં કિલતાની નજરે તેની ખાસ કાળજી રાખેલ છે. આ ગ્રંથની પ્રસ્તાવના જો કે અહીં સંપૂર્ણ થાય છે, પરંતુ ગ્રંથ જ એવો છે કે-એની પ્રસ્તાવના માટે સોના ઉપર ઢોળ ચઢાવવા જેવું છે, છતાં પણ શિષ્ટાચાર સચવાય તે હેતુથી ટૂંકું ગ્રંથબોધન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ મુદ્રણમાં જે મહાશયોએ જ્ઞાનભક્તિ અર્થે સ્વદ્રવ્યવ્યય કરીને પોતાની ઉદારતા દાખવી છે, તે અનુમોદનાને પાત્ર છે. -અતિથિ. Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ૧. શ્રી વિનયશ્રુત અધ્યયન.. ૨. શ્રી પરીષહાધ્યયન.. ૩. શ્રી ચતુરંગીય અધ્યયન. ૪. શ્રી પ્રમાઘપ્રમાદાધ્યયન. ૫. શ્રી અકામમરણીય અધ્યયન... ૬. શ્રી લુલ્લકનિગ્રન્થીયાધ્યયન... ૭. શ્રી ઉરીયાધ્યયન... ૮. શ્રી કપિલીયાધ્યયન.... ૯ શ્રી નેમિપ્રવજ્યાધ્યયન૧૦. શ્રી કુમપત્રકાધ્યયન ૧૧. શ્રી બહુશ્રુતપૂજાધ્યયન... .... ૧૨. શ્રી હરિકેશીયાધ્યયન... ૧૩. શ્રી ચિત્રસંભુતાધ્યયન૧૪. શ્રી ઈપુકારયાધ્યયન... ૧૫. શ્રી સભિક્ષુ અધ્યયન. ૧૬. શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન... ૧૭. શ્રી પાપગ્નમણીયાધ્યયન.... .... ૧૮. શ્રી સંયતાધ્યયન.... ૧-૧૮ ૧૯૪૦ ૪૧-૪૯ ૫૫૬ પ૭-૭૦ ૭૧-૭૭ ૭૮-૮૯ coec ૯૯-૧૨૧ ૧૨૨-૧૩૬ ૧૩૭-૧૫૧ ૧૫ર-૧૭૮ ૧૭૯-૧૯૬ ૧૯૨૨૨ ૨૨૩-ર૩ર ૨૩૩-૨૫૩ ૨૫૪-૨૬ર ૨૬૩-૨૮૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથાય નમ: લબ્ધિ-ભુવનતિલક-ભટૂંકરસૂરીશ્વરેભ્યો નમઃ “જ્ઞાનદ્રવ્યનું કીધું દાન આત્માને તારવામાં બનશો મહાન.....” પૂ. પ્રવર્તિની સાધ્વીવર્યા સુવ્રતાશ્રી મ. સા.ના સુશિષ્યા તપસ્વી સાધ્વી જિતેન્દ્રશ્રી મ.સા.ની શુભ પ્રેરણાથી ૭00૧=૦૦ રૂપિયા શ્રી સુપાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ ચોકીપેઠ, દાવણગિરિ (કર્ણાટક) પરમ પૂજય સરલસ્વભાવી જિનભક્તિરસિક આચાર્યદેવ શ્રીઅરૂણપ્રભસૂરીશ્વરજી મ. સા.ના સંયમની અનમોદનાર્થે સાધ્વીવર્યા જયવંતાશ્રી મ. સા. તથા સાધ્વી હર્ષકાંતાશ્રી મ. સા. ની શુભ પ્રેરણાથી ૨૦૦૧=૦૦ રૂપિયા શ્રી આમોદ જૈન સંઘ તરફથી સુથારફળીયું, મું. આમોદ (ગુજરાત) Page #12 -------------------------------------------------------------------------- ________________ - 9 v શુદ્ધ किल्बिषाः संगैः योनिषु उड्ढे बुद्धवा . दुर्लभ . શુદ્ધિદર્શન પેજ પંક્તિ શુદ્ધ | પેજ પંક્તિ निरर्थकानि निर्जीवीत ४३ १२ अकृतं नो ४३ १३ ६१ चण्डं चित्तानुगा कुविज्जा ४८ २० निष्क्रामेद् पाट्यां ५० १७ ज्ञातिरितिः १७७ मेधावी ५४ १६ १७ १७ पूर्वसंस्तुताः १८ ३ संशयः માટે उष्णा ३१ २१ प्रदूषयेत् ६३ २० भिक्षुर्न ६३ २१ १० एषयत् ६४ १६ ३३ १८ तर्जयेत् ६५ १८ ३५ २० પરસેવાથી ६६९ अल्पेच्छः ६८ ३ ३७ ११ नूनं ७६ २३ विपाकम् ७८ ४ ४१ ४ संयमे ८० १८ असंखयं वेराणुबध्धा चरेऽपमत्तो प्रहाय बहु चक्षु मन्यते मरणंतम्मि R m2 19 m... 92-2222222 धुत्ते u on श्रुतम् अगार २१ विमोहाई निरपेक्षः पोषयेदपि १८३ Page #13 -------------------------------------------------------------------------- ________________ પેજ પંક્તિ ८३ ७ ८३ ८ ८६ ३ एवम ८६ ५ दैन्यवन्तं ८६ ६ जीयमानो ८८ ૯ મનુષ્યકુલોમાં ८८ १९ सव्व ९० १७ सव्वजीवाणं ९३ १७ स्थावरेषु ૯૫ ઉપરની લાઇન અર્થ :- જે સાધુઓ પુષ્ટ આલંબન વગર ९५ ९६ ११ ९६ १३ १०० १८ १०३ १५ १०७ १२ ૧૧૬ १२३ १२३ ११ १२३ १९ १२४ १० १२७ ૫ ४ શુદ્ધ चत्रयो लाभं સામુદ્રિક कामभोग लोहो प्रवर्ध राजर्षी १३ नमीं रायरिसीं મેરૂપર્વત गौतम ! कम्मुणो गओ संवसेत् २ जीवो ૧૨ પેજ १२७ १२९ પંક્તિ १४ १० ૧૩૩ ૨૨ ૧૩૪ 3 ૧૩૪ ૧૧ १३५ १७ १३७ २ १४१ ९ . १४५ १९ १४५ ९ १५४ ६ १५६ २० १६० १६० १६३ १६३ १६४ १६५ १६६ १६७ ८ १७१ २ १७३ २ १७३ १८ ૧૭૩ ૧૯ १३ १५ १६ ६ १७ ३ शुद्ध गौतम ! दुर्लभकाः અસંભવિત મોક્ષમાર્ગમા પ્રવેશ शिवमणुत्तरं पाउक्करिस्सामि श्रुतं जोहे दुष्प्रधर्षक: फोक्कनास: ठिओ हिअस्स जितेन्द्रियाय यो कोसलिकेन मैनं हन्यथ उग्रतपा उर्द दुन्दुभिमयः पावाई स्त्रियो નિકાય Page #14 -------------------------------------------------------------------------- ________________ પંક્તિ ७ २ શુદ્ધ प्रज्ञप्तानि कथयित्वा पण्णत्ताओ धम्माओ પેજ १७४ १७५ ૧૭૬ १८१ १८३ १८९ १९० १९७ २०१ २०९ २११ २१७ २१७ २२० શુદ્ધ पञ्चभिः सुचो સુચાના भ्रातरौ फलोववेअं नरं' अवशो समृद्ध धनेन મુલતવી अग्य मनोरमान् उज्जुकडा યતના or or or v2M ११ १७ ८ ૧૩ | પેજ પંક્તિ २३४ २१ २३७ ३ २३८ २३८ १ २३८ १ २४० ८ २४० ११ २४० २४२ १० २४५ ११ २४७९ २५२ २५३ १० २५५ ११ २५७ २५७ १३ २५७ २० ૨૫૮ ૫ २५९ १३ । २६१ १९ १५ कंखा पत्रत्ताओ पन्नत्ताओ पन्नत्ताओ લોક धृतिमान् ભવિષ્યમાં भुक्वा द्रुतं ८-५२६ ઉપધિને १६ १४ २२१ १२ एवं २२५ २२५ भक्त्वा भिक्खु વાતો ૨૨૭ २३० २२ શાસ્ત્ર लोए पण्णत्ता समणेत्ति अस्मिन् २३३ Page #15 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય સગત પૂ. આ. કે. ના લખેલ લલિતવિસ્તરા વૃત્તિનું વિવેચન મલ્યું. જોતાં જ આનંદ થયો. તેઓના જીવનમાં જ્ઞાનોપાસનાનું લક્ષ્ય કેટલું સુંદર હતું તે તેમના પ્રકાશિત થયેલા ગ્રંથો જોઈને સમજાય છે. અમે તો એઓશ્રી ના પરિચયથી બહુ દૂર જ રહ્યા છીએ પણ પુસ્તકો વગેરે તેમની અખડું જ્ઞાનદર્શનચારિત્રની આરાધના જોઈ-જાણી ખૂબ અહોભાવ પ્રગટે છે. એક ગુણરત્ન હતા બહારની પ્રસિદ્ધીની કોઈ અપેક્ષા વિના જ માત્ર સ્વ-પર આત્મકલ્યાણમાં રક્ત રહેનાર તેઓશ્રીના ચરણમાં અમારી કોટીશ વંદના પૂ. ભદ્રકરસૂરિ-બાપજી મ.ના લલિતવિસ્તરાગા ચૈત્યસ્તવવૃત્તિ (ભદ્રંકર ટીકા) હરિભદ્રસૂરિજીમ.એ રચેલ લલિતવિસ્તરા.જેમાં ચૈત્યવંદન સૂત્રોનું વર્ણન આવે છે. જેને વિશદ રીતે સંસ્કૃતજ્ઞો સરળ રીતે સમજી શકે તે માટે કર્ણાટકકેસરી આચાર્ય ભગવંતશ્રી ભદ્રકરસૂરિજીમ. એ ભદ્રકરી ટીકા લખી પદાર્થોને વધુ સ્કુટ કરવાના પ્રયત્ન કર્યો છે. વૃદ્ધાવસ્થાએ પણ સંસ્કૃત સાહિત્યનું છેલ્લા શ્વાસ સુધી સર્જન કરતા પૂજ્યશ્રીના ચરણે માથું ઝૂક્યા વિના રહેતું નથી | (શાંતિ સૌરભ-માસિક) Page #16 -------------------------------------------------------------------------- ________________ અરિહંત વંદના : - R રચિયતા - પૂજ્ય આચાર્ય ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. (સં. ૧૯૯૫). પૂજે છે સુરનાથ રાજવિજનો, જેને વળી શ્રીધણી, જેની દિવ્ય ચમત્કૃતિ પ્રસરતી, રૈલોક્યમાં નામની; જે છે ભક્ત મનોભિલાષ વિષયે પ્રત્યક્ષ ચિત્તામણી, એવા કેશરિયા જિનેશ ચરણે, હો વન્દનાઓ ઘણી. ૧ સ્વામીજી સુણજો સખા મમ બની, મારી વિનંતિ તમે, મારું તો મનડું રસાદિ વિષયે લોભી બની ત્યાં ભમે; હંમેશાં વનિતા વિલાસ વિકથા, રંગો મને તો ગમે, દેખાડો પથને પ્રભો...! ભટકવું, જેથી હવેથી શમે. ૨ ક્રોધી છું મદમસ્ત લોભવશ છું, કામાન્ય પૂરો ખરો, અન્યાયી કપટી કલયુક્ત છું, માયી ઘણો આકરો; દાની છું ન સુશીલતા તપ ધરો, જ્ઞાનીક્રિયાવાનું નહીં, કેવી રીતે વડે તરીશ જિનજી!, સંસારને હું અહીં. ૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ - 5 , ૧૬ તારી મૂર્તિ નવીન મેઘમલતી, કાલી કસોટી ખરી, જાણે શાનરસે. સદેવ ઝુલતી, સાક્ષાત સુવાની ભારી; ભવ્યોના શિવશર્મને વિતરતી કર્મો જુના કાતરી, રૈલોક્ય જય પામતી વિચરતી, કારુણ્ય ભાવો ધરી. ૪ શું કર્તવ્ય ? જિનાદિ પૂજન સદા, સંસારી પૂજા નહીં. શું ધ્યાતવ્ય? જિનાદિનાથ ચરણે, સ્ત્રીના વિલાસો નહીં; શું માત્ર ? જિનાદિનાથ વચનો, દુર્ભાષિવાણી નહીં શું શ્રોતવ્ય ? જિનાદિનાથ મહિમા, સ્ત્રીની કથામો નહીં. ૫ જે કેવલ્ય સુખોપભોગ યુતિ છે, જેને બધો પૂજતાં, ચાલ્યું શાસન જે વડે જગતમાં જિન તણું જેથી સુખો સાંપડે; જે માટે વિબુધો સદેવ તલસે, જેનું મહત્વનું નામ છે; જેમાં શક્તિ અનન્ત છે ચમકતી, તે કેસરીયાની જય . ૬ F Page #18 -------------------------------------------------------------------------- ________________ वर्तमानशासननोक महाराय - त्रि आत्म-कमल-लब्धि-भुवनतिलक-भद्रकर सद्गुरूभ्यो नमः श्री ઉત્તરાધ્યયનસૂત્ર (भाग-१) भूत-भाषा, संस्कृत-छाया, गुजराती-मापा सहित શ્રી વિનયકૃત અધ્યયન-૧ संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो । विणयं पाउकरिस्सामि, आणुपुब्धि सुणेह मे ॥१॥ संयोगाद् विषमुक्तस्य, अनगारस्य भिक्षोः । विनयं प्रादुष्करिष्यामि, आनुपूर्वी शणुत मे ॥१॥ દ્રવ્ય ભાવસંગથી સર્વથા રહિત અને દ્રવ્ય ભાવ ઘરથી રહિત એવા સાધુના વિનયને પ્રગટ કરીશ. ક્રમસર મારા તરફથી કહેવાતા વિનયને તમે સાંભળે ! ૧. आणाणिद्देसकरे, गुरुणमुववायकारए । इंगियागारसंपण्णे, से विणीए त्ति वुच्चइ ॥२॥ B. १ Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્રસા आज्ञा निर्देशकरः. गुरूणामुपपातकारकः । કૃક્ષિતાવાસંપન્ન સવિનીત ફ્યુચ્યતે ॥5॥ આચાય વિગેરેની આંજ્ઞાના પાલન કરનારા, ગુરુની પાસે રહેનારા, આંખના ઇશારા આદિ, દિશાનું અવલેાકન આદિ આકારરૂપ ચેષ્ટાના જ્ઞાતા જે શિષ્ય આદિ હોય છે. તેને તીથંકર આદિ વિનીત કહે છે. ર. आणाऽणिद्देसकरे, गुरूण मणुववायकारए । पडिणीए असंबुद्धे, अविणीए ति बुच्च ॥३॥ आज्ञाऽनिर्देशकरो, गुरूणामनुपपातकारकः । प्रत्यनीकोऽसंबुद्धः, अविनीत इत्युच्यते ॥ ३ ॥ ગુરુની આજ્ઞાનું પાલન નહીં કરનારા, ગુરુની પાસે નહીં રહેનારા, ગુરુથી સદા પ્રતિકૂલ વનારા, તત્ત્વના અજ્ઞાતા, જે શિષ્યાદિ હોય છે. તેને તી કર આદિ, અવિનીત કહે છે. 3. जहा सुणी पूइकण्णी, निक्कसिइ सव्वसो । एवं दुस्सील पडिणीए मुहरी निकसिअह ||४|| यथा शुनी पूतिकर्णी, निष्कास्यते सर्वतः । एवं दुःशीलः प्रत्यनीकः मुखरी निष्कास्यते ॥४॥ જેમ સડેલા કાનાવાળી કુતરી સઘળા સ્થાનાથી હાંકી કાઢવામાં આવે છે. તેમ કુશીલ, પ્રતિકૂલવર્તી, વાચાલ, અવિનીત શિષ્યાદિ કુલ-ગણ-સંઘ વિ. માંથી બહિષ્કૃત કરવામાં આવે છે. ૪. Page #20 -------------------------------------------------------------------------- ________________ વિનયશ્રુતાધ્યયન-૧ कणकुंडगं चइत्ताण, विटुं भुंजइ सयरो। एवं सीलं चइत्ताणं, दुस्सीले रमइ मिए ॥५॥ कण्कुण्डकं त्यक्त्वा खल, विष्टां भुङ्क्ते सूकरः । एवं शीलं त्यक्त्वा खलु, दुःशीले रमते मृगः ॥५॥ જેમ ભુંડ, ચેખા વિ. ના ઉત્તમ ભેજનથી ભરપૂર થાળને છેડી વિઝા ખાય છે તેમ અવિનીત, શીલને છેડી દુરશીલમાં રમે છે. જેમ ગીતપ્રેમી હરણ શિકારીને શિકાર થાય છે તેમ આ અવિનીત, અર્ધગતિને નહીં જેતે અવિવેકી થઈ દુરાચારનું સેવન કરે છે. પ. सुणियाऽभावं साणस्स, सूयरस्स नरस्स य । विणए ठविज अपाणं, इच्छंतो हियमप्पणो ॥६॥ श्रुत्वाऽभावं शुन्याः, सूकरस्य नरस्य च ।। विनये स्थापयेद् आत्मानं, इच्छन् हितमात्मनः ॥६॥ કૂતરી, સૂકરરૂપ દષ્ટાંત અને દાણાંતિકરૂપ અવિનીત શિષ્યના સર્વથી હાંકી કાઢવારૂપ અશભન દશાને સાંભળી, સર્વથા હિતૈષી શિષ્ય, પિતાના આત્માને વિનયધર્મમાં સ્થાપિત કરવું જોઈએ. ૬. तम्हा विणयमेसिज्जा, सील पडिलभेज्जओ । बुद्धपुत्ते नियागढी न, निक्कसिज्जइ कण्हुई ॥७॥ तस्माद् विनयमेषयेत्, शीलं प्रतिलभेत यतः । बुद्धपुत्रो नियागार्थी न, निष्कास्यते कुतश्चित् ॥७॥ તેથી વિનયધર્મનું પાલન કરવું. જેથી શીલધર્મની प्राप्ति थाय छे. माशाला, माया वि. वा Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્રસા ગુરુકૃપાપાત્ર બનેલા, મેાક્ષાર્થી વિનીત, ગચ્છાદિથી બહિષ્કૃત બનતા નથી. પરંતુ સત્ર મુખ્ય જ કરાય છે. ७. निसंते सियाऽमुहरी, बुद्धाणं अंतिए सया । अजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उवज्जए ||८|| निशान्तः स्यात् अमुखरः बुद्धानाम् अन्तिके सदा । अर्थ युक्तानि शिक्षेत निरर्थानि तु वर्जयेत् ||८|| ઉપશાન્ત અની પ્રિયભાષી બનવુ' જોઇએ, આચાર્યદિની પાસેથી સૂત્ર–અર્થરૂપ જિનાગમના અભ્યાસ કરવા જોઇએ. નિરથ ક–અન્ય શાસ્ત્રના અભ્યાસ ન કરવા જોઇએ, જેથી વિનયની સાધના થાય છે. ८. अणुसासिओ न कुप्पिज्जा खर्ति सेविज्ज पंडिए । खड्डेहि सह संसर्ग, हासं कीडं च वज्जए |९| अनुशिष्टो न कुप्येत्, क्षान्ति सेवेत पण्डितः । क्षुद्रैः सह संसर्ग, हासं क्रीडां च वर्जयेत् ॥ ९ ॥ ગુરુઓ દ્વારા કઠાર વચનાથી પણ શિક્ષા મેળવનારે, શિક્ષા આપનારા ઉપર ક્રાધ ન કરવા જોઈએ. પણ બુદ્ધિમાને તે સહન કરવાં, સ્વચ્છંદી-ક્ષુદ્ર સાધુઓની સામત છાડવી. તથા હાસ્ય-ક્રીડાના ત્યાગ કરવા, જેથી શિક્ષણની સાધના સધાય છે. ૯. माय चण्डालियं कासी, बहुयं मा य आलवे । काले य अहिज्जित्ता, तओ झाइज्ज एगओ ॥ १० ॥ मां च चण्डालीकं कार्षीद्, बहुकं मा च आलपेत् । कालेन चाधीत्य, ततो ध्यायेत् एककः ॥ १० ॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ વિનયશ્રુતાયન-૧ હું શિષ્યા ! તમે ક્રોધ વિ. થી ખેલાયેલા અસત્યવચનને કદી પણ છુપાવા નહીં! પરંતુ યથાકાલ, અધ્યયન કરી, શુદ્ધ પ્રદેશમાં એકલા, ધ્યાન-ચિંતન કરો ! આ પ્રમાણે મૃતવ્યની વિધિ, અક્તવ્યના નિષેધ કહેલા છે. ૧૦, आहच्च चण्डालियं कट्टु, न निन्दुविज्ज कयाइवि । कडं कडेत्ति भासेज्जा, अकडं नो कडेत्तिय ॥ ११ ॥ कदाचित् चण्डालीकं कृत्वा न निहनुवीत कदाचिदपि । कृतं कृतमिति भाषेत, अकृतंनो कृतमिति च ॥११॥ . ન કદાચ ક્રાધ વિ. થી ખેલાયેલા અસત્યવચનને કદી પણ છુપાવા નહીં! હું જૂહું નથી ખેલ્યા એમ ન મેલે ! હું જીલું એલ્યા છું એમ બેલે ! અસત્ય ન બાલ્યા હોય તા હુ. જુટ્ઠ' ખેલ્યા છું એમ ન એલે. ૧૧. मा गलियस्सेव कसं, वयणमिच्छे पुणो पुणो । कसं व दमाइने, पावगं परिवज्जए || १२॥ मा गल्यश्व इव कशां वचनम् इच्छेत् पुनः पुनः । कशाम् इव दृष्ट्वा आकीर्णः पापकं परिवर्जयेत् ||१२|| જેમ અવિનીત ઘેાડા ચાબુકના પ્રહાર સિવાય પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતા નથી, તેમ સુશિષ્ય પ્રવૃત્તિનિવૃત્તિની બાબતમાં વારવાર ગુરુવચનની અપેક્ષા નહીં કરવી. જેમ જાતવાન ઘેાડા ચાબુકને જોતાંવેત અવિનયને છેડે છે તેમ વિનીત શિષ્યે, ગુરુના આકાર જોઈ પાપરૂપ અનુષ્ઠાન છેડી દેવું. ૧૨. Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે अणासवा थूलवया कुसीला, मिउंपि चप्डं पकरप्ति सीसा। चित्ताणुया लहु दक्खोववेया, पसायए तेहु दुरासयंपि॥१३॥ अनाश्रवाःस्थूलवचसःकुशीलाःमृदुमपि चण्डं प्रकुर्वन्ति शिष्याः । चितानुगा लघु दाक्ष्योपपेताः, प्रसादयेयुः ते हु दुराशयमपि ।१३। ગુરુવચનને નહીં માનનારા, વિચાર્યા વગર બેલનારા સ્વછંદાચારી શિ, શાન્ત ગુરુને કેપવાળા બનાવે છે. ગુરુની આજ્ઞામાં રહેલા ગુરુની સમાધિને ચાહનારા હાઈચતુર હાઈ વિલંબ વગર કાર્ય કરનારા શિષ્યએ કેપવાળા ગુરુને પણ પ્રસન્ન-શાન કરવા જોઈએ. ૧૩. नापुट्ठो वागरे किंचि, पुट्ठो वा नालिय वए । कोहं असचं कुन्विज्जा, धारिज्जा पियमप्पियं ॥१४॥ नापृष्टो व्यागृणीयात् किंचित् , पृष्टोवा नालीकं वदेत् । क्रोधम् असत्यं कुर्वीत, धारयेत् प्रियमप्रियम् ॥१४॥ ગુરુના પૂજ્યા સિવાય કાંઈ બેલે નહીં. ગુરુ પૂછે તે જુઠું બેલે નહી, પેદા થયેલ ક્રોધને દબાવી દેવું જોઈએ. નિંદા કે સ્તુતિવાળા વચનમાં રાગ-દ્વેષ ન કરવું જોઈએ. ૧૪. अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो। अप्पा दन्तो सुही होइ, अस्सिं लोए परस्थ य ॥१५।। आत्मा एव दमितव्यः आत्मा हु खलु दुर्दमः । आत्मा दान्तः सुखी भवति, अस्मिन् लोके परत्र च ॥१५॥ આત્માને-મનને રાગ-દ્વેષના ત્યાગપૂર્વક વિજય કરવું જોઈએ. કેમકે આત્મવિજય દુષ્કર છે. મને વિસ્તા આલોકમાં, પરલોકમાં સુખી થાય છે. ૧૫. Page #24 -------------------------------------------------------------------------- ________________ વિનયશ્રુતાધ્યયન-૧ वरं मे अप्पा दंतो, संजमेण तवेण य । माऽहं परेहिं दम्मंतो, बंधणेहिं वहेहि य ॥१६॥ वरं मे आत्मा दान्तः संयमेन तपसा च । माऽहं परैर्दमितः बन्धनैः वधैश्च ॥ १६ ॥ સંયમ, તપ દ્વારા મારે શરીર-મનના વિજય કરવા સર્વશ્રેષ્ઠ છે. તેમ કરવાથી હું બીજા દ્વારા ખંધના, વધાથી દુઃખિત ન બની શકું. ૧૬. पडीणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा | आवी वा जइ वा रहस्से, नेव कुज्जा कयाइ वि ॥१७॥ प्रत्यनीकं च बुद्धानां वाचा अथवा कर्मणा । आविर्वा यदि वा रहसि नैव कुर्यात् कदाचिदपि ॥१७॥ વચનથી કે કર્મ થી જન સમક્ષ કે એકાંતમાં કદી પણ આચાર્ય વિ.ના પ્રતિ પ્રતિકૂલ કરણી નહીં કરવી જોઇએ. ૧૭. न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्ठओ | न जुंजे करुणा करुं, सयणे नो पडिस्सुणे || १८ || न पक्षतो न पुरतो, नैव कृत्यानां पृष्ठतः । ८ न युज्जाद् ऊरुणा ऊरुं, शयने नो प्रतिशणुयात् ॥ १८ ॥ વંદનીય ગુરુ આદિ પ્રતિ પડખે, આગળ કે પાછળ, સાથળથી સાથળ લગાડીને ન બેસવું જોઇએ. શયનાસનમાં સુતાં કે બેઠાં જવાબ ન આપવા જોઇએ. ૧૮. नेव पल्हत्थियं कुज्जा, पक्खपिंडं च संजए । पाए पसारिए वावि, न चिट्ठे गुरुणंतिए ॥१९॥ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસત્રસા नैव पर्यस्तिकां कुर्यात्, पक्षपिण्डं च संयतः । पादौ पसार्य वापि न तिष्ठेद् गुरूणामन्तिके ॥ १९॥ સાધુ, ગુરુ આદિની પાસે પગ ઉપર પગ ન ચઢાવે. પડખે, ગાઢણુ વિ. પર બે હાથ ન લગાવે. પગ લાંબા ન ४२, अर्थात् विनयपूर्व ४ ले रहे हैं मेसे. १८. आयरिएहि वाहितो, तुसिणीओ न कयाइ वि । पसायपेही नियागडी, उवचिट्ठे गुरुं सया ॥२०॥ आचार्यै र्व्याहृतः तूष्णीको न कदाचिदपि । प्रसादप्रेक्षी नियागार्थी, उपतिष्ठेत् गुरुं सदा ||२०|| આચાય વિ. જ્યારે ખેલાવે ત્યારે કદી પણ ચુપચાપ ન રહી, ગુરુના પ્રસાદને જોનારા બની, મેાક્ષાર્થી શિષ્ય, મર્ત્યએ! વંદ્યામિ વિ. ખેલતા, વિનયપૂર્વક આચાર્યાદિ गुरुनी पासे हमेशां वुह २०. आलवंते लवंते वा, न निसिज्ज कयाइ वि । चहऊण आसणं धीरो, जओ जतं पडिस्सुणे ॥ २१ ॥ आलपति लपति वा, न निषीदेत् कदाचिदपि । त्यक्त्वा आसनं धीरो, यतो यत् प्रतिशणुयात् ॥२१॥ જ્યારે ગુરુ, એકવાર, અનેકવાર કોઇ કામ કરવાનું કહે તે વખતે કદી પણ બેસી ન રહેવું, પરંતુ આસન છેાડી બુદ્ધિમાન-યત્નવાન શિષ્ય, ગુરુનુ' જે કાંઇ હોય તે ४२. लेहो. २१. आसणगओ न पुच्छिज्जा, नेत्र सेज्जागओ कयाइबि । आगम्मुक्कुडुओ सतो, पुच्छिज्जा, पंजली उडो ॥२२॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ વિનયશ્રુતાધ્યયન-૧ आसनगतो न पृच्छेत्, नैव शय्यागतः कदाचिदपि । आगम्योत्कुटुकः सन्, पृच्छेत् प्राञ्जलिपुटः ॥२२॥ આસન કે શય્યામાં બેઠાં બેઠાં કે સુતા સુતાં, સૂત્ર વિ.ને પ્રશ્ન ન કરવું. પરંતુ ગુરુની પાસે આવીને આસન ઉપર બેસીને કે બેઠા વગર હાથ જોડી વિનયપૂર્વક પ્રશ્ન ४२३१. २२. एवं विणयजुत्तस्स, सुत्तं अत्थं च तदुभयं । पुच्छमाणस्स सीसस्स, वागरिज्ज जहासुयं ॥२३॥ एवं विनय युक्तस्य, सूत्रम् अर्थ च तदुभयम् । पृच्छतः शिष्यस्य, गृणीयात् यथाश्रुतम् ॥२३॥ પૂર્વોક્ત પ્રકારથી વિનયવાળા, સૂત્ર, અર્થ કે તદુભયને પૂછનારા શિષ્યને ગુરુ સંપ્રદાયથી પ્રાપ્ત સૂત્ર વિ.ને ગુરુ મહારાજે જવાબ આપવો જોઈએ. ૨૩. मुसं परिहरे भिक्खू, न य ओहारणिं वए । भासादोस परिहरे, मायं च वज्जए सया ॥२४॥ मृषां परिहरेद् भिक्षुः, न चावधारणी वदेत् । . भाषादोष परिहरेत्, मायां च वर्जयेत् सदा ॥२४॥ સાધુએ સર્વથા અસત્યને પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બેલવી, ભાષાના દોષને ત્યાગ કર, અસત્યના ४।२५भूत माया वि.नु न ४२वु. २४. न लवेज्ज पुट्ठो सावज्ज, न निस्ठं न मम्मयं ।। अप्पणट्ठा परट्ठा वा, उभयस्संतरेण वा ॥२५॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે न लपेत् पृष्टः सावधं, न निरर्थ न मर्मगम् । आत्मार्थ परार्थ वा, उभयस्य अन्तरेण वा ॥२५॥ પૂછે તે સાવદ્ય વચન નહીં બોલવું, નિરર્થક તેમજ મર્મવાચક વચન ન બોલવું તથા પિતાના, પરના કે ઉભયના નિમિત્તે પ્રયજન વગર ન બેસવું. ૨૫ समरेसु अगारेसु, संधीसु य महापहे । । एगो एगिथिए सद्धिं, नेव चिठे न संलवे ॥२६॥ समरेषु अगारेषु, संधिषु च महापथे । एकः एकस्त्रिया सार्थ, नैव तिष्ठेत् न संलपेत् ॥२६॥ લુહારની કેડ વિ. સમસ્ત નીચ સ્થાનમાં, બે ઘરના અંતરાળમાં, રાજમાર્ગમાં, એકલાં સાધુએ, એકલી સ્ત્રીની साथे GRL न २ तथा तनी साथे मासवुनली. २६. जं मे बुद्धाऽणुसासंति, सीएण फरसेण वा । मम लाभो त्ति पेहाए, पयओ तं पडिस्सुणे ॥२७॥ यन्मां बुद्धा. अनुशासति, शीतेन परूषेण वा । मम लाभ इति प्रेक्षया, प्रयतस्तत् प्रतिशणुयात् ॥२७॥ જે મને ગુરુ મહારાજ, આહાદક કે કઠોર વચનથી શિક્ષણ આપે છે, તે મારા હિતમાં જ છે. આવી વિશિષ્ટ બુદ્ધિ રાખી પ્રયત્નવાન શિવે, તે શિક્ષાને સ્વીકાર કરે नये. २७. अणुसासणमोवाय, दुकडस्स य चोयणं । हियं त मन्त्रए पनो, वेरस होइ असाहुणो ॥२८॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ વિનયશ્રુતાધ્યયન-૧ अनुशासनमौपायं, दुष्कृतस्य च चोदनम् । हितं तत् मन्यते प्राज्ञः, द्वेष्यं भवति असाधोः ॥२८॥ કેમલ, કઠોર ભાષણયુક્ત, ગુરુનું શિક્ષાવાક્ય દુષ્કૃતના નિવારણાર્થે કરેલી ગુરુની પ્રેરણાને, બુદ્ધિમાન શિષ્ય, હિતકારી તરીકે સ્વીકારે છે. પણ અવિનીત શિષ્ય અહિતકારી માને છે. ૨૮. हियं विगयभया बुद्धा, फरुस पि अणुसासणं । वेस्स त होइ मूढाण, खसिसोहिकरं पयं ॥२९।। हितं विगतभया बुद्धाः, परुषमपि अनुशासनम् । द्वेष्यं तत् भवति मूढानी, क्षान्तिशोधिकरं पदम् ॥२९।। નિર્ભય તત્વજ્ઞાની શિ, ગુરુના કઠોર શિક્ષાવચનને પણ હિત કરનારૂં માને છે. ક્ષમા અને શુદ્ધિકારક, જ્ઞાનાદિ ગુણેના સ્થાનરૂપ ગુરુનું તે જ શિક્ષાવચન, અવિવેકી શિષ્ય માટે શ્રેષકારી બને છે. ૨૯ आसणे उवचिहिजा अणुच्चे अकुए थिरे । अप्पु टठाई निरुट्ठाई निसीएजप्पकुक्कुए ॥३०॥ आसने उपतिष्ठेत् अनुच्चे अकुचे स्थिरे । अल्पोत्थायि निरूत्थायी, निषीदेत् अल्पकौकुच्यः ॥३०॥ સરખા પાયાવાળા, નહીં હાલવાવાળા, ચટચટ વિ. શબ્દ નહીં કરતાં એવા વર્ષાકાલમાં પાટ વિ. રૂપ તથા ઋતુબદ્ધકાલમાં પાદપુછનરૂપ આસનથી નીચા આસનમાં બેસવું જોઈએ, પરંતુ વારંવાર કે કારણ વગર ન ઉઠવું. તથા હાથ, પગ, જ, વિ. નું અશુભ સંચાલન ન કરવું. ૩૦. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉત્તરાધ્યયનસૂત્રસા कालेण निक्खमे भिक्खू, कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता, काले कालं समायरे ॥ ३१ ॥ कालेन निष्क्रामेद भिक्षुः कालेन च प्रतिक्रामेत् । अकालं च विवर्ज्य, काले कालं समाचरेत् ॥ ३१ ॥ સાધુ, કાલમાં ગોચરી માટે જાય અને પાળેા આવે. તે–તે ક્રિયાના અસમયને છેાડી, કાલ વખતે તે-તે કાલમાં उचित पडिला वि डियाने ४२. ३१. परिवाडीए न चिट्ठेजा, भिक्खू दत्तेसणं चरे । पडिरूवेण एसित्ता, मियं कालेन भक्खए || ३२ ॥ परिपाटयां न तिष्ठेत्, भिक्षुः दत्तेषणां चरेत् । प्रतिरूपेण एषित्वा मितं कालेन भक्षयेत् ॥३२॥ મુનિ, જમતા લેાકેાની પંગતમાં ન ઉભા રહે, તથા ચિરતન મુનિના પ્રતીકરૂપ મુનિવેશના ધારણ કરવ!પૂર્ણાંક અર્થાત્ ગ્રહણૈષણાનું ધ્યાન રાખી, શુદ્ધ ગોચરી લાવી આગમમાં કહેલ સમયાનુસારે પરિમિત ભાજન કરે, ૩૨, नाइदूरमणासने नन्नेसिं चक्खुफासओ । एगो चिट्ठेज भत्तहूं, लंघिआ तं नाइकमे ||३३॥ नातिदूरमनासन्ने, नान्येषां चक्षुःस्पर्शतः । एकस्तिष्ठेद् भक्तार्थ, उल्लंघ्य तं नातिक्रमेत् ॥ ३३॥ ગોચરી માટે ગયેલ સાધુ, ઘણું દૂર કે અતિ સમીપમાં, ગૃહસ્થની નજર પડે એ રીતે ન ઉભે। રહે. પરંતુ એકલા એકાંતમાં ઉભું રહે, પહેલા ભિક્ષા માટે ગયેલ ભિક્ષુ જયાં Page #30 -------------------------------------------------------------------------- ________________ વિનયશ્રુતાધ્યયન-૧ ૧૩ સુધી બહાર ન નીકળે ત્યાં સુધી ભિક્ષા માટે ગૃહસ્થના घरमा प्रवेश न ४२. 33. नाइउच्चे न नीए वा, नासण्णे नाइदूरओ । फासुयं परकडं पिंडं, पडिगाहिज संजए ॥३४॥ नात्युच्चे न नीचे वा, नासन्ने नातिदूरतः । प्रासुकं परकृतं पिण्डं, प्रतिगृहणीयात् संयतः ॥३४॥ ઘરની ઉપરની ભૂમિ ઉપર ચડી, કે ભેરા વિ.માં રહી. તથા અતિ નજીક કે અતિ દૂર રહી, સાધુ નિર્દોષ તથા ગૃહસ્થ પોતાના નિમિત્ત બનાવેલ આહાર ન સ્વીકારે. આ ગ્રહણ્ષણની વિધિ જાણવી. ૩૪. अप्पपाणेऽप्पबीयम्मि, पडिच्छन्नम्मि संवुडे । समयं संजए भुंजे, जयं अपरिसाडियं ॥३५॥ अल्पप्राणेऽल्पबीजे, प्रतिच्छन्ने संवृत्ते । समकं संयतो भुज्जीत, यतमानोऽपरिशाटितम् ॥३५॥ - વસ, સ્થાવર રહિત, ઉપર આચ્છાદિત, ચારે બાજુથી સાદડી, ભીંત વિ.થી આવૃત્ત સ્થાનમાં અન્ય મુનિઓની સાથે ચબચબ આદિ અવાજને નહીં કરતે, હાથ કે મુખથી એક પણ અન્નને કણ નીચે ન પડે તે રીતે આહાર કરે. આ ગ્રહણષણાની વિધિ જાણવી. ૩૫. सुकडेत्ति सुपक्केत्ति, सुच्छिन्ने सुहडे मडे । सुनिटिए सुलटेत्ति, सावज्ज वजए मुणी ॥३६॥ सुकृतमिति सुपक्वमिति, सुच्छिन्नं सुहृतं मृतम् । सुनिष्ठितं सुलष्टमिति, सावधं वर्जयेन्मुनिः ॥३६॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસત્ર સાથે અન્ન વિ. સારૂં બનાવ્યું છે, ઘેબર વિ. ઘીમાં સારી રીતે પકવવામાં આવ્યા છે, શાક વિ. સારા સુધાર્યા છે, શાક વિ. માંથી કડવાશ આદિ સારી રીતે દૂર કરેલ છે, લાડવા વિ.માં સારું ઘી સમાવ્યું છે, સરસ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે, આહાદક બનાવી છે, ઈત્યાદિ સાવદ્ય વચનને મુનિ ન બેલ! ૩૬. रमए पंडिए सासं, हयं भदं व वाहए । बालं सम्मइ सासंतो, गलियस्सं व वाहए ॥३७॥ रमते पण्डितान् शासत्, हय भद्रमिव वाहक: । बालं श्राम्यति शासत्, गल्यश्वमिव वाहकः ॥३७॥ વિનીત શિષ્યોને શિક્ષણ આપતાં ગુરુ ખુશ થાય છે. દા.ત. જેમ કલ્યાણકારી ઘેડાને શિક્ષક જોડેસ્વાર ખુશ થાય છે. અવિનીત શિષ્યને શિક્ષણ આપતાં ગુરુ ખિન્ન બને છે. દા.ત. જેમ અવિનીત ઘેડાને શિક્ષક ઘડેસ્વાર ખિન્ન થાય છે. ૩૭.. खड्डया मे चवेडा मे, अकोसा ८ वहा य मे । कल्लाणमणुसासंतो, पावदिद्विति मन्बई ॥३८॥ खड्डुका मे चपेटा मे, आक्रोशाश्च वधाश्च मे । कल्याणमनुशासतं पापदृष्टिरिति मन्यते ॥३८॥ ટકર, થપ્પડ, કઠોર વચને, દંડાના ઘા વિ. મને જ ગુરુ મહારાજ આપે છે. આમ અવિનીત શિષ્ય, હિતકારી Page #32 -------------------------------------------------------------------------- ________________ વિનયબ્રુવાધ્યયન-૧ શિક્ષણ આપનાર ગુરુને પાપ બુદ્ધિવાળા તરીકે માને છે. અથવા કુશિષ્ય, ગુરુવચનને ખણ્ડક આદ્ધિરૂપ માને છે. ૩૮. पुत्तो मे भायणाइत्ति, साहू कल्लाण मन्नइ । . पावदिट्ठि उ अप्पाणं, सासं दासेति मन्त्रइ ॥३९॥ पुत्रो मे भ्राता ज्ञाति रितिः, साधु कल्याणं मन्यते पापदृष्टिस्तु आत्मानं, शास्यमानं दास इति मन्यते ॥३९॥ મને પુત્ર, ભાઈ, સ્વજનની માફક માની ગુરુ સારું શિક્ષણ આપે છે એમ વિનીત શિષ્ય માને છે. જ્યારે અવિનીત-પાપદૃષ્ટિ, આ ગુરુ શિક્ષા આપતાં મને દાસ ગણે છે એમ માને છે. ૩૯. न कोपए आयरिय, अप्पाणं पि न कोवए । बुद्धोवघाई न सिया, न सिया तोत्तगवेसए ॥४०॥ न कोपयेत् आचार्यम्, आत्मानमपि न कोपयेत् । बुद्धोपघाती न स्यात्, न स्यात् तोत्रगवेषकः ॥४०॥ વિનીત, આચાર્ય વિ. ને કેપિત ન કરે, શિક્ષા લેતાં પિતે કેપિત ન થાય, કદાચ ક્રોધાવેશ આવે તે પણ આચાર્ય વિ. નો ઉપઘાતી ન થાય. જાત્યાદિ દૂષણગર્ભિત वयना, शुा गुरुने मेवा वियार स२॥ न ४२. ४०. आयरियं कुवियं नच्चा, पत्तिएण पसायए । विज्झविज पंजलीउडो, वजए न पुणुत्तिय ॥४१॥ आचार्य कुपितं ज्ञात्वा, प्रीतिकेन प्रसादयेत् । विध्यापयेत् प्राञ्जलिपुटः, वदेत् न पुनरिति च ॥४१॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસત્ર સાથે આચાર્ય વિ કુપિત થયા છે એમ જાણ્યા બાદ, પ્રીતિ-પ્રતીતિકારક વાક્યથી આચાર્ય વિ.ને પ્રસન્ન કરે. બે હાથ જોડી, હે સ્વામિન્ ! હવે પછી આવી ભૂલ નહીં ४३ सेम मोदी गुरुने शांत ४२. ४१. धम्मज्जियं च ववहारं, बुद्धेहायरियं सया । तमायरंतो ववहारं, गरहं नाभिगच्छइ ॥४२॥ धर्मार्जितश्च व्यवहारः, बुद्धैः आचरितः सदा । तमाचरन् व्यवहारं, गर्दा नाभिगच्छति ॥४२॥ ક્ષમા વિ. ધર્મ દ્વારા ઉપાર્જિત, તત્વજ્ઞાની દ્વારા સદાસેવિત, સાધુવ્યવહારને આચરનાર સાધુ, “આ અવિનીત છે એવી નિંદાને કદી પામતે નથી જેથી ગુરુના કેપને ४।२७ नथी भगतु. ४२. मनोगयं वक्कगयं, जाणित्तायरियस्म उ । तं परिगिज्झ वायाए, कम्मुणा उववायए ॥४३॥ मनोगतं वाक्यगतं, ज्ञात्वा आचार्यस्य तु । तत् परिगृह्य वाचा, कर्मणा उपपादयेत् ॥४३॥ બુદ્ધિદ્વારા પહેલાં મનવચન-કાયાગત, ગુરુના કાર્યને જાણી, હું કાર્ય કરું છું એમ વાણીથી બેલી કાર્ય ४२, २थी गुरुनी सेवा मी जेवाय. ४३. वित्ते अचोइए निच्चं, खिप्पं हवइ सुचोइए। जहोवइदं सुकर्य, किच्चाई कुव्वइ सया ॥४४॥ वित्तः अनोदितः नित्य, क्षिप्रं भवति सुनोदितः । यथोपदिष्टं सुकृतं, कृत्यानि करोति सदा ॥४४॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ વિનયશ્રુતા ધ્યયન વિનયથી પ્રસિદ્ધ શિષ્ય, પ્રેરણા વગર જ દરેક સમયે ગુરુકાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. જે પ્રેરણા થાય તે તરત જ યથોચિત કાર્ય બને છે. ગુરુના ઉપદેશ મુજબ, હંમેશાં સારી રીતે કાર્યો બજાવે છે ૪૪ नन्चा नमइ मेहावी, लोए कित्ती से जायए । हवइ किच्चाण सरणं, भूयाणं जगई जहा ॥४५॥ ज्ञात्वा नमति मेघावी, लोके कीर्तिस्तस्य जायते । भवति कृत्यानां शरणं, भूतानां जगती यथा ॥४५॥ જે ઉપરોક્ત અર્થ જાણ તે તે કાર્ય કરવામાં નમ્ર, ઉઘત, મર્યાદાવર્તી થાય છે તેથી “આને જન્મ સફલ છે.” “આ સંસારસાગર તરી ગયે” આવી કીર્તિ લેકમાં પ્રગટે છે. જેમ પૃથ્વી પ્રાણીઓના આધારભૂત છે તેમ આ પુણ્ય ક્રિયાઓને આધાર બને છે. ૪૫. पुज्जा जस्स पसीयंति, संबुद्धा पुत्रसंथुया । पसन्ना लाभइस्संति, विउलं अट्ठियं सुयम् ॥४६॥ पूज्या यस्य प्रसीदन्ति, संबुद्धा पूर्वसंस्तुताः । प्रसन्ना लम्भयिष्यन्ति, विपुलं आर्थिकं श्रुतम् ॥४६।। જે શિષ્યના ઉપર આચાર્ય વિ. પૂજ્ય પ્રસન્ન થાય છે. તેને સમ્યગ તત્વજ્ઞાની, પૂર્વપરિચિત, પ્રસન્ન ગુરુઓ, તાત્કાલિક શ્રુતનો, પરંપરાએ મેક્ષને લાભ કરાવનારા થાય છે. ૪૬. ઉ. ૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે स पुज्जसत्थे सुविणीयसंसए, मणोरई चिट्ठइ कम्मसंपया। तवोसमायारिसमाहिसंवुडे, महज्जुई पंचवयाइ पालिया॥४७|| स पूज्यशास्त्रः सुविनीतसंखयः, मनोरुचिस्तिष्ठत्ति कर्मसंपदा । तपःसमाचारी समाधिसंवृत्तः, महाद्युतिः पञ्च व्रतानि पालयित्वा તે શિષ્ય, પૂજ્યશાસ્ત્રવાળા, સંશયવગરને, ગુરુના મનને અનુસરનારે સાધુસમાચારીની સમૃદ્ધિથી સંપન્ન રહે છે. તથા તપનું આચરણ અને સમાધિથી સંવરવાળે બની, પાંચ મહાવ્રતે પાળી, મોટી તપસ્તેજમયી કાન્તિવાળો બને છે. ૪૭. स देवगंधचमणुस्सपू इए. चइत्तु देहं मलपंकपूइयं । सिद्धे वा हवइ सासए, देवे वा अप्परए महिड्ढिए ત્તિ વૈમિ ૪૮ના स देवगन्धर्वमनुष्यपूजितः, त्यक्त्वा देहं मलपङ्कपूतिकम् । સિદ્ધોવા મવતિ શાશ્વતઃ તેવો વા કરવા મા રૂતિ વ્રવીકિ તે વિનીત શિષ્ય, વૈમાનિક-તિષી ભવનપતિવ્યંતર વિ.થી તથા રાજા વિ. મનુષ્યથી પૂજિત થયેલ, શુક્ર-શેણિતરૂપ પ્રથમ કારણજન્ય આ ઔદારિક શરીરને છેડી શાશ્વત સિદ્ધ બને છે. જે સિદ્ધ ન બને તે લઘુકર્મા મહદ્ધિક વૈમાનિદેવ બને છે. આ પ્રમાણે વિનયશ્રત નામનું અધ્યયન તીર્થંકરગણધર વિ. ના ઉપદેશથી મેં તારી આગળ કહ્યું. એમ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે. પહેલું વિનયશ્રતા ધ્યયન સંપૂર્ણ Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ सुअ मे आउस तेणं भगवया एवमक्खायं, इह खलु बावीसं परीसहा, समणेणं भगवया महावीरेण कासवेणं पवेइआ, जे भिक्खू सोच्या गच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्वयंतो पुट्ठो ण विहणेजा ॥१॥ श्रुतं मे आयुष्मन् ! तेन भगवता एवमाख्यातं, इह खलुद्वाविंशतिः परीषाहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः; यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टः नो विहन्येत ॥१॥ અથ—ભગવાન સુધર્માંસ્વામી જ ંબૂસ્વામીને કહે છે કે, હું આયુષ્મન્ જબૂ! તે ભગવાન મહાવીરસ્વામીએ વક્ષમાણુ પ્રકારથી જે કહ્યું છે તે મે' સાંભળ્યુ. છે કે, આ જિનપ્રવચનમાં શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગેાત્રીએ ખાવીશ પરીષહા ઉપદેશ્યા છે. જે પરીષહાને સાધુ સાંભળીને, સારી રીતે જાણીને, વાર'વાર અભ્યાસથી પરિચિત કરીને, જીતીને ભિક્ષા માટે જતાં પરીષહાથી હત-પ્રહત નખને અર્થાત્ માક્ષમાગ થી પાછા ન પડે. ૧. कयरे ते खलु बावीसं परीसहा समणेण भगवया महावीरेण कासवेणं पवेइआ जे भिक्खू सोच्चा णच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्वयतो पुट्ठो णो विहणेजा ॥२॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ २० શ્રી ઉત્તરાયનસૂત્ર સાથે कतरे ते खलु द्वाविंशनिः परिषहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टः नो विहन्येत ॥२॥ પ્રશ્ન-શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રીએ દર્શાવેલા જે બાવીશ પરીષહને ભિક્ષુ સાંભળી, જાણી, પરિચિત કરી, જીતીને ભિક્ષા માટે જતાં પરિષહથી આક્રાંત બનેલો સંયમમાર્ગથી ચલિત ન બને, તે પરિષહના नाम ४॥ ४या छ १ २. इमे ते खलु बावीस परीसहा समणेणं भगवया महा. वीरेण कासवेणं पवेइआ, जे भिक्खू सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्ययंतो पुट्ठो नो विनिहन्नेज्जा ॥३॥ इमे ते खलु द्वाविंशतिः परीषहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः, यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टो नो विनिहन्येत ।३। ઉત્તર-જે બાવીશ પરીષહો, શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગેત્રીએ દર્શાવ્યા છે. તે પરીષહેને ભિક્ષુ સાંભળી, જાણ, પરિચિત કરી, જીતીને ભિક્ષા માટે જતાં પરીષહથી સ્કૃષ્ટ બનેલી મોક્ષમાર્ગથી અશ્રુત બને. ૩. तं जहा दिगिच्छापरीसहे १, पिवासापरीसहे २, सीअपरीसहे ३, उसीणपरीसहे ४, दंसमसयपरीसहे ५, अचेलपरी Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ ____२१ सहे ६, अरइपरीसहे ७, इत्थीपरीसहे ८, चरिआपरीसहे ९, निसीहिआपरीसहे १०, सिजापरीसहे ११, अकोसपरीसहे १२, वहपरीसहे १३, जायणापरीसहे १४, अलाभपरीसहे १५, रोगपरीसहे १६, तणफासपरीसहे १७, जल्लपरीसहे १८, सकारपुरकारपरीसहे १९, पन्नापरीसहे २०, अन्नाण. परीसहे २१, दंसणपरीसहे २२ ॥४॥ __ तद् यथा-क्षुधापरीषहः १, पिपासापरीषहः २, शीतपरीषहः ३, उप्णपरीषहः ४, दंशमशकपरीषहः ५, अचेलपरीषहः ६, अरतिपरीषहः ७, स्त्रीपरीषहः ८, चर्यापरीषहः ९, नषेधिकीपरीषहः १०, शय्यापरीषहः ११, आक्रोशपरीषहः १२, वधपरीषहः १३, याचनापरीषहः १४, अलाभपरीषहः १५, रोगपरीषहः १६, तृणस्पर्शपरीषहः १७, जल्लपरीषहः १८, सत्कारपुरस्कारपरीषहः १९, प्रज्ञापरीपहः २०, अज्ञानपरीषहः २१, दर्शनपरीषहः २२ ॥४॥ ते मा प्रमाणे-१. भूम ५२५९, २ तृषा परीषड, 3. शीत परीषड, ४. BY परीष, ५. ६ शमश: परीषड, ६. मयेर परीष, ७. मति परीषड, ८. श्री परीष, ६. या परीष, १०. नैवेष्ठिी परीष, ११. शय्या परीष, ૧૨. આક્રેશ પરીષહ, ૧૩. વધ પરીષહ, ૧૪. યાચના પરીષહ, ૧૫ અલાભ પરીષહ, ૧૬. રોગ પરીષહ, ૧૭. વધ परीष, १८. मत परीष १८. सलारपु२२४।२, परीष,२०. प्रज्ञा परीष, २१. अज्ञान परीषड, २२. ४शन परीड, ४. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સા परीसहाणं पविभत्ती, कासवेणं पवेइआ । तं भे उदाहरिस्सामि, आणुपुवि सुणेह मे ॥१॥ ૨૩ परीषाणां प्रविभक्तिः, काश्यपेन प्रवेदिता । तां भवतां उदाहरिष्यामि, आनुपूर्व्या शृणुत मे ॥१॥ અથ-પૂર્વોક્ત પરીષહેાના વિભાગ, જે ભગવાન મહાવીરસ્વામી કાશ્યપાત્રીએ દર્શાગ્યા છે, તે વિભાગને હે શિષ્યા ! તમારી આગળ હું ક્રમસર બતાવું છું, માટે તમે સાંભળેા. ૧-૪૯. दिगिंछा परिगए देहे, तवस्सी भिक्खू थामवं । न छिदे न छिदावए, न पए न पयावए || २ || क्षुधापरिगते देहे, तपस्वी भिक्षुः स्थामवान् । न छिन्द्यात् न छेदयेत्, न पचेत् न पाचयेत् ॥२॥ અ-ક્ષુધા સમાન કેાઈ વેદના નથી, માટે પહેલાં ભૂખ પરીષહને કહે છે કે, તપસ્વી, સ`યમખલી મુનિ, શરીરમાં ભૂખ લાગવા છતાંય, ફૂલ વિ.ને પોતે ન તાડે કે તાડાવે તથા પાતે ન પકાવે કે પકાવડાવે તથા તાડનાર કે પઢાવનારની ન અનુમાદના કરે. એ પ્રમાણે ન ખરીદે, ખરીઢાવે કે ખરીદનારની ન અનુમાદના કરે. અર્થાત્ ભુખ્યો સાધુ નવ કેાટી શુદ્ધ જ આહારને સ્વીકારે. ૨-૫૦. कालीपन्गसंकासे, किसे धमणिसंतए । मायभे असणपाणस्स, अदीणमणसो चरे ॥३॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી પરીષહાધ્યયન-૨ wાટીપારા, રાઃ ધમનીયંતતઃ | માત્રજ્ઞા કરશનપાનશ્ય, જીનમનાઃ રૂા . અથ–કાકજધા નામની વનસ્પતિના પર્વ જેવા અંગવાળા અત એવ કૃશ શરીરવાળે, નસેથી વ્યાસ, આવી દશાવાળ પણ અશન–પાનના પરિણામને જ્ઞાતા, ચિત્તની આકુલતા વગરને બની, સાધુ સંયમમાર્ગમાં વિચરે. ૩-૫૧. तओ पुट्ठो पिवासाए, दोगुच्छी लज्जसंजए। सीओदगं न सेविज्जा, विअडस्सेसणं चरे ॥४॥ ततः स्पृष्टः पिपासया, जुगुप्सी लज्जा संयतः । शीतोदकं न सेवेत, विकृतस्य एषणां चरेत् ॥४॥ અથ–ભૂખ પરીષહના બાદ તરસથી ઘેરાયેલે મુનિ, અનાચાર પ્રતિ તિરસ્કારવાળો, સંયમમાં સમ્યમ્ પ્રયત્નશીલ, સચિત્ત જલનું સેવન ન કરે, પરંતુ અગ્નિ વિ.થી અચિત્ત બનેલ જલની ગવેષણ કરે. –પર. छिन्नावाएसु पंथेसु, आउरे सुपिवासिए । परिसुकमुहाद्दीणे, तं तितिक्खे परीसहं ॥५॥ છિન્ન તેવુ વશિષુ માતુ: સુપિપાલિતઃ | परिशुष्कमुखादीनः, तं तितिक्षेत परीषहम् ।।५।। અથ–જન વગરના માર્ગોમાં જતાં અત્યંત આકુલ શરીરવાળે, અત્યંત તરસ્ય, થુંક સુકાવાથી સુકા મુખવાળે અને અદીન બનેલે તૃષા પરીષહને સહન કરે. ૫-૫૩. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે चरंतं विरयं लूहं, सो फुसइ एगया । नाइवेल मुणी गच्छे, सोच्चा णं जिणसासणं । ६॥ चरन्तं विरत रूक्षं, शीतं स्पृशति एकदा । नातिवेलं मुनिर्गच्छेत् , श्रुत्वा खलु जिनशासनम् ॥६॥ અર્થ–મોક્ષમાર્ગમાં કે ગ્રામાનુગામ વિચરનાર, સર્વવિરતિવાળા, લુખા શરીરવાળા મુનિને, શીતકાલમાં ઠંડી લાગે ત્યારે જિનાગમને સાંભળી (જીવ અને શરીર gi छ. वि.) स्वाध्याय वि. समयk Sear 30, શીતભયથી બીજા સ્થાનમાં ન જાય. ૬-૫૪. न मे निवारण अस्थि, छवित्ताणं न विजइ । अहं तु अग्गि सेवामि, इह भिक्खू न चिंतए ॥७॥ न मे निवारणं अस्ति, छवित्राणं न विद्यते । अहं तु अनि सेवे, इति भिक्षुर्न चिन्तयेत् ॥७॥ અથ–ઠંડા પવન વિ.થી બચાવી શકે તેવા મકાન वि. नथी, शरी२ ९५२ सा॥ ४५८, वि. नथी, तो હું ઠંડી દૂર કરવા અગ્નિ લેવું, એ વિચાર પણ ભિક્ષુ न ४२. ७-५५. उसिणप्परिआवेणं, परिदाहेण तज्जिए । प्रिंसु वा परिआवेणं, सायं नो परिदेवए ॥८॥ उष्णपरितापेन, परिदाहेन तर्जितः । ग्रीष्मे वा परितापेन, सातं नो परिदेवेत ॥८॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રો પરીષહાધ્યયન-૨ ૨૫ અ-ગરમ રેતી વિ.ના પરિતાપથી, પરસેવા મેલ રૂપ બહારના તથા અંદરના તરસથી થયેલ દાહથી અત્યંત પીડિત તથા ગ્રીષ્મ વિક્રમાં સૂર્યકિરણેાએ કરેલ તાપથી પીડિત મુનિ, સુખના પ્રતિ ‘હા! કયારે ચન્દ્ર, ચંદન વિ. સુખના હેતુએ મળશે ' વિ. પ્રલાપ ન કરે. ૮-૫૬. उहाहि ततो मेहावी, सिणाणं नो वि पत्थए । गायं नो परिसिंचेज्जा, न वीएज्जा य अप्पयं ॥ ९ ॥ उष्णाभितप्तः मेधावी, स्नानं नो अपि प्रार्थयेत् । गात्रं नो परिषिञ्चत्, न वीजयेच्च आत्मानम् ||९|| અથ –ગરમીથી પીડાયેલા, મર્યાદાવર્તી મુનિ, સ્નાનની અભિલાષા ન કરે, પેાતાના શરીર ઉપર થોડુ પાણી છાંટી ભીનું ન કરે, વીંજણા વિ.થી જરા પણું હવા ન નાંખે. ૯-૫૭ पुट्ठो य दंसमसएहि, सम एव महामुणी । નાળો સંગામનીને વા, મૂળે અમિદળે પરં પ્રશ્ના स्पृष्टश्च दंशमशकैः सम एव महामुनिः । नागः संग्रामशीर्षे वा, शूरोऽभिहन्यात् परम् ॥१०॥ અ -શત્રુ−મિત્ર પ્રત્યે સમાન ચિત્તવાળા મહામુનિ, ડાંસ—મચ્છ૨—તુ—માંકડ વિ.થી પીડિત થવા છતાં યુદ્ધના માખરે પરાક્રમી હાથીની માફક ક્રોધ વિ. શત્રુ પર વિજય મેળવે. ૧૦-૫૮. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે न संतसे न वारेज्जा, मणपि न पओसए । उवेह न हणे पाणे, भुंजंते मंससोणियं ॥ ११ ॥ न संत्रसेत् न वारयेत्, मनोऽपि न प्रदूषयेत् । उपेक्षेत न हन्यात प्राणिनः, भुञ्जानान् मांसशोणितम् ॥११॥ अर्थ-मुनि, डांस वि. थी उद्वेग न पामे, डांस वि.ने ન હટાવે, મનને દુષ્ટ ન કરે, મધ્યસ્થ ભાવથી જુએ. तेथी ४ मांस-सोडीने मनाश लवाने न हो. ११-५८. परिजुनेहिं वत्थेद्दि, होक्खामि त्ति अचेलए । अदुवा सचेलए होक्खं, इति भिक्खू न चिंतए ॥१२॥ परिजीर्णैर्वस्त्रैः, भविष्यामि इति अचेलकः । अथवा सचेलको भविष्यामि, इति भिक्षुः न चिन्तयेत् ॥ १२ ॥ અ-જીનાં વસ્ત્રોથી અલ્પ દિન રહેનાર હાઇ, હું અચેલક થઇશ, એવા વિચાર ન કરે. અથવા જીણુ વસ્રવાળે મને જોઈ, કાઈ એક શ્રાવક સુંદર વઓ આપશે. એટલે હું सयेाः थशि, येवो विचार न ४२. १२-१०. एगया अचेलओ होइ, सचेले आवि एगया । एअं धम्महिअं नच्चा, नाणी नो परिदेवए || १३ || एकदा अचेलको भवति, सचेलश्चापि एकदा । एतद् धर्महितं ज्ञात्वा, ज्ञानी नो परिदेवेत ॥१३॥ અથ-એક વખતે-જિનકલ્પાદિ અવસ્થામાં સથા વજ્રના અભાવથી કે જીનાં વસ્ત્રથી અચેલક થાય છે. એક Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ २७ વખતે–સ્થવિરકલ્પાદિ અવસ્થામાં સચેતક પણ થાય છે. આ બે અવસ્થામાં અચેલત્વ તથા સચેલકત્વ, ધર્મમાં ઉપકારક જાણ, જ્ઞાની કેઈ પણ અવસ્થામાં વિષાદ ન કરે. ૧૩-૬૧. गामाणुगामं रीअंत, अणगारं अकिंचणं ।। अरई अणुप्पविसे, तं तितिक्खे परीसहं ॥१४॥ प्रामानुग्रामं रीयमाणं, अनगारम् अकिञ्चनम् । अरतिः अनुप्रविशेत् , तं तितिक्षेत परीषहम् ॥१४॥ અથ–ગ્રામાનુગ્રામ વિચરતા અપરિગ્રહી સાધુને જે મનમાં સંયમની અરુચિ પેદા થાય. તે આ અરતિરૂપ પરીષહ સહન કરીને સંયમની અરુચિને મનમાંથી હટાવવી. ૧૪-૬૨. अरई पिट्टओ किच्चा, विरए आयरक्खिए । धम्मारामे निरारम्भे, उपसंते मुणी चरे ॥१५॥ अरतिं पृष्ठतः कृत्वा, विरतः आत्मरक्षितः । धर्मारामे निरारम्भः, उपशान्तः मुनिश्चरेत् ॥१५॥ અર્થવિરતિવાળે, અપધ્યાન વિ.થી આત્માને રક્ષક, “આ ધર્મમાં વિદનરૂપ છે –આવી રીતે અરતિને તિરસ્કાર કરી ધર્મમાં રતિવાળે બને; નિરારંભી ઉપશાંત બની મુનિ તરીકે ધર્મના બગીચામાં વિચરે. ૧૫-૬૩. संगो एस मणुस्साणं, जाओ लोगंमि इथिओ । जस्स एआ परिणाया, सुकर्ड तस्स सामण्णं ॥१६॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે संग एष मनुष्याणां, या लोके स्त्रियः । यस्य एताः परिज्ञाताः, सुकृतं तस्य श्रामण्यम् ।।१६।। અથ–જેમ માખીઓને લેમ્પ, લેપ બંધન છે, તેમ જગતમાં મનુષ્યને યુવતિએ લેપ રૂપ છે. જે સાધુએ “આ લેક કે પરલેકમાં બલવાન અનર્થના હેતુ રૂપ છીએ છે”—એમ જાણી તેને ત્યાગ કર્યો છે, તે સાધુનું ભ્રમણપણું સફળ છે. ૧૬-૬૪. एवमादाय मेहावी, पंकभूआ उ इथिओ । नो ताहिं विणिहनेजा, चरेजत्तगवेसए ॥१७॥ एवमादाय मेधावी, पक्कभूताः स्त्रियः । नो ताभिर्विनिहन्यात् , चरेदात्मगवेषकः ॥१७।। અર્થ-પૂર્વે કહેલી બાબતને બુદ્ધિપૂર્વક સ્વીકારી, મુક્તિપંથગામી મુનિઓને માટે વિદ્ધકર કે મલિનતાને હેતુ હેઈ, “આ સ્ત્રીઓ કાદવ સરખી છે એ નિશ્ચય કરી, આ સ્ત્રીઓ મારફત સંયમજીવનદેવંસ દ્વારા આત્માની હિંસાથી બચે; આત્મચિંતનપરાયણ બની ધર્માનુષ્ઠાનનું સેવન કરે. ૧૭-૬૫. एग एव चरे लाढे, अभिभूअ परीसहे। गामे वा नगरे वावि, निगमे वा रायहाणिए ॥१८॥ एक एव चरेत् लाढः, अभिभूय परीषहान् । प्रामे वा नगरे वाऽपि, निगमे वा राजधान्याम् ।।१८।। Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાઘ્યયન–૨ અર્થ-શુદ્ધ આહારથી પેાતાના નિર્વાહ કરનાર મુનિ, રાગ વિ.થી રહિત બની, ભૂખ વિ. પરીષહેને જીતીને, ગામ અગર નગરે, વેપારી જનેાના વાસ-નિગમમાં, રાજધાની વિ. માં અપ્રતિબદ્ધ વિહાર કરે. ૧૮-૬૬. असमाणो चरे भिक्खू, नेव कुज्जा परिग्गदं । असतो गिद्दत्थेद्दि, अणिकेओ परिव्वए ॥१९॥ असमानश्चरेद् भिक्षुः, नैव कुर्यात् परिग्रहम् । असंसक्तो गृहस्थैः, अनिकेतः परिव्रजेत् ॥ १९ ॥ અ-ઘર વિ. કે તેની મૂર્છાથી રહિત હાવાથી ગૃહસ્થેાથી, અનિયત વિહાર વિ.થી અન્ય તીર્થીઓથી વિલક્ષણુ સાધુ, ગામ વિ.માં મમતારૂપ પરિગ્રહ ન કરે; ગૃહસ્થાની સાથે સબંધ વગરના, ઘર વગરના ચારે બાજુ વિહાર કરે. ૧૯-૬૭. ૨૯ सुसाणे सुन्नगारे वा, रुक्खमूले व एगओ । अकुक्कुओ निसीएज्जा, न य वित्तासए परं ॥२०॥ श्मशाने शून्यागारे वा, वृक्षमूले वा एककः । अकुत्कुचो निषीदेत्, न च वित्रासयेत् परम् ॥२०॥ અ–મુનિ સ્મશાનમાં, સૂના ઘરમાં, વૃક્ષ નીનીચે, દ્રવ્યભાવથી એકલા, દુષ્ટ ચેષ્ટા વગરને બનીને બેસે તથા મનુષ્ય વિ.ને ભય ન ઉપજાવે. ૨૦-૬૮. तत्थ से चिट्टमाणस्स, उवसग्गाभिघारए । संकाभीओ न गच्छेज्जा, उट्ठित्ता अन्नमासणं ॥ २१ ॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે तत्र तस्य तिष्ठतः, उपसर्गानभिधारयेत् । શકામીતઃ નાદ્વૈત, કથાયામ્યવાસનમ્ ॥૨॥ અત્યાં રહેનાર સાધુ પોતાના ઉપર આવતા દિવ્યાદિ ઉપસર્ગાને સહન કરે, શકાત્રસ્ત બની, ઉઠી ખીજા સ્થાનમાં ન જાય. ૨૧-૬૯. उच्चावयाहि सिज्जाहि, तवस्सी भिक्खू थामवं । नाइवेलं विभेज्जा, पावदिडी विहन्नई ॥२२॥ उच्चावचाभिः शय्याभिः, तपस्वी भिक्षुः स्थामवान् । नातिवेलं विहन्यात्, पापदृष्टिर्विहन्यते ॥२२॥ અથ-ઉપસર્ગાદિ સહન પ્રતિ સામ વાળા, તપસ્વી મુનિ, ઉંચા-નીચા સ્થાનેા મળવા છતાં વેલાનુ ઉલ્લઘન કરી, અહીં હું શીતાત્તુિથી ઘેરાયા –એમ વિચારી ખીજા સ્થાનમાં ન જાય; કારણ કે પાપમુદ્ધિવાળા ઉંચું સ્થાન મળતા રાગ તથા નીચું સ્થાન મળતાં દ્વેષ નહીં કરવાની સમતા રૂપ મર્યાદાનુ. ઉલ્લ ́ધન કરે છે. અર્થાત્ મુનિ સમતાપૂ ક શમ્યા પરીષહને સહન કરે. ૨૨-૭૦, ૩૦ पइरिकमुवस्सयं लद्धुं कल्लाणं अदुव पावगं । किमेगराई करिस्सर, एवं तत्थऽहियासए ||२३|| प्रतिरिक्तमुपाश्रयं लब्ध्वा कल्याणं अथवा पापकम् । किमेकरात्रं करिष्यति, एवं तत्राध्यासीत ॥ २३ ॥ અ-સ્ત્રી વિ.થી રહિત સુખદ કે દુઃખદ ઉપાશ્રય મેળવીને એક રાત્રિ સુધી કે કેટલીક રાત્રિ સુધી રહેનાર, Page #48 -------------------------------------------------------------------------- ________________ 31 શ્રી પરીષહાધ્યયન-૨ સમતાપૂર્વક હર્ષ કે ખેદ ધારણ કર્યા સિવાય તે વસતિમાં २७. २३-७१. अक्कोसिज्ज परो भिवं, न तेसिं पडिसजले । सरिसो होइ बालाणं, तम्हा भिक्खू न संजले ॥२४॥ आक्रोशेत् परो भिक्षु, न तस्मै प्रतिसंज्वलेत् । सदृशो भवति बालानां, तस्माद् भिक्षुर्न संज्वलेत् ॥२४॥ અથ—જે કેઈ બીજે, સાધુનું ખરાબ વચનથી અપમાન કરે, તે સાધુ તેના ઉપર કોધવાળે તેના જે ન બને, કેમ કે તે અજ્ઞાની સરખે બને છે. તેથી ભિક્ષુ ललित न मने. २४-७२. सोच्चा णं फरूसा भासा, दारूणा गामकंटया । तुसिणीओ उवेहेज्जा, न ताओ मणसी करे ॥२५॥ श्रुत्वा खलु परुषा भाषाः, दारूणा प्रामकण्टकाः । तूष्णीकः उपेक्षेत, न ता मनसि कुर्यात् ॥२५॥ અથ—અત્યંત દુઃખકારી, મર્મવેધી કઠોર વચનેને સાંભળી, મુનિ મન ધારી તેની ઉપેક્ષા કરે તે વચનેને મનમાં અવકાશ ન આપે, અર્થાત્ તે બેલનાર પ્રત્યે દ્વેષ न ४२. (२५ ७३) हओ न संजले भिक्खु, मणंपि न पओसए । तितिक्ख परमं नच्चा, भिक्खुधम्म विचिंतए ॥२६॥ हतो न संज्वलेद् भिक्षुः, मनोऽपि न प्रदूषयेत । तितिक्षां परमां ज्ञात्वा, भिक्षुधर्म विचिन्तयेत् ॥२६॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ-લાકડી વિ.થી તાડિત થતાં ક્રોધથી ન ધમધમે, મનને શ્રેષવાળું ન કરે, ક્ષમાને ધર્મનું ઉત્કૃષ્ટ સાધન તરીકે જાણ ક્ષમામૂલક ભિક્ષુધર્મનું ચિંતન કરે (૨૬-૭) समणं संजय दंत, हणेज्जा कोवि कत्थई । नत्थि जीवस्म नासेत्ति, एवं पेहेज्ज संजए ॥२७॥ श्रमणं संयतं दान्त, हन्यात कोऽपि कुत्रचित् । नास्ति जीवस्य नाश इति, एवं प्रेक्षेन संयतः ॥२७॥ અર્થ-ઈન્દ્રિય-મને વિજેતા, તપસ્વી, સંયમીને જે કેઈ એક દુષ્ટ. કેઈ ગામ વિ.માં તાડન કરે, તે સાધુએ એવી ભાવના કરવી કે, “ચૈતન્યસ્વરૂપી આત્માને નાશ નથી, પરંતુ શરીરને જ નાશ થાય છે.” (૨૭-૭૫) સુધી વહુ મો નિશ્વ, સારસ મિવશુળો ! सव्यं से जाइ होइ, नत्यि किंचि अजाइ ॥२८॥ વહુ મો! નિ, ના મિશ્નો: | सर्व तस्य याचितं भवति, नास्ति किंचिद् अयाचितम् ।।२८।। અર્થ-હે જંબૂ ! ચક્કસ અનગારી ભિક્ષુને જીવે ત્યાં સુધી આહાર-ઉપકરણ વિ. સમસ્ત વસ્તુ યાચિત જ હોય છે. કઈ પણ ચીજ અયાચિત નથી હોતી. અતએ નિરુપકારી મુનિને વસ્તુની યાચના કરવી કઠિન હઈયાચના પણ એક પરીષહ છે. (૨૮-૭૬) गोअरग्गपविट्ठस्स, पाणी नो सुप्पसारए । सेओ अगारवासोत्ति, इइ भिक्खू न चितए ॥२९॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ ૩૩ गोचराग्रप्रविष्टस्य, पाणिः नो सुप्रसारकः । श्रेयान् अगारवासः इति, इति भिक्षने चिन्तयेत् ॥२९॥ અથ–ગોચરી હેરવા નીકળેલા મુનિએ “હું ગૃહસ્થી ઉપર કાંઈ ઉપકાર કરતો નથી, તે તેની આગળ હાથ કેવી રીતે પ્રસારું? એના કરતાં ગૃહસ્થાશ્રમ સ્વીકાર ઉચિત છે”- આ વિચાર નહીં કરે, કેમ કે ગૃહવાસ બહુ સાવદ્ય છે. એટલે ગૃહવાસ શ્રેયસ્કર કેવી રીતે ? (૨૯-૭૭) परेसु घासमेसेज्जा, भोयणे परिनिहिए । लद्धे पिंडे अलद्धे वा, नाणुतप्पेज पंडिए ॥३०॥ परेषु प्रासं एषयत् , भोजने परिनिष्ठिते । fણે વા, નાનુબેન સચતઃ રૂવા , અર્થભ્રમરની પદ્ધતિથી ભોજન વેલામાં આહારની ગવેષણ કરે. અનિષ્ટ કે સ્વલ્પ આહારને લાભ અથવા અપ્રાપ્તિ થતાં સાધુએ પશ્ચાત્તાપ ન કર. (૩૦-૭૮) अज्जेवाहं न लब्भामि, अवि लाभो सुवे सिआ । जो एवं पडिसंचिक्खे, अलाभो तं न तज्जए॥ ३१ ॥ अद्यवाहं न लभे, अपि लाभः श्वः स्यात । य एवं प्रतिसमीक्षते, अलाभस्तं न तर्जयेत् ।। ३१ ॥ અર્થ - ભલે આજે આહારને લાભ નથી થયે પણ આવતી કાલે થશે, આ પ્રમાણે જે વિચારે છે તેને અલાભ પરિષહ સંતાપિત કરતું નથી. (૩૧-૭૯) Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ नच्चा उप्पइय दुक्खं, वेयणाए दुहट्टिए । अदीणो ठावए पन्नं, पुट्ठो तत्थअहियासए ॥ ३२ ॥ ज्ञात्वा उत्पतितं दुःखं, वेदनया दुःखार्तितः । અદ્દીન: સ્થાપયેત પ્રજ્ઞાં, ન્રુટસ્તત્ર અધિસહેત ॥ ૨૨ ॥ અ-ઉત્પન્ન જવર વગેરે રાગવાળા, વેદનાથી પીડિત થવા છતાંય દીનતા વગરના બની, દુઃખના કારણે ચલિત થતી બુદ્ધિને સ્વકનું જ આ ફૂલ છે, એમ ચિંતવી સ્થિર બનાવે. આવી પ્રજ્ઞાની પ્રતિષ્ઠાવાળા રાગજન્ય દુઃખને સહન કરે. (૩૨-૮૦) तेगिच्छं नाभिनंदिज्जा, संचिक्खत्तगवेसए । एअ खु तस्स सामन्नं, जं न कुज्जा न कारए ॥ ३३ ॥ चिकित्सां नाभिनन्देत संतिष्ठेत आत्मगवेषकः । एतत् खु तस्य श्रामण्यं, यन्न कुर्यात् न कारयेत् ॥ ३३ ॥ ? અર્થ-જિનકલ્પિક મુનિની અપેક્ષાએ–ચારિત્ર રૂપ આત્માની, તેના વિરોધી-વિઘ્નાના રક્ષણુ દ્વારા ગવેષણા કરનાર રાગ પ્રતિકારરૂપ ચિકિત્સા ન કરે, કરાવે કે અનુમાદ, પરંતુ સમાધિપૂર્વક રહે. આ શ્રમણપણું તેને હાય છે. સ્થવીર-કલ્પિક મુનિએ તા પુષ્ટ આલંબનને ધ્યાનમાં રાખી જયણાથી ચિકિત્સા કરે, કરાવે પણ છે. (૩૩-૮૧) अचेलगस्स लहस्स, संजयस्स तवसिणो । तणेसु सयमाणस्स, होज्जा गायविराहणा ॥ ३४ ॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ अचेलकस्स रूक्षभ्य, संयतस्य तपस्विनः । तृणेषु शयानस्य, भवति गात्रविराधना ॥ ३४ ॥ અ-લુખા-કુશ શરીરવાળા તપસ્વી, દભ વગેરેમાં સુનાર કે બેસનાર, અચેલક સંયતને શરીરમાં તૃણુસ્પ જન્ય પીડાના સહન દ્વારા તૃણસ્પ પરીષહવિજય પ્રાપ્ત થાય છે. (૩૪–૮૨) ૩૫ आयवस्स निवारणं, अउला हवह वेयणा | एअं नच्चा न सेवंति, तंतुजं तणतज्जिआ ॥ ३५ ॥ आतपस्य निपातेन, अतुला भवति वेदना । एवं ज्ञात्वा न सेवन्ते, तन्तुजं तृणतर्जिताः ॥ ३५ ॥ અર્થ-ઘાસ-તડકાના પડવાથી માટી વેદના થાય તે પણ, કે ક્ષયના અર્થી, દ વગેરેથી પીડિત મુનિ, વસ્ર– કંબલને નહીં સ્વીકારી, આત્ત ધ્યાનને નહીં કરતાં તૃણસ્પશ પરિષહને જીતે છે. (૩૫-૮૩) किलिष्णगाए मेहावि, पंकेण व रएण वा । घिसु वा परितावेण, सायं नो परिदेवए ॥ ३६ ॥ क्लिन्नगात्रः मेधावी, पड्केन वा रजसा वा । શ્રીવ્સે વા પરિતાપેન, સાત નો ટ્રેવેત ॥ ૨૬ ॥ અ- સ્નાનના ત્યાગરૂપ મર્યાદાવાળા મુનિ, ગ્રીષ્મ વગેરેમાં તાપથી પરસેવા ને પરસેવાવી પલળેલા મેલથી વ્યાપ્ત શરીર બનવા છતાં, કેવી રીતે કે કયારે મેલ દૂર થવાથી સુખ થશે ’ એવા પ્રલાપ-વિલાપ ન કરે. (૩૬–૮૪) 6 Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે वेएज्ज निज्जरापेही, आरियं धम्मणुत्तरं । जाव सरिरमेओत्ति, जल्ल कारण धारए ॥ ३७॥ वेदयेत् निर्जरापेक्षी, आर्य धर्म अनुत्तरम् । यावत शरीरभेदः इति जल्लं कायेन धारयेत् ॥ ३७ ।। ' અર્થ- આત્યંતિક કર્મક્ષયને અભિલાષી, શુભ આ ચારમય સર્વોત્તમ શ્રુતચારિત્રરૂપ ધર્મને પામેલો મુનિ, દેહના અવસાન સુધી શરીર દ્વારા મેલને ધારી તેના परीषने ते. (३७-८५) अभिवायणमब्भुट्ठाण, सामी कुज्जा निमंतणं । जे ताई पडिसेवंति, न तेसि पिहए मुणी ॥ ३८ ॥ अभिवादनमभ्युत्थानं, स्वामी कुर्यात् निमन्त्रणम् । ये तानि प्रतिसेवन्ते, न तेभ्यः स्पृहयेत् मुनिः ।। ३८ ।। અથ– રાજા વગેરે વંદન-સ્તવન–અભ્યસ્થાન કે આહાર વગેરે માટેનું આમંત્રણ કરે. તે પણ મુનિ બીજાએની માફક અભિવાદન વગેરેની સ્પૃહા ન કરે, અર્થાત सा२ वोरेन। विया२ मनमा न अरे. (३८-८६) अणुकसाई अप्पिच्छे, अन्नाणेसि अलोलुए । रसेसु नाणुगिज्झिज्जा, नाणुतप्पेज्ज पण्णवं ॥३९॥ अणुकषायी अल्पेछः, अज्ञातैषी अलोलुपः । रसेषु नानुगृध्येत् , नानुतप्येत् प्रज्ञावान् ।। ३९ ॥ અથ–નમસ્કાર વગેરે નહીં કરનાર પ્રત્યે ક્રોધ ન કરે અથવા સત્કાર વગેરે થતાં અહંકારી ન બને, તેમજ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાયન-૨ તે માટે માયા કે તેમાં આસક્તિ ન કરે; ધપકરણની જ માત્ર ઈચ્છાવાળા, જાતિ વગેરેથી અજ્ઞાત બની આહા રના ગવેષક. રસના રસમાં લંપટતા વગરના બની, મધુર વગેરે રસાની આશા ન સેવે તથા વિવેકવાળી બુદ્ધિના ધણી બનેલે ખીજાએને સત્કારાતા જોઇ પશ્ચાત્તાપ ન કરે. (૩૯-૮૭) في से अणूणं मए पुव्वं, कम्माऽणाणफला कडा । जेणाहं नाभिजानामि, पुट्ठो केणई कण्हुई ॥ ४० ॥ अह पच्छा उइज्जंति, कम्माडणाणफला कडा । મસા િગળાળ, ા૨ા જન્મવિવનય ॥ ૪ ॥ अथ नूनं मया पूर्व, कर्माणि अज्ञानफलानि कृतानि । येनाहं नाभिजानामि, पृष्टः केनचित् कस्मिंश्चित् ॥ ४० ॥ अथ पश्चाद् उदन्ते, कर्माणि अज्ञानफलानि कृतानि । Ëમાધાનયાત્માનં, જ્ઞાસ્ત્રાર્મવિષાદમ્ ॥૪॥ યુગ્મમ્ ॥ અ -ચેાક્કસ મેં પહેલાં જ્ઞાનિને દા વગેરે કારણેાથી અજ્ઞાનફલક જ્ઞાનાવરણીય કર્મો કર્યા. છે, કે જેથી કાઈ એ મને જીવાદિ સુગમ વસ્તુના પ્રશ્ન કર્યાં હોવા છતાં હું જાણી જવાબ આપી શકતા નથી. બાંધેલાં જ્ઞાનાવરણીય કર્મો અબાધાકાલ પછી દ્રવ્ય વગેરે નિમિત્તથી ઉદયમાં આવે છે—અજ્ઞાનરૂપી ફુલ આપે છે, માટે તેના નાશ માટે પ્રયત્ન કરવા જોઇએ, ન કે વિષાદ. આ પ્રમાણે કર્મોના વિચિત્ર વિપાક જાણી આત્માને સ્વસ્થ કરા, મુંઝવણમાં ન Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સા સૂકા અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયાપશમથી ઉત્કૃષ્ટ જ્ઞાનસપત્તિમાં ગવ' ન કરી. (૪૦-૪૧) (૮૮-૮૯) निरहूगं मि विरओ, मेहुणाओ सुसंवुडो । जो सक्ख नाभिजाणामि, धम्मं कल्लाण पावगं ॥ ४२ ॥ निरर्थकं अहं विरतः, मैथुनात् सुसंवृत्तः । ચઃ સાક્ષાત્ નામિનાનામિ, ધર્મ યાનું પાપમ્ ।।૪।। અ-ફોગટ હું બ્રહ્મચારી, ઇન્દ્રિય-મનના સંવરવાળા બન્યા છું, કેમ કે હું સાક્ષાત્ રૂપે વસ્તુસ્વભાવ શુભઅશુભને જાણી શકતા નથી. આ પ્રમાણેના અજ્ઞાનતાગર્ભિત વિચાર ભિક્ષુ ન કરે. (૪૨-૯૦) तवोवहाणमादाय पडिमं पडिवज्जओ । एवं पि विहरओ मे, छउमं न नियट्टइ ||४३|| तपउपधानमादाय, प्रतिमां प्रतिपद्यमानस्य । મત્તિ વિદુતો મે, જીન્ન ન નિવર્તતે ॥ ૪રૂ ॥ ૩૮ અ - -ભદ્ર, મહાભદ્ર વગેરે તપ, આગમના આરાધનરૂપ આય'ખીલ વગેરે ઉપધાન આચરી, અભિગ્રહવિશેષરૂપ માસિકી વગેરે પ્રતિમાના સ્વીકાર કરનારને, વિશિષ્ટ ચર્ચાથી અપ્રતિમ ધરૂપે વિચરવા છતાં જ્ઞાનાવરણીય વગેરે ક દૂર ન થાય, તે પણ આ ‘કષ્ટક્રિયાથી શુ' ? ’ આવા સ’કલ્પ ન કરે. (૪૩–૯૧) नत्थि नृणं परे लोए, इड्ढी वा वि तवस्त्रिणो । अदुवा वंचिओहित्ति, इ भिक्खू न चितए ||४४ ॥ 糖 Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરીષહાધ્યયન-૨ ૩૯ नास्ति नूनं परो लोकः, ऋद्धिर्वाऽपि तपस्विनः । अथवा वचितोऽस्मीति, इति भिक्षुर्न चिन्तयेत् ॥ ४४ ॥ અર્થ– સ પરલોક નથી અથવા તપસ્વી એવા મને તપમાહાભ્યરૂપ ઋદ્ધિ નથી કે હું ભોગોથી ઠગાયે છું, એ સાધુ વિચાર ન કરે. (૪૪–૨) अभू जिणा अस्थि जिणा, अदुवा वि भविस्सइ ।। मुसं ते एव माहंसु, इइ भिक्खू न चिंतए ॥ ४५ ॥ अभूवन् जिनाः सन्ति जिनाः, अथवाऽपि भविष्यन्ति । मृषा ते एवमाहुः, इति भिक्षुर्न चिन्तयेत् ॥ ४५ ॥ અર્થ- કેવલીએ ભૂતકાલમાં થયા છે, વર્તમાનકાલમાં મહાવિદેહમાં છે અથવા ભવિષ્યકાલમાં ભરત વગેરેમાં થશે, એવું પણ તે યથાર્થવાદીઓ, પૂર્વોક્ત પ્રકારથી અસત્ય કહે છે, એવો વિચાર ભિક્ષુ ન કરે, કેમકે અનુમાન વગેરે પ્રમાણેથી સર્વજ્ઞની સિદ્ધિ સિદ્ધ છે. અથવા કેવલીઓએ જે પરલોક વગેરે કહ્યું છે, તે અસત્ય છે એ વિચાર ન કરે અર્થાત્ જિન કે જિનકથિત વસ્તુ વૈકાલિક સત્ય છે એમ વિચારે. (૪૫-૩) एए परीसहा सव्वे, कासवेणं पवेइआ । जे भिक्खू ण विहण्णेज्जा, पुट्ठो केणइ कण्हुइ ॥४६॥त्तिबेमि॥ एते परीषहाः सर्वे काश्यपेन प्रवेदिताः । यान भिक्षुर्न विहन्येत, स्पृष्टः केनाऽपि कस्मिंश्चित् ॥ ४६॥ રુતિ રવીકિ | Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉતરાયનાત્રસાથ અર્થ-આ પૂર્વોક્ત તમામ પરિષહે કાશ્યપગેત્રી ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કહેલ છે. જે આ પરિષહે જાણી, બાવીશમાંથી કઈ એક પરિષહથી બાધિત થયા છતાં, સાધુ ગમે તે દેશ-કાલમાં પરિષથી હારે નહી. પરંતુ તેઓને જીતે. આ પ્રમાણે હે જંબૂ ! હું કહું છું (૪૬-૯૪) છે બીજુ શ્રી પરીષહાધ્યયન સંપૂર્ણ છે Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુરંગીય અધ્યયન-૩ चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । माणुसत्तं सुइ सद्धा, संजमम्मि अ वीरिअं ॥ १ ॥ चत्वारि परमाङ्गानि, दुर्लभानि इह जन्तोः । માનુષä અતિઃ શ્રદ્ધા, રમે રે વીર્થમ્ ૨ | અથ– આ સંસારમાં પ્રાણીને, ધર્મને ચાર મુખ્ય કારણે જેમ કે ૧. મનુષ્ય જન્મ, ૨. ધર્મનું શ્રવણ, ૩. ધર્મ ની શ્રદ્ધા, ૪. સંયમના વિષે સામર્થ્ય દુર્લભ છે. (૧-૫) समावन्ना ण संसारे, नाणागुत्तासु जाइसु । कम्मा नाणाविहा कट्टु, पुढो विस्संभआ पया ॥२॥ समापन्नाः खलु संसारे, नानागोत्रासु जातिषु । कर्माणि नानाविधानि कृत्वा, पृथक् विश्वभृतः प्रजाः ॥२॥ - અર્થ–સંસારમાં નાનાવિધ નામવાળી ક્ષત્રિય વગેરે જાતિમાં જન્મેલ જનસમૂહ, નાનાવિધ કર્મો કરી-કર્મીધીન બની જુદા જુદા આકાશના પ્રત્યેક પ્રદેશમાં જન્માદિ દ્વારા ફરે છે. અર્થાત્ મનુષ્યજન્મ મેળવીને પણ પિતે કરેલ કર્મના પ્રભાવથી બીજી ગતિઓમાં ભટકનાર જનસમૂહને ફરીથી મનુષ્યજન્ય દુર્લભ બની જાય છે. (૨-૯૬) Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે एगया देवलोएसु, नरएसुवि एगया । एगया आसुरं कायं, अहाकम्मे हिं गच्छइ ॥३॥ एकदा देवलोकेषु, नरकेष्वपि एकदा । एकदा आसुरं काय, यथाकर्मभिः गच्छति ॥ ३ ॥ અર્થ–પુણ્યના ઉદયકાલે સૌધર્મ વગેરે દેવકોમાં, પાપના ઉદયના કાલમાં રતનપ્રભા વગેરે નરકમાં, કે વખત અસુરનિકામાં કર્મના અનુસારે અર્થાત્ દેવકાનુફૂલ સરાગ સંયમ, નરકગતિ–અનુકૂલ મહારંભ, અસુર નિકાયગતિ-અનુકૂલ બાલતપ વગેરે ક્રિયાઓના અનુસાર પ્રાણિઓ, તે તે ગતિમાં જાય છે. (૩-૯૭) एगया खत्तिओ होइ, तओ चंडाल बुक्कसो । तओ कीड पयंगो अ, तओ कुंथु पिवीलिआ ॥४॥ एकदा क्षत्रियो भवति, ततश्चण्डालः बुक्कसः । તતા વશરા પત્ત, તતઃ લુથુ પિટિશ છે ૪ . અથ–કદી છવ રાજા બને છે, ત્યારબાદ ચંડાલ, વર્ણનર સંકર રૂપે જન્મેલ થાય છે. કદી કીડે પતંગીયું બને છે. ત્યાંથી કદી કંથવા- કીડી રૂપે જન્મે છે. અર્થાત્ ક્રમસર સઘળી ઊંચ-નીચ સંકીર્ણ જાતિઓ તથા સકલ તિયચના ભેદે અહીં સમજવા. (૪–૯૮). एवमावट्टजोणीसु, पाणिणो कम्मकिविसा । न निविज्जति संसारे, सव्वठेसु व खत्तिआ ॥५॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુરંગીય અધ્યયન-૩ एवं आवर्तयोनिषु, प्राणिनः कर्मकिल्विषाः । न निर्विद्यन्ते संसारे, सर्वार्थेषु इव क्षत्रियाः ॥ ५ ॥ અજેમ સઘળા સુવણ વગેરે વૈભવેા રાજાઓને ભાગવવા છતાં કંટાળે ઉપજતા નથી, તેમ વિમલરૂપ ચારાશી લાખ જીવાયેાનિએમાં ફ઼િલ ૪ થી અધમ ખનેલા જીવાને વારંવાર ભટકવા છતાં, ‘આ કયારે છૂટકારો થશે' એવા ઉદ્વેગ જાગતા છે એટલે જ સ'સારકમના ક્ષય કરવા માટે જીવા ઉદ્યમ કરતા નથી. (૫–૯૯) સ સારભ્રમણથી નથી. ખરાખર कम्मसंगेहि संमूढा, दुक्ख बहुवेअणा | अमाणुसासु जोणीसु, विणिहम्मंति पाणिणो ॥ ६ ॥ જર્મેશનૈઃ સંમૂઢા, દુ:વિતા વઘુવેનાઃ । अमानुषीषु यानिषु विनिहन्यन्ते प्राणिनः ॥ ६ ॥ અ-ક્રમના સંબધેાથી અવિવેકી, દુ:ખવાળા ઘણી શારીરિક પીડાવાળા, નરક–તિય 'ય-આભિચાગિક વગેરે દેવ દુર્ગતિ સંબંધી ચેાનિઓમાં જીવા પડે છે, પરંતુ તેનાથી ઉગરી શકતા નહી. હાવાથી મનુષ્યજન્મ દુર્લભ છે. (૬-૧૦૦) कम्माणं तु पहाणाए, आणुपुत्रि कयाइ उ । जीवा सोहिमणुप्पत्ता, आययति मणुस्सयं ॥ ७ ॥ ૪૩ कर्मणां तु प्रहाण्या, आनुपूर्व्या कदाचित्तु । जीवाः शुद्धिमनुप्राप्ताः, आददते मनुष्यताम् ॥ ७ ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથનરકગતિ વગેરેમાં લઈ જનાર અનતાનુબંધી વગેરે કર્મોનો ક્રમથી નાશ થવાથી, કદાચિત ફિલષ્ટ કર્મોથી વિનાશ રૂપ શુદ્ધિને પામેલા જીવો મનુષ્યજન્મને પામે છે. (૭–૧૦૧) माणुस्स विग्गहं लर्बु, सुइ धम्मस्स दुल्लहा । जं सुच्चा पडिवज्जति, तवं खतिमहिंसयं ॥ ८ ॥ मानुष्यं विग्रहं लब्ध्वा, श्रुतिधर्मस्य दुर्लभा ।। यं श्रुत्वा प्रतिपद्यन्ते, तपः क्षान्तिं अहिंस्रताम् ॥ ८ ।। અર્થ–મનુષ્યના શરીરને મેળવવા છતાં આળસ વગેરે કારણોથી ધમનું શ્રવણ દુર્લભ છે. જે ધર્મને સાંભળી, ભવ્યો ત૫, કેધ વગેરે કષાયને વિજય, અહિંસા વગેરે વ્રતને પામે છે. (૮-૧૦૨) आहच्च सवणं लधु, सद्धा परमदुल्लहा । सोच्चा नेआउयं मग्गं, बहवे परिभस्सइ ॥ ९॥ कदाचित् श्रवणं लब्ध्वा, श्रद्धा परमदुर्लभा । કૃત્વા નૈચારિવં મા, વવ વરિષ્ટરૂતિ છે ? . અર્થ-કદાચ મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ થવા છતાં ધર્મરુચિરૂપ શ્રદ્ધા અત્યંત દુર્લભ છે, કેમ કે ન્યાયસંપન્ન. સમ્યગદર્શન વગેરે મોક્ષમાર્ગને સાંભળવા છતાં ઘણું છે મોક્ષમાર્ગથી પડી જાય છે. (૯-૧૦૩) सुई च लधुं सद च, वीरिअं पुण दुल्लहं । बहवे रोअमाणावि, नो य णं पडिवज्जए ॥१०॥ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શ્રી ચતુરગીય અધ્યયન-૩ श्रुतिं च लब्ध्वा श्रद्धां च, वीर्य पुनर्दुर्लभम् । बहवः रोचमाना अपि, नो एनं प्रतिपद्यन्ते ॥ १० ॥ અથ–મનુષ્યજન્મ, ધર્મ નું શ્રવણ ધર્મની શ્રદ્ધા થવા છતાં સંયમપાલનમાં વિર્ય વિશેષ દુર્લભ છે, કેમ કે ઘણું, ધર્મશ્રદ્ધાલુ હોવા છતાં ચારિત્રમેહનીય કર્મના ઉદયથી શ્રેણીક વગેરેની માફક સંયમને સ્વીકારી શક્તા નથી. (૧૦-૧૦૪) माणुसत्तम्मि आयाओ. जो धम्म सोच्च सद्दहे । तबस्सि वीरिअलर्छ, संवुडे णिधुणे रयं ॥ ११ ॥ मानुषत्वे आयतो, यो धर्म श्रुत्वा श्रद्धत्ते ।। તવરવી વીર્ય ઢરડ્યા, સંસ્કૃત નિર્ષનોતિ રજ્ઞા છે ?શા અર્થ–મનુષ્યના શરીરમાં આવેલો જે જીવ ધર્મ ઉદ્યમરૂપ વીર્ય મેળવી, આશ્રવારોને બંધ કરનારો, બંધાચેલ અને બંધાતા કમરૂપ રજને સાફ કરી મુક્તિકમલાને વરે છે. (૧૧-૧૦૫) सोही उज्जुयभृअस्स, धम्मो मुद्धस्स चिट्ठह । निव्वाण परमं जाइ, घयसित्तिव्य पावए ॥ १२ ॥ शुद्धिः ऋजुभूतस्य, धर्मः शुद्धस्य तिष्ठति । निर्वाणं परमं याति, घृतसिक्त इव पावकः ॥ १२ ॥ અર્થ–મનુષ્યજન્મ વિગેરે મેળવી મુક્તિ તરફ પ્રગતિ કરનાર સરલ આત્માને કષાયની કાલિમાના નાશરૂપ શુદ્ધિ હોય છે, શુદ્ધ ક્ષમાદિ ધર્મ નિશ્ચલરૂપે રહે છે. તે આત્મા Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસત્ર સાથે અહીં ઘીથી સીંચાયેલ અગ્નિની માફક તપસ્તેજથી જાજવલ્યમાન બનેલે, ઉત્કૃષ્ટ જીવન્મુક્તિરૂપ નિર્વાણને अनुमप ४रे छे. (१२-१०६) विगिंच कम्मुणो हेडं, जसं संचिणु खतिए । पाढवं सरीरं हिच्चा, उड़दं पक्कमइ दिसं ॥१३॥ विवेचय कर्मणः हेतु, यशः संचिनु क्षान्त्या । पार्थिव शरीरं हित्वा, ऊर्ध्वा प्रक्रामति दिशम् ॥ १३ ॥ અર્થ–હે શિષ્ય! મનુષ્યજન્મ વગેરેના રેકનાર કર્મના હેતુરૂપ મિથ્યાત્વ વગેરેને દૂર કરો ! તથા ક્ષમા વગેરેથી યશશ્કર સંયમ કે વિનયને પુષ્ટ કરે ! આમ કરવાથી પાર્થિવ-દારિક શરીર છોડી અપુનઃ આવૃત્તિરૂપે ઉર્વ. हिश-मोक्ष त२३ प्रस्थान ४२ छे. (१३-१०७) विसालिसेहिं सीलेहिं, जक्खा उत्तर- उत्तरा । महासुका व दिपंता, मन्नता अपुणच्चवं ॥ १४ ।। अप्पिया देवकामाणे, कामरूवविउविणो । उड्ढं कप्पेसु चिट्ठंति, पुव्वा वाससया बहु ॥१५॥युग्मम् विसदृशैः शीलः, यक्षाः उत्तरोत्तराः । महाशुक्लैव दीप्यमानाः, मन्यमाना अपुनश्च्यवम् ।। १४ ॥ अर्पिता देवकामेभ्यः, नामरूपविकुर्वाणाः । उर्ध्व कल्पेषु तिष्ठन्ति, पूर्वाणि वर्षशताति बहूनि ॥ १५ ॥ युग्मम् ॥ અર્થ–આગળ આગળ શ્રેણ, અત્યંત ઉજવલતાએ ચંદ્ર-સૂર્ય જેવા પ્રકાશતા, વિશિષ્ટ કામ વગેરેના પ્રાપ્તિજન્ય Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુરગીય અધ્યયન-૩ ४७ સુખ સાગરમાં ડુબેલા અને લાંબી સ્થિતિ હોઈ મનમાં તિર્યંચ આદિમાં ઉત્પત્તિના અભાવને માનતા, પૂર્વકૃત પુણ્ય જાણે, દિવ્ય અંગના સ્પર્શ વગેરે દેવભેગોને સમર્પિત કરેલા, ઈરછા પ્રમાણે રૂપ વગેરે કરવાની શક્તિવાળા દે, પિતપિતાના ચારિત્રમેહનીય કર્મક્ષપશમના અનુસાર અસમાન-ભિન્ન ભિન્ન વ્રત પાલનરૂપ વિશિષ્ટ અનુષ્ઠાન દ્વારા કમસર સીધર્મ વગેરે બાર દેવક, નવરૈવેયક, પાંચ અનુત્તર કલ્પમાં સ્વ-સ્વ આયુષ્યની સ્થિતિને અનુભવ કરે છે. (૧૪-૧૫) (૧૦૮-૧૦૯) तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खये चुया । उति माणुस जोणि, से दसंगेअभिजायइ ॥१६॥ तत्र स्थित्वा यथास्थानं, यक्षा आयुःक्षये च्युताः । उपयान्ति मानुषी योनि, स दशाङ्गोऽभिजायते ॥ १६ ॥ અર્થ-સૌધર્મ વગેરે દેવલોકમાં સ્વ-અનુષ્ઠાનના અનુસાર મળેલ ઈદ્ર વગેરે સ્થાનમાં રહી, દે આયુષ્યના ક્ષય બાદ ત્યાંથી ચ્યવીને મનુષ્યજન્મમાં આવે છે. ત્યાં અવશિષ્ટ પુણ્યના અનુસારે દશ જાતના ભેગના ઉપકરણે મેળવે છે. (૧૬-૧૧૦) खेत्तं वत्थु हिरणं च, पसवो दास-पोरुस । चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जइ ॥ १७ ॥ क्षेत्रं वास्तु हिरण्यं च, पशवो दासपौरुषेयं । चत्वारः कामस्कन्धाः , तत्र स उपपद्यते ॥ १७ ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા अर्थ- क्षेत्र, भानो, सोनुं वगेरे धातुयो, पशुभो, નાકરા, ચતુરંગી સેના તથા શબ્દ વગેરે મનેાહર કામભાગના હેતુરૂપ પુદ્દગલસમુદાય જે કુલમાં હોય તે કુલમાં દેવ उत्पन्न थाय छे. (१७-१११ ) ४८ मित्तवं नाइवं होइ, उच्चागोए य वण्णवं । अप्पायंके महापणे, अभिजाए जसो बले ।। १८ ।। मित्रवान् ज्ञातिमान् भवति, उच्चैर्गोत्रश्च वर्णवान् । अल्पातङ्क महाप्रज्ञः अभिजातः यशस्वी बली ॥ १८ ॥ अर्थ - मित्रवाणी, उस्वनवाणी પ્રશસ્ત શરીરની કાન્તિવાળા, નિરોગી, વાળા વિનીત, યશસ્વી અને ૧૦કા વાળા થાય છે આ પ્રમાણે દેવ, દશ जने छे. (१८-११२ ) या गोत्रवाणे, મહાન પ્રતિભાકરવામાં સામર્થ્ય અંગવાળા મનુષ્ય • भुच्चा माणुस्सए भोए, अप्पडिरुवे अहाउयं । पुत्रं विशुद्धसद्धम्मे, केवलं बोहिबुज्झिया ॥ १९ ॥ चउरंगं दुल्लहं णच्चा, संजमं पडिवज्जिया । तसा धुअम्मंसे, सिद्धे हवइ सासए ति बेमि ||२०|| युग्मम् भुक्त्वा मानुष्यकान् भोगान्, अप्रतिरूपः यथायुष्कम् । पूर्व विशुद्धसद्धर्मः, केवल बोधिं बुद्धवा ।। १९ ॥ चतुरङ्गं दुर्लभ ज्ञात्वा, संयमं प्रतिपद्य । तपसा धुतकर्माशः, सिद्धो भवति शाश्वतः इति ब्रवीमि ॥ २० ॥ युग्मम् ॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચતુરંગીય અધ્યયન-૩ ૪૯ અર્થ-આયુષ્ય પ્રમાણે મનુષ્યના અનુપમ–મને હર શબ્દ વગેરે ભાગો ભાગવીને, પૂર્વ જન્મમાં નિદાન વગેરે વગરના હાઇ સમ્યગ્ ધ વાળા, નિષ્કલંક જિનકથિતધર્મપ્રાપ્તિરૂપ માધિના અનુભવ કરીને, પૂર્વોક્ત મનુષ્યત્વ વગેરે ચાર અંગાને દુર્લભ જાણી, સસાવદ્ય વિરતિરૂપ સ યમ આચરી, બાહ્ય-અભ્યંતર તપથી સકલ કના અશાના ક્ષય કરી શાશ્વત સિદ્ધ મને છે. હે જમ્ ! આ પ્રમાણે હું કહું છું. (૧૯-૨૦) (૧૧૩-૧૧૪) । ત્રીનું શ્રી ચતુરગીય અધ્યયન સપૂણું ! Page #67 -------------------------------------------------------------------------- ________________ શા માદપ્રમાદાધ્યયન-૪ असंखययं जीविय मा पमायए, जरोवणी अस्स हु नत्थि ताणं। एवं विआणाहि जणे पमत्ते, किं नु विहिंसा अजया હિંતિ III असंस्कृतं जीवितं मा प्रमादीः, जरोपनीतस्य हु नास्ति प्राणम् । एतं विजानीहि जनाः प्रमत्ताः, किं नु विहिंस्रा अयताः ગ્રીષ્યત્તિ / ૨ / અર્થ-આ આયુષ્ય, સેંકડો પ્રયત્નોથી વધારી કે તૂટેલું તે સાંધી શકાતું નથી. તેથી ચાર અંગો મેળવ્યા પછી પ્રમાદ ન કરે ! જે પ્રમાદ કરશે તે ફરીથી ચાર અંગો દુર્લભ છે. વળી ઘરડાને ઘડપણ દૂર કરનાર શરણ નથી અથવા ઘરડો ધર્મ કરી શકતો નથી, માટે ઘડપણ આવ્યા પહેલાં ધર્મ કરવામાં પ્રમાદ ન કરે. પ્રમાદી, પાપસ્થાને સેવનારા, વિવિધ હિંસા કરનારા છે, દુખસ્થાન નરક વગેરેના મહેમાન બને છે. કેઈ તેઓને બચાવી શકતું નથી, માટે ધર્મમાં પ્રમાદ ન કરે. (૧-૧૧૫) जे पावकम्मे हि धणं मणूसा, समाययंति अमई गहाय । पहाय ते पासपयट्टिए नरे, वेशणुबद्धा नरयं उविति ॥२॥ ये पापकर्मभिः धनं मनुष्याः, समाददते अमति गृहीत्वा । प्रहाय ते पाशप्रवृत्ताः नराः, वैरान बद्धाः जर उपयान्ति ॥२ ।। Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-૪ ૫૧ અ—જે મનુષ્યા ધનની મહત્તાના નિર્ણય કરી પાપકમાં કરી ધન કમાય છે, તે શ્રીપાશમાં 'ધાયેલા પુરુષા ધનને છેાડી, વૈરની પરપરાવાળા રત્નપ્રભા વગેરે નરકના પ્રતિ પ્રસ્થાન કરે છે. (૨-૧૧૬) तेणे जहा संधिमुहे गहीए, स कम्मुणा किच्च पावकारी | एवं पया पेच्च इहं च लोए, कडाण कम्माण न मुक्ख अस्थि || ३ | " स्तेनो यथा सन्धिमुखे गृहीतः स्वकर्मणा कृत्यते पापकारी । एवं प्रजा प्रेत्य इह च लोके, कृतानां कर्मणां न मोक्षोऽस्ति || ३ || અર્થ-જેમ પાપ કરનાર ચાર, ખાતર પાડતાંચારી કરતાં પકડાઈ જતાં તેને પકડનારાઓ કાપી-મારી નાખે છે. તેમ જીવ, આ લેાક-પરલોકમાં પાતે કરેલ-કર્મ અને એ ક્રમે કરેલ વિવિધ બાધાએથી પીડાય છે; કેમ કે, કરેલા કર્મીને ભાગવ્યા સિવાય છુટકો નથી. (૩–૧૧૭) संसारमावण्ण परस्स अट्ठा, साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेअकाले, न बंधवा बंधवयं उर्विति ॥४ संसारमापन्नः परस्य अर्थाय साधारणं यच करोति कर्म । कर्मणस्ते तस्य तु वेदकाले, न बान्धवाः बान्धवतां उपयन्ति ॥४॥ અથ-ઊ'ચ-નીચ જીવાયેાનિમાં ભ્રમણુરૂપ સંસારને પામેલા જીવ, ‘પુત્ર, સ્ત્રી વગેરે ખીજાઓ માટે સ્વ-પર નિમિત્તે જે ખેતી વગેરે કર્મ કરે કના ઉદયકાલમાં સ્વજના બંધુતા ખતલાવતા અર્થાત્ તે કર્મા તા પેાતાને એકલાને જ ભાગવવાં પડે છે. (૪–૧૧૮) અથવા છે, પણ તે નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે वित्तेण ताण न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था । दीवप्पणढे व अणंतमोहे, णेआउयं दद्रुमदठुमेव ॥५।। वित्तेन त्राणं न लभते प्रमत्तः, अस्मिलोके अथवा परत्र । दीपप्रनष्ट इव अनन्तमोहः, नेयायिक दृष्ट्वा अदृष्ट्वैव ॥५॥ અથ–પ્રમાદમાં ફસેલા જીવને આ જન્મમાં કે પરભવમાં ધન, પોતે કરેલ કર્મોથી રક્ષણ આપતું નથી. જેમ દીવાના બૂઝાઈ જવાથી જોયેલી વસ્તુ નહીં જોયેલી જ બની જાય છે, તેમ મિથ્યાજ્ઞાનરૂપ કે દ્રવ્યાદિ–મોહરૂપ અનંતમોહવાળે, સમ્યગદર્શનાદિરૂપ મેક્ષમાર્ગ મેળવનાર છતાં નહીં મેળવનારે જ બની જાય છે. અર્થાત ફક્ત ધન સ્વરક્ષક નથી બનતું; એટલું જ નહીં પણ મુશ્કેલીથી મેળવેલ રક્ષણ હેતુ સમ્યગદર્શન વગેરેને પણ વિનાશ કરે છે. (૫-૧૧૯) सुत्तेसु यावी पडिबुद्धजीवी, न वीससे पंडिए आसुपन्ने । घोरा मुहुत्ता अबलं शरीरं, भारंडपक्खीव चरेऽपमत्तो ॥६॥ सुप्तेषु चापि प्रतिबुद्धजीवी, न विश्वसेत् पण्डित आशुप्रज्ञः । घोरा मुहूर्ता अबलं शरीरं, भारण्डपक्षीव चरेदप्रमत्तः ।।६।। અર્થ–ઘણા લેકે દ્રવ્યભાવથી સુષુપ્ત છતાં, વિવેકી જીવ ત્યાં સુધી દ્રવ્યભાવથી જાગૃતિવાળો રહે છે કેમુહૂર્ત, દિવસ વગેરે કાલવિશેષે નિરંતર પણ પ્રાણપહારી હોઈ ભયંકર છે. વળી મૃત્યુદયી મુહૂર્ત વગેરેને દૂર કરવાને કે સહવાને શરીર અસમર્થ છે. માટે શીધ્ર પ્રજ્ઞાવાળા પંડિતે, Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રમાદા પ્રમાદાધ્યયન-૪ ૫૩ “બહુજનના આદરભાવને પામેલા પ્રમાદ અનર્થકારી નથી.” -એમ માની પ્રમાદેમાં વિશ્વાસ ન રાખવું જોઈએ. માટે જ ભારંડપંખીની માફક અપ્રમત્ત બની વિચરવું જોઈએ. (૬-૧૨૦) चरे पयाई परिसंकमाणो, जं किंचि पास इह मन्नमाणो । लाभतरे जीविय बृहइत्ता, पच्छा परिन्नाय मलावधंसी ॥७॥ चरेत् पदानि परिशङ्कमानः, यत् किंचित् पाशं इह मन्यमानः लाभान्तरे जीवितं वृहयित्वा, पश्चात परिज्ञाय मलापध्वंसि ॥७॥ અર્થ–જે કાંઈ દુર્ગાન વગેરે પ્રમાદસ્થાનને પાશની માફક બંધ હેતુરૂપે માનતા, સંયમની વિરાધના ન થાય એ રીતે મુનિએ ચાલવું જોઈએ. સમ્યગદર્શન વગેરે ગુણેના લાભ સુધી જીવનનું રક્ષણ-સંવર્ધન કરી, હવે વિશિષ્ટ ગુણ નિર્જરા, ધર્મધ્યાન વગેરે લાભ કે અશક્ય છે, એમ જાણી ભક્ત પ્રત્યાખ્યાનપૂર્વક સર્વથા જીવનનિરપેક્ષ થઈ કમલને નાશ કરનાર થવું જોઈએ. (૭-૧૨૧) छंदं निरोहेण उवेइ मोक्ख, आसे जहा सिक्खिअवम्मधारी। पुवाई वासाई चरऽपमत्तो,तम्हा मुणी खिप्पमुवेइ मोक्खा॥८॥ छन्दोनिरोधेन उपैति मोक्ष, अश्वो यथा शिक्षितवर्मधारी । पूर्वाणि वर्षाणि चरेदप्रमत्तः, तस्माद् मुनिः क्षिप्रमुपैति मोक्षम् ॥८॥ અર્થ–જેમ ઘેડ કેળવાયેલે કવચધારી વિજેતા બને છે, તેમ મુનિ ગુરુપાતંત્ર્ય સ્વીકારી, નિરાગ્રહી બની નિષ્કથાયી સંપૂર્ણ સંયમધારી હોઈમેક્ષ પામે છે. તેથી સ્વચ્છંદતા છેડી પ્રમાદ વગરના આચરણથી મુનિ મુક્તિને મેળવે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા વાસ્તે હું મુનિ ! પૂ વર્યાં સુધી પણ અપ્રમત્ત બની વિચરજે (૮–૧૨૨) स पुच्वमेवं न लभेज्ज पच्छा, एसोवमा सासयवाइआणं । विसीअड़ सीढिले आउअम्मि, कालोवणीए सरीरस्स भए || ९ || स पूर्वमेवं न लभेत पश्चात् एषोपमा शाश्वतवादिनाम् । विषीदति शिथिले आयुपि, कालोपनीते शरीरस्य भेदे ॥ ९ ॥ અથ—જે પહે૯થી જ અપ્રમત્ત ન હોય તે અંત્યકાલે પણ પૂર્વની જેમ અપ્રમદને ન પામી શકે. ‘અમે પછીથી ધર્મ કરીશું.’--આવી ધારણા, કદાચ નિરુપક્રમ આયુબ્યવાળા હાઇ પાતાને શાશ્વત તરીકે માન્યતાવાળાઓને ચુક્ત થાય, પણ પાણીના પરપાટા જેવા આયુષ્યવાળાએ તે ઉત્તરકાલમાં ખેદ પામે છે. આત્મપ્રદેશાને છેડનાર, આયુષ્ય થાય કે મૃત્યુના આવ્યા પહેલાં, શરીરથી છૂટા થતાં પહેલાં આત્માએ પ્રમાદના પરિહાર કરવા જોઇએ. (૯-૧૨૩) खिष्पं न सकइ विवेगमेउ, तम्हा समुट्ठाय पहाय कामे । समेच्च लोग समया महेसी, अप्पाणरक्खी व चरsप्पमत्तो 112011 क्षिप्रं न शक्नोति विवेकमेतुं, तस्मात् समुत्थाय ग्रहाय कामान् । समेत्य लोकं समतया महर्षिः, आत्मरक्षीव चराप्रमत्तः ||१०|| અ—નકાલ સ સંગત્યાગ કે કષાયત્યાગરૂપ વિવેક પામી શકતા નથી, માટે ‘હું પછીથી ધર્મી કરીશ. ' –આવા આલસના ત્યાગપૂર્વક ઉદ્યમ કરી, કામલેાગેાને છેાડી, પ્રાણીસમૂહપ લેાકના તરફ સમષ્ટિ રાખી, મેાક્ષાભિલાષી " Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૫ કુમુદું દિલ અ દ્વિઘાત કરે છે શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-૪ બની કુગતિગમન વગેરેથી આત્માને બચાવી, અપ્રમત્તપણે પ્રગતિ સાધવી જોઈએ (૧૦-૧૨૪). मुहं मुहं मोहगुणे जयंतं, अणेगरुवा समण चरंत । फासा फुसन्ती असमंजसं च, न तेसु मिक्खु मणसा પડશે ? मुहुमुहुः मोहगुणान् जयन्तं, अनेकरूपाः श्रमणं चरन्तम् । स्पर्शाः स्पृशन्ति असमंजसं च, ___ न तेषु भिक्षुर्मनसा प्रद्विष्यात् ॥११॥ અર્થ-વારંવાર મેહક શબ્દ વગેરેને જીતનાર સંયમમાર્ગમાં વિચરનાર મુનિ, વિવિધ પ્રકારવાળા પ્રતિફૂલ શબ્દ વગેરે વિષયેની ઉપસ્થિતિમાં મનથી પણ દ્વેષ ન કરે અર્થાત્ જેમ અનુકૂલ વિષમાં રાગ ન કરે તેમ અનિષ્ટ વિષયે માં શ્રેષ ન કરે. (૧૧-૧૨૫) मंदा य फासा वहुलोहणिज्जा, तहप्पगारेसु मणं न कुज्जा रक्खिज्ज कोहं विणइज्ज माणं, मायं न सेवेज्ज पयहिज्ज लोहं ॥१२॥ मन्दाश्च स्पर्शा बहुलोभनीयाः, तथाप्रकारेषु मनो न कुर्यात् । रक्षेत् क्रोधं विनयेत् मानं, ____ मायां न सेवेत प्रजह्यात् लोभम् ॥१२॥ અર્થ-વિવેકીને અવિવેકી બનાવનાર, ચિત્તાકર્ષક કેમલ સ્પર્શ–મધુર રસ વગેરેમાં મુનિ મન મૂકે નહીં? તથા કેધને વારે, અહંકારને દૂર કરે, માયા ન સેવે અને આસક્તિને છેડે. (૧૨-૧૨૬) Page #73 -------------------------------------------------------------------------- ________________ પ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા जे संख्या तुच्छ परप्पवाइ, ते पिज्जदोसाणुगया परज्झा । एए उहम्मेति दुर्गुछमाणो, कंखे गुणे जाव सरीरभेओ ति बेमि ॥ १३ ॥ ये संस्कृताः तुच्छाः परप्रवादिनः, ते प्रेमद्वेषानुगता परवशाः । एते अधर्मा इति जुगुप्समानः, काक्षेद् गुणान् यावत् शरीरभेदः इति ब्रवीमि ॥१३॥ અ−જે બાહ્ય શુદ્ધિવાળાઓ, તત્ત્વને નહીં જાણુનારા અને યથેચ્છ ખેલનારા હાઇ તુચ્છ પરતીથિકા છે, તે અન’તાનુખ'ધી રાગ-દ્વેષવાળા જાણવા. આ તથાવિધ રાગદ્વેષવાળા, અધર્મના હેતુ હોઈ અધમ છે એમ તેના સ્વરૂપને સમજી, તેએની નિંદાના પરિહારપૂર્વક, મરણુ સુધી, જિન-આગમમાં કહેલ જ્ઞાન-દન-ચારિત્ર વગેરે ગુણાની અભિલાષા સુતિ કરે. આ પ્રમાણે હે જમ્મૂ ! હું કહું છું. (૧૩–૧૨૭) ૫ ચેાથુ' શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન સપૂર્ણ !! Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકમમરણુયાધ્યયન-૫ अण्णवंसि महोहंसि, एगे तिण्णे दुरुत्तरे । तत्थ एगे महापन्ने, इमं पण्हमुदाहरे ॥१॥ अर्णवे महोघे, एकस्तीर्णः दुरुत्तरे । तत्र एको महाप्रज्ञः, इमं प्रश्नम् उदाहरत् ॥ १ ॥ અર્થ-જન્મપરંપરાના પ્રવાહવાળા, દુઃખે ઉતરી શકાય-દુસ્તર, સમુદ્ર જેવા અપાર સંસારમાં રાગ વગેરે રહિત એકલે કાંઠે આવી પહોંચેલ થાય છે. અજોડ પરઐશ્વર્યવાળા-કેવલજ્ઞાનવાળા પરમાત્માએ એકલાએ, દુરુત્તર સંસારમાં, વિશિષ્ટ સભામાં, આ હવે પછી કહેવાતા પૂછવા ગ્ય વિષયના પ્રશ્નનું સમાધાન કરેલ છે. (૧-૧૨૮) संतिमे य दुवे ठाणा, अक्खाया मरणतिया । જામના , રામમાં તહાં | ૨ | स्तः इमे च द्वे स्थाने, आख्याते मारणान्तिके । अकाममरणं चैव, सकाममरणं तथा ॥ २ ॥ અર્થ-મરણ સમયે થયેલ (મારણાંતિક) આ બે સ્થાને ભગવંતે એ કહેલ છે. (૧) અકામમરણ, (૨) સકામમરણ. (૨-૧૨૯) बालाणं अकामं तु, मरणं असई भवे । पंडियाणं सकामं तु, उकोसेण सई भवे ॥३॥ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા बालानां अकामं तु, मरणं असकृद् भवेत् । पण्डितानां सकामं तु, उत्कर्षेण सकृद् भवेत् ॥ ३ ॥ અર્થ-સત્–અસત્ વિવેક વગરના ખાલ જીવાને અકામમરણુ વાર વાર થાય છે. પ`ડિત-ચારિત્રવ‘તાને સકામમરણુ હાય છે. ઉત્કૃષ્ટ રીતે કેવલીને સકામમરણ એક વાર અને જવન્ય અપેક્ષાએ બાકીના ચારિત્રવાને સાત કે આઠ વાર હાય છે. (૩-૧૩૦) તસ્થિમં વઢમ ઢાળ, મઢાવીરે ફેશિય કામળિઢે નાવાલે, મિસારૂં વર્ફે ॥ ૪ ॥ तत्रेदं प्रथमं स्थानं, महावीरेण देशितम् । कामगृद्धो यथा बालः भृशं क्रूराणि करोति ॥ ४ ॥ ૫૮ અર્થ-ત્યાં મરણના બે સ્થાના પૈકી આ કહેવાતુ પહેલું સ્થાન, 'ચરમ તીર્થ"કર શ્રી મહાવીર પ્રભુએ કહ્યુ છે કે ઈચ્છાવાળા કે વિષયાસક્ત અવિવેકી ખાલ જીવ, અત્ય'ત જીવહિંસા વગેરે ક્રૂર કર્યાં, શરીરાદિની શક્તિ હાય તા શક્તિથી કરે છે, અશક્તિ હાય તા મનથી પણ તંદુલમસ્ત્યની માફ્ક કરે છે. તે ક્રૂર કર્યાં કરી મરવાની ઇચ્છા વગર જ મરે છે. (૪–૧૩૧) जे गिद्धे कामभोसु, एगे कूडाय गच्छइ । ન મેવિટ્ટે પરે હોઇ, નવુટ્ઠિા મા ર॥ ॥ यो गृद्धः कामभोगेषु एकः कूटाय गच्छति । ન મા દટઃ પો છો, ચવુર્દષ્ટા ચ રતિઃ ॥ ૧ ॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણીયાધ્યયન-૫ ૫૯ અર્થ–જે કામગમાં લંપટ કેઈ અત્યંત કર કર્મો કરનાર, અસત્ય ભાષણ વગેરે ભાવ-બંધનમાં આવેલ બેલે છે કે-“ ગત-રમગામી જન્મરૂપ પરલોક મેં જોયે નથી, વિષયેની આનંદકારી મોજ નજરે જોયેલ છે. તે જોયેલાને ત્યાગ અને નહીં જોયેલાની યાચના કરી મારી જાતને કેમ ઠગું ?(પ-૧૩૨) हत्थागया इमे कामा, कालिया जे अणागया । को जाणइ परे लोए, अस्थि वा नत्थि वा पुणो ॥६॥ हस्तागता इमे कामाः, कालिका ये अनागताः । को जानाति परो लोकः, अस्ति वा नास्ति वा पुनः ॥६॥ અર્થ – આ પ્રત્યક્ષરૂપે અનુભવાતા સ્વાધીન હસ્તગત થયેલ કામગો છે, પરંતુ ભવિષ્યમાં થનાર કામગ અનિશ્ચિત લાભવાળા છે. કેણ જાણે પરલેક છે કે નહિ? અર્થાત્ સંદેહવાળે પરલેક, હોવા છતાં કે પ્રત્યક્ષ કામગોને છેડી ભવિષ્યના કામો માટે પ્રયત્ન કરે ? આ અકામમરણવાળા બાલ જીવોને અભિપ્રાય હોય છે. (૬-૧૩૩) जणेण सद्धि होक्खामि, इइ बाले पगभई । कामभोगाणुराएणं, केसं संपडिवज्जई ॥ ७॥ जनेन सार्ध भविष्यामि, इति बालः प्रगल्भते । कामभोगानुरागेण, क्लेशं संप्रतिपद्यते ॥ ७ ॥ અથ– “ઘણું લેકે ભેગાસક્ત છે તે હું પણ તે Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે જ રસ્તે ચાલીશ.”—આવા અભિપ્રાયવાળે બાલ જીવ આવી ધીઠાઈ ધારણ કરે છે. અસત્ય બેલી સ્વયં નષ્ટ થયેલ, બીજાઓને નાશ કરનાર, કામગના પ્રચંડ અનુરાગથી આલેક-પરલોકમાં અનંત દુઓને પામે છે. (૭-૧૩૪) तओ से दंड समारभइ, तसेसु थावरेसु य । अट्ठाए य अणट्टाए, भूयग्गामं विहिंसई ॥८॥ ततः स दण्डं समारभते, त्रसेषु स्थावरेषु च । अर्थाय च अनर्थाय, भूतग्रामं विहिनस्ति ॥ ८ ॥ અર્થ–તે બાલ જીવ, કામભેગના તીવ્ર અનુરાગથી ધીઠે બનેલે, બેઈન્દ્રિય વગેરે ત્રસ જીવે, પૃથ્વી વગેરે સ્થાવર જીવો પ્રત્યે સાર્થક-નિરર્થક મન-વચન-કાયાથી દુઃખદાયી અશુભ પ્રયોગ કરે છે; એટલું જ નહીં પરંતુ પ્રાણી સમુદાયની અનેક પ્રકારે હિંસા કરે છે. (૮-૧૩૫) हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे । मुंजमाणे सुरं मंसं, सेयमेयंति मन्नइ ॥९॥ हिंस्रः बालो मृषावादी, मायावी पिशुनः शठः । भुञ्जानः सुरां मांस श्रेयः, एतदिति मयन्ते ॥९॥ અર્થ-વળી આ બાલ જીવ હિંસક, મૂર્ખ, અસત્યવાદી, કપટી, બીજાના દોષને પ્રગટ કરનાર, વેષપલ્ટ કરી પિતાને જુદા સ્વરૂપમાં દર્શાવનાર, દારૂડી અને માંસજી બની પાછે માને છે કે – “હું બહુ સારું કરી રહ્યો છું. - તેવું બેલે છે. (૯-૧૩૬) Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણીયાઘ્યયન-પ कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थि । दुहओ मलं संचिण, सिसुणागुन्त्र मट्टियं ॥ कायेन वचसा मत्तो, वित्ते गृद्धश्च स्त्रीषु । द्विधा मलं सचिनेति, शिशुनाग इव मृत्तिकाम् ॥ १० ॥ १० ॥ તતઃ પ્રુથ્ર: આસન, છાન: પતિવ્યતે 1 प्रभीतः परलोकस्य, कर्मानुप्रेक्षी आत्मनः ॥११॥ અથ-મન-વચન-કાયાથી મદોન્મત્ત, ધન તેમજ સ્રીજનમાં આસક્ત ખની તીવ્ર રાગ-દ્વેષથી આઠ પ્રકારના ચીકણાં ક્રમ ખાંધે છે. જે શિશુનાગ માટીને ખાય છે એટલે અંદર માટીથી અને ચીકણુ શરીર હાવાથી મહારથી પણ માટીથી રગદોળાયેલ હાય છે તથા તેના ઉપર સૂર્યના કિરણા પડવાથી માટી સુકાતાં આ જન્મમાં દુઃખી થાય છે. તેમ બાલજીવ ચીકણાં કર્મ બાંધી અંતે દુઃખી થાય છે. (૧૦–૧૩૭) तओ पुट्ठो आयंकेणं, गिलाणो परितप्पई । पभीओ परलोगस्स, कम्माणुप्पेही अप्पणो ॥ ११ ॥ ૬૧ માલ અથ-પાપકર્મોના સચય કર્યો માદ જ્યારે જીવ, જીવલેણ શૂલ, વિસૂચિકા વગેરે રાગથી ઘેરાયેàા, માંદા પડેલા ખેદ કરે છે. પેાતે કરેલી હિંસા વગેરે ચેષ્ટાને વિચાર કરતાં પરલેાકથી અત્યત ડરેલા પસ્તાવા કરે છે કે-“મે' જરાય પણ શુભકાર્ય નથી કર્યું, હુંમેશાં પેાતાને અમર માની કુચેષ્ટા કરવામાં ખાકી નથી રાખ્યુ', Page #79 -------------------------------------------------------------------------- ________________ કર શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા હવે પરલેાકમાં મૃત્યુ બાદ કુકર્મોનું પરિણામ ભાગવવુ જ પડશે.” (૧૧-૧૩૮) सुया मे नरए ठाणा, असीलाणं च जा गई । વાહા” માળ, વાજા નથ મેથળા ॥ ૨॥ श्रुतानि मे नरके स्थानानि, अशीलानां च या गतिः । बालानां क्रूरकर्मणां प्रगाढाः यत्र वेदनाः ॥ १२ ॥ " અ-મે* નરકમાં કુંભી, વૈતરણી વગેરે સ્થાના સાંભળ્યાં છે; વળી દુરાચારી જીવાની નરક વગેરે ગતિ થાય છે એ પણ સાંભળ્યુ છે; તથા જે નરકાદિ ગતિમાં કુર કર્મવાળા અજ્ઞાની જીવાને ઉત્કૃષ્ટ શીત-ઉષ્ણુ વગેરે વેદનાઓ થાય છે એ પણ સાંભળ્યુ છે. તથાવિધ ક્રિયા વાળા મારી તેવી જ ગતિ થશે એમ પરિતાપ કરે છે. (૧૨-૧૩૯) તત્ત્વોષવાય ઝાળ, નન્હા મે તમનુસ્મુથ । अहाकम्मेहिं गच्छन्तो, सो पच्छा परितप्पइ ॥ १३ ॥ aaौपपातिकं स्थानं यथा मे तदनुश्रुतम् । यथाकर्मभिर्गच्छन् स पश्चात् परितप्यते ॥ १३ ॥ અથ-તે નરકામાં ઔપપાતિક જન્મ હેાવાથી અંતર્મુહૂર્તો પછી તરત જ મહાવેદનાના ઉદય ચાલુ થાય છે. અવિરત વેદના પલ્યાપમ-સાગરોપમ કે જેટલું આયુષ્ય હાય તેના છેડા સુધી રહે છે, અહીં અકાલમૃત્યુ નથી. આવું આવું ગુરુ પાસેથી સાંભળેલું વિચારતા તે ખાલ જી, કર્મીના અનુસારે તે પ્રકારના સ્થાનમાં જતા પસ્તાવા કરે Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણીયાધ્યયન-૫ છે કે- “દુષ્ટકર્મકારી મને ધિક્કાર છે ! હવે હું કમનશીબ શું કરું? (૧૩-૧૪૦) जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं । विसमं मग्गभोइण्णो, अक्खे भग्गंमि सोयइ ॥१४॥ एवं धम्मं विउक्कम्म, अहम्म पडिवज्जिया । बाले मच्चुमुहं पत्ते, अक्खे भग्गे व सोयइ ॥ १५॥ युग्मम् ॥ यथा शाकटिको जानन् , समं हित्वा महापथम् । विषमं मार्गमवतीर्णः, अक्षे भग्ने शोचति ॥ १४ ॥ एवं धर्म व्युत्क्रम्य, अधर्म प्रतिपद्य । बालः मृत्युमुखं प्राप्तः, अक्षे भग्न इव शोचति ।। १५ ।। युग्मम् ॥ અર્થ–જેમ ગાડાવાળો, કાંકરા વગેરે વગરના સમમાર્ગને જાણવા છતાં રાજમાર્ગને છેડી, ખાડા-ટેકરાવાળા વિષમ માળે જાય છે. તે ખાડા વગેરેમાં પડવાને કારણે ધરી તૂટી જતાં શેક કરે છે કે-“મને ધિક્કાર છે, કેમ કે જાણીને હું કષ્ટ પામે છું” તેમ ગાડા હાંકનારની માફક સદાચારરૂપ ધર્મનું ઉલ્લંઘન કરી હિંસા વગેરે અધર્મને સ્વીકારી બાલ જીવ, મૃત્યુમુખમાં આવેલે આયુની ધરી તૂટી જતાં ગાડાવાળાની માફક પસ્તા કરે છે કે હા મેં શું કર્યું ?” (૧૪+૧૫, ૧૪૦+૧૪૧) तओ से मरणंतम्मि, बाले संतस्सई भया । अकाममरणं मरइ, घुत्ते वा कलिणा जिए ॥ १६ ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસત્ર સાથે ततः स मरणान्ते, बालः संत्रस्यति भयात् । अकाममरणेन म्रियते, धूर्त इव कलिना जितः ॥ १६ ॥ અર્થ—અસાધ્ય રોગની ઉત્પતિમાં પસ્તાવા બાદ મરણને છેડે ઉપસ્થિત થતાં બાલ જીવ, નરકગતિમાં જવાના ભયથી ડરે છે. (૧૬-૧૪૨) एयं अकाममरणं, बालाणं तु पवेइयं ।। एत्तो सकाममरणं, पंडिआणं सुणेह मे ॥ १७॥ एतद् अकाममरणं, बालानां तु प्रवेदितम् । इतः सकाममरणं, पंडितानां शृणुत मे ॥ १७ ॥ અથ–આ અકામમરણ બાલ ને હૈય છે, એમ શ્રી તીર્થકર વગેરે ભગવંતે એ કહેલ છે. હવે પછી પંડિતેને સકામમરણ હોય છે, આ વિષયને મારી પાસેથી તમે સાંભળે. (૧૭–૧૪૩) मरणं पि सपुण्णाण, जहा मे तमणुस्सयं । विप्पसण्ण-मणाघाय, संजयाण बुसीमओ ॥ १८ ॥ मरणमपि सपुण्यानां, यथा मे यदनुश्रुतम् । विप्रसन्नमनाघातं, संयतानां वश्यवताम् ॥ १८ ॥ ' અર્થ–પુણ્યશાલી, ચારિત્રધારી અને ઇન્દ્રિયવિજેતા જેનું મરણ પણ જે પૂર્વોક્ત પંડિતમરણ છે, તે વિવિધ ભાવના વગેરે પ્રકારેથી પ્રસન્ન ચિત્ત સંબંધી મરણ પણ વિપ્રસન્ન તથા વિશિષ્ટ યતના હેવાથી પર પ્રાણીઓને પીડા નહીં હોવાથી તથા વિધિપૂર્વક શરીરની Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણીયાધ્યયન-પ ૬૫ સંલેખના કરેલ હેઈ આત્માને આઘાત નહીં હોવાથી આઘાત વગરનું હોય છે. (૧૮–૧૪૪) ण इमं सम्वेसु भिक्खुसु, न इमं सव्वेसु गारिसु । नाणासीला अगारत्था, विसमसीला य भिक्खुणो ॥१९॥ नेदं सर्वेषु भिक्षुषु, नेदं सर्वेषु अगारिषु । नानाशीला अगारस्थाः, विषमशीलाश्च भिक्षवः ॥ १९ ॥ અથ–આ પંડિતમરણ, સમસ્ત સાધુઓમાં કે સમસ્ત ગૃહસ્થોમાં સંભવતું નથી, પરંતુ કેટલાક પુણ્યશાલી ભાવસાધુઓ તથા સર્વવિરતિના પરિણામવાળા ગૃહસ્થાને સંભવે છે. અર્થાત્ અનેક પ્રકારના ભાંગાવાળી દેશવિરતિ હેવાથી નાનાશીલ ગૃહસ્થો કહેવાય છે અને નિદાન વગરના, પૂર્ણ શુદ્ધ ચારિત્રવાળા સર્વ સાધુઓ નથી હતા એટલે વિષમ આચારવાળા સાધુઓ હોય છે, એથી તમામનું એક સરખું મરણ નથી કહેવાતું. (૧૮-૧૪૫) संति एगेहिं भिक्खूहि, गारत्था संजमुत्तरा । गारत्थेहि अ सव्वेहि, साहवो संजमुत्तरा ॥ २० ॥ પત્તિ વ્યઃ સારા સંચોરાર અ ગ્ર સર્વેદ, સાધવ સંયમનોત્તર | ૨૦ | અર્થકુતીર્થિક ભિક્ષુઓ કરતાં સમ્યગદર્શનવાળા દેશવિરતિધર ગૃહ પ્રધાન છે. સઘળાય સમ્યગદષ્ટિ દેશવિરતિધર કરતાં સંપૂર્ણ સંયમવાળા સાધુઓ ઉત્તમ છે. (૨૦–૧૪૬) Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર સા '', चीराजिणं नगिणिणं, जडी संघाडी मुंडिणं । एयाई विन ताइंति, दुस्सीलं परियागयं ॥ २१ ॥ चीराजिनं नान्यं, जटित्वं संघाटी मुण्डत्वम् । સામ્યવિ ન ત્રાયતે, દુઃશીલ્ડ' પદ્માવતમ્ ॥ ૨ ॥ અથ-વસ્રો, મૃગ વગેરેના ચ, નગ્નપણું, જટાધારીપણું, કંથા, મુ`ડન કરાવવુ વગેરે પાતપેાતાની પ્રક્રિયા પ્રમાણે કલ્પેલા ભિક્ષુના વેષા, ભિક્ષુપણાના પર્યાયને પામેલ દુષ્ટ આચારવાળાને નરક વગેરે દુર્ગતિથી બચાવી શકતા નથી. (૨૨-૧૪૭) દ पिंडोलएव्व दुस्सीले, नरगाओ न मुच्चई | मिखाए वा गिहत्थे वा, सुव्वए कम्मई दिवं ॥ २२ ॥ पिण्डावलगो वा दुःशीलः, नरकात् न मुच्यते । भिक्षादो वा गृहस्थो वा, सुव्रतः क्रामति दिवम् ॥ २२ ॥ અથ-ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનાર પશુ દુષ્ટ આચરણવાળા નરકગમનથી ખચી શકતા નથી. ભિક્ષુક હાય કે ગૃહસ્થ, પણ શુદ્ધ ભાવપૂર્વક શીલપાલનરૂપ વ્રતના ધારક સુવ્રતી દેવલાકમાં જાય છે. જો કે મુખ્યવૃત્તિથી તપાલન મુક્તિનું કારણ છે, પણ જઘન્યની અપેક્ષાએ દેવલાકની પ્રાપ્તિ કહેલ છે. (૨૨-૧૪૮) अगार सामाइयंगाई, सडढी कारण फासए । पोसहं दुइओ पक्खं, एगरायं न हावए ॥ २३ ॥ अगारी सामायिकाङ्गानि श्रद्धी कायेन स्पृशति । ઔષધ ઢોવિ પક્ષયોઃ, રાત્રિ ન હાયેત્ ॥ ૨૩ ॥ . Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણીયાધ્યયન-૫ અથ–ગૃહસ્થના સમ્યકત્વરૂપ સામાયિકના નિઃશંકતા વગેરે, કૃતરૂપ સામાયિકના કાલમાં અધ્યયન વગેરે અને દેશ વિરતિરૂપ સામાયિકના અણુવ્ર વગેરે અંગેને શ્રદ્ધાવાળે મન-વચન-કાયાથી આરાધે છે તથા બને પક્ષની ચૌદશ-પૂનમ વગેરે તિથિઓમાં આહાર વગેરરૂપ પષધ, ફક્ત રાતને પણ ન છેડે અર્થાત્ દિવસ અને રાતને કરે; પણ વ્યાકુલતાને લીધે દિવસના ન બની શકે તે રાત્રિના અવશ્ય પિષધ કરે. (૨૩-૧૪૯). एवं सिक्खासमावण्णे, गिहवासे वि सुव्बए । मुच्चई छविपवाओ, गच्छे जक्खसलोगयं ॥ २४॥ एवं शिक्षासमापन्नः गृहवासेऽपि सुव्रतः । मुच्यते छविपर्वतः गच्छेत् यक्षसलोकताम् ॥ २४ ॥ અથ–આ પ્રમાણે વ્રતરૂપ શિક્ષાથી યુક્ત ગૃહ વાસમાં પણ સુવ્રતસંપન્ન, ઔદ્યારિક શરીરથી છૂટી જઈ વૈમાનિક દેવ થાય છે. અહીં પંડિતમરણના અવસરે બાલપંડિત મરણ પણ કહેલ છે. (૨૪-૧૫૦) अह जे संवुडे मिक्खू , दुण्हमन्नयरे सिया । सव्वदुक्खप्पहिणे वा, देवे वावि महिड्ढिए ॥ २५ ॥ अथ यः संवृतः भिक्षुः, द्वयोरन्यतरः स्यात् । सर्वदुःखपहीणो वा, देवो वाऽपि महर्द्धिकः ॥ २५ ॥ અર્થ-જે કોઈ સર્વ આશ્રવારોને બંધ કરનારે ભાવસાધુ, (૧) પહેલાં સંપૂર્ણ દુઃખરહિત-સિદ્ધ ભગવાન Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉતરાધ્યયનસત્ર સાથે બને છે અને સંહનન વગેરેના અભાવે સિદ્ધ ન બને તે અવશ્ય (૨) મહદ્ધિક વૈમાનિકદેવ બને છે. (૨૫-૧૫૧) उत्तराई विमोहाई, जुइमंताणुपुबसो। समाइण्णाई जक्खेहि, आवासाई जसंसिणो ॥२६॥ उत्तराः विमोहाः, द्युतिमन्तः अनुपूर्वतः । સમીર્વાદ , વાતાઃ ચારિસ્વતઃ છે ૨૬ અથ-ઉપરવર્તી અનુત્તરવિમાન નામવાળા, અલ્પ વેદ વગેરે મેહનીય હેવાથી વિમેહ, દીપ્તિમાન સૌધર્મ વગેરે ક્રમથી ઉત્કૃષ્ટ વિમેહ વગેરે વિશેષણવાળા દેવેથી ભરચક આવાસે છે. જ્યાં પુણ્યક યશસ્વી દે વસે છે. (૨૬-૧૫૨) दीहाउया इढिमंता, समिद्धा कामरूविणो । अहुणोववन्नसंकासा, भुज्जो अच्चिमालिप्पभा ॥२७॥ दीर्घायुषः ऋद्धिमन्तः, समिद्धाः कामरूपिणः । अधुनोपपन्नसंकाशाः, भूयोऽचिर्मालिप्रभाः ॥ २७ ॥ અથ–લાંબા આયુષ્યવાળા, રત્નાદિ સંપત્તિસંપન્ન અત્યંત દીપ્તિમાન, ઈચ્છા પ્રમાણે રૂ૫ બનાવનારા અને અનુત્તરમાં આયુષ્ય પર્યત વર્ણ—કાતિ વગેરે સમાન જ રહે છે એટલે તત્કાલ ઉત્પન્ન દેવ સરખા અને ઘણું સૂર્યોની સરખી પ્રભાવાળા દે અનુત્તર વિમાનમાં હેય છે. (૨૭-૧પ૩). ताणि ठाणाणि गच्छंति, सिक्खित्ता संजमं तवं । मिक्खाए वा गिहत्थे वा, जे संति परिनिव्वुआ ॥ २८॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી અકામમરણીયાધ્યયન-૫ तानि स्थानानि गच्छन्ति, शिक्षित्वा संयमं तपः । भिक्षादा वा गृहस्था वा, ये सन्ति परिनिवृत्ताः ॥२८॥ અર્થ–સંયમ અને તપનું આરાધન કરી, કષાયની આગને બૂઝવી, પરમ શાંતરસને પામનારા સાધુ કે ગૃહસ્થ પૂર્વોક્ત આવાસરૂપ સ્થાનને પામે છે. (૨૮-૧૫૪) तेसि सोच्चा सपुज्जाणं, संजयाणं वुसीमओ । न संतसंति मरणते, सीलवंता बहुस्सुआ ॥२९ ।। तेषां श्रुत्वा सत्पूज्यानां, संयतानां वश्यवताम् । न सन्त्रस्यन्ति मरणान्ते, शीलवन्तो बहुश्रताः ॥ २९॥ અર્થ-ઈન્દ્ર વગેરેના પૂજ્ય, ઇન્દ્રિયના વિજેતા, સંયમધારી પૂર્વોક્ત સ્વરૂપવાળા સાધુઓની પૂર્વોક્ત સ્થાનની પ્રાપ્તિ સાંભળી, મરણને અંત આવ્યે છતે ચારિત્રવંત, આગમવચનશ્રવણથી શુદ્ધ બુદ્ધિવાળાએ ઉગ પામતા નથી. (૨૯-૧૫૫). तुलिआ विसेसमादाय, दयाधम्मस्स खंतिए । विप्पसीएज्ज मेहावी, तहाभूएण अप्पणा ॥३०॥ तोलयित्वा विशेषमादाय, दयाधर्मस्य क्षान्त्या । विप्रसीदेत् मेधावी, तथाभूतेन आत्मना ३० ॥ અર્થ–બાલમરણ અને પંડિતમરણની પરીક્ષા કરીને પંડિતમરણની અને દયાધર્મની ક્ષમાપૂર્વક વિશિષ્ટતા કરી, મરણકાલ પહેલાં જેમ અનાકુલ મનવાળા હતા, તેમ અંતકાલમાં પણ તે પોતે બની મર્યાદાવર્તી મુનિ પ્રસન્નતાને ભજેના થાય. (૩૦-૧૫૬) Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે तओ काले अभिप्पेए, सड्ढी तालिसमंतिए । विणइज्ज लोमहरिसं भेअं देहस्स कंखए ॥३१॥ ततः काले अभिप्रेते, श्रद्धी तादृशमन्तिके । विनयेत रोमहर्ष, भेदं देहस्य काङ्क्षत् ॥ ३१ ॥ અથકષાયના ઉપશમ બાદ જ્યારે યોગે કામ નથી આપતા, તે વખતે ઈરછેલ મરણકાલ આવ્યું છd, શ્રદ્ધાવાળે ગુરુઓની પાસે મરણભયથી પેદા થયેલ રે માંચને દૂર કરે, વળી મરણની ઈચ્છાથી દેહના વિનાશની ઈચ્છા ન કરે. (૩૧-૧૫૭) अह कालम्मि संपत्ते, आघायाय समुस्सयं । सकाममरणं मरइ, तिहमण्णयरं मुणि त्ति बेमि ॥३२॥ अथ काले संप्राप्ते, आघाताय समुच्छ्रयम् । सकाममरणं म्रियते, त्रयाणामन्यतरं मुनिरिति ब्रवीमि ॥ ३२ ॥ અથ-મરણકાલ પ્રાપ્ત થયે છતે, અત્યંતર કાર્પણ અને બાહ્ય દારિક શરીરને સંલેખના વગેરે કમથી વિનાશ માટે ૧ ભક્ત પરિણા, ૨ ઈગિની, ૩ પાદપપગમન રૂપ એ ત્રણમાંથી ગમે તે એક સકામમણે મુનિ અંતિમ મરણ પામે છે. (૩ર-૧૫૮) | પાંચમું અકામમરણયાધ્યયન સંપૂર્ણ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્ષુલ્લકનિગ્રન્થીયાધ્યયન–૬ जावतविज्जा पुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुम्पन्ति बहुसो मूढा, संसारंमि अनंत ॥ १ ॥ यावन्तोऽविद्याः पुरुषाः सर्वे ते दुःखसम्भवाः । लुप्यन्ते बहुशो मूढाः, संसारे अनन्तके ॥ १ ॥ અ-તત્ત્વજ્ઞાન વગરના જેટલાં પુરુષા છે, તે બધાય દુઃખની ઉત્પત્તિવાળા, વિવેક વગરના અનંત સ’સારમાં ઘણીવાર દરિદ્રતા વગેરેથી પીડિત થાય છે. (૧-૧૫૯) समिक्वं पंडिए तम्हा, पासजाइरहे बहू | अपणा सच्चमेसिज्जा, मिति भूएस कप्पए ॥ २ ॥ समीक्ष्य पण्डितस्तस्मात् पाशजातिपथान् बहून् । आत्मना सत्यमेषयेत्, मैत्रीं भूतेषु कल्पयेत् ॥ २ ॥ અથ-તેથી એકેન્દ્રિય વગેરે જાતિઓને આપનાર ઘણા શ્ર વગેરે સંબંધરૂપી પાશેની આલેચના કરી તત્ત્વજ્ઞાની પેાતાની મરજીથી સયમને ધારણ કરે અને પૃથ્વીકાય વગેરે જીવમાત્રમાં મિત્રતા કરે. (૨-૧૬૦) माया पिआ हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय, लुपंतस्स सकम्मुणा ॥ ३ ॥ माता पिता स्नुषा भ्राता भार्या पुत्राश्च औरसाः । नालं ते मम त्राणाय, लुप्यमानस्य स्वकर्मणा ||३|| Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–સ્વકર્મથી પીડાતા મને માતા-પિતા-પુત્રવધૂભાઈ–ભાર્યા–પિતાનાથી પેદા થયેલ પુત્ર વગેરે સંબંધીઓ બચાવવા સમર્થ થતાં નથી. (૩–૧૬૧) एअमट] संपेहाए, पासे समिअदंसणे । छिंद गेहिं सिणेहं च, न कंखे पुत्रसंथवं ॥४॥ एतमर्थ स्वप्रेक्षया, पश्येत् समितदर्शनः । छिन्द्यात् गृद्धिं स्नेहं च, न काक्षेत् पूर्वसंस्तवम् ॥४॥ અર્થ–સમ્યગદષ્ટિ વિવેકી, પૂર્વોક્ત અને સ્વબુદ્ધિમાં ધારણ કરે ! વિષયેની આસક્તિ અને નેહરાગને છેદી દે. પૂર્વના સંબંધનું સ્મરણ ન કરે ! કેમ કેઅહી કે પરલોકમાં દુઃખના ટાણે ધર્મ સિવાય કઈ રક્ષક નથી. (૪-૧૬૨) गवासं मणिकुंडलं, पसवो दासपोरुस । सव्वमेअं चइत्ता णं, कामरूपी भविस्ससि ॥५॥ गवाश्व मणिकुंडलं, पशवो दासपौरूषम् । सर्वमेतत् त्यक्त्वा खलु, कामरूपी भविष्यसि ॥५॥ અર્થ-ગાય, ઘોડા, સુવર્ણ વગેરેના ભૂષણે, ઘેટા વગેરે પશુધન, નેકર વગેરે પુરુષનો સમુદાય. તેમજ પૂર્વોક્ત સઘળુંય છોડી, સંયમ સ્વીકારી તું ઈચ્છા મુજબરૂપ કરનારે વૈમાનિકદેવ થઈશ. (૫–૧૬૩) थावरं जंगमं चेव, धणं धन्न उवक्खरं । पच्चमाणस्स कम्मे हिं, नालं दुक्खाओ मोअणे ॥६॥ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૩ શ્રી લુલ્લકનિર્ગથીયાધ્યયનस्थावरं जङ्गमं चैव, धनं धान्यं उपस्करः । पच्यमानस्य कर्मभिः, नालं दुःखाद् मोचने ॥६॥ અર્થ—ઘર વગેરે સ્થાવર, શ્રી વગેરે જંગમ, ધનધાન્ય-રાચરચીલું વગેરે આ બધું કર્મથી પીડાતા જીવને દુઃખથી છોડાવવા સમર્થ થતું નથી. (૬-૧૬૪) अज्झत्थं सवओ सव्वं, दिस्सं पाणे पिआयए । न हणे पाणिणो पाणे, भयवेराओ उवरए ॥७॥ अध्यात्म सर्वतः सर्व, दृष्ट्वा प्राणान् प्रियात्मकान् । न हन्यात् प्राणिनः प्राणान् , भयवैराद् उपरतः ॥७॥ અર્થ-મગત, ઈષ્ટ સંગ વગેરે હતુઓથી થયેલ સુખ વગેરે સઘળું પ્રિય વગેરે સ્વરૂપે જાણી, સર્વને પિતાના પ્રાણે અત્યંત પ્રિય હોય છે. એમ જઈ, અવૈર અને ભય વગરના મુનિએ પ્રાણિઓના પ્રાણે નહિ હણવા જોઈએ. (૭–૧૬૫) आदाणं नरयं दिस्स, नायइज्ज तणामवि । दोगुंछी अप्पणो पाए, दिन भुजिज्ज भोअणं ॥८॥ आदानं नरकं दृष्ट्वा , नाददीत तृणमपि । जुगुप्सी आत्मनः पात्रे, दत्तं भुञ्जीत भोजनम् ॥८॥ અર્થ–ધન વગેરે પરિગ્રહને, નરકનું કારણ હોઈ નરક તરીકે માની તણખલાને પણ ગ્રહણ ન કરે ! આહાર વગેરે ધર્મની ધુરા ધારણ કરવી મુશ્કેલ છે, એમ માનવાવાબો પિતાના પાત્રમાં ગૃહસ્થોએ વહેરાવેલ ભજન કરે. (૮-૧૬૬) Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે इहमेगे उ मन्नति, अपच्चकखाय पावर्ग | आचरिअं विदित्ता णं, सव्वदुक्खा विमुच्चइ ॥ ९ ॥ इह एके तु मन्यन्ते, अप्रत्याख्याय पापकम् । आचारिकं विदित्त्वा खलु, सर्वदुःखेभ्यों विमुच्यते ॥९॥ અર્થ-આ જગતમાં કેટલાક જૈનેતા માને છે કે પેાતપાતાના આચારના અનુષ્ઠાનમાત્રનું જ્ઞાન ખરાખર કરી, તે જ્ઞાનમાત્રથી જીવ સર્વ દુઃખથી મુક્ત થાય છે. (८-११७) भणता अकरिता य, बंधमोक्ख पइण्णिणो । वायाविरिमेत्तेणं, समासासंति अप्पयं ॥ १० ॥ भणन्तः अकुर्वन्तश्च बन्धमोक्षप्रतिज्ञिनः । वाग्वीर्यमात्रेण, समाश्वासयन्ति आत्मानम् ॥१०॥ અફક્ત જ્ઞાન જ મુક્તિનુ કારણ છે એમ બેલનાર અને મુક્તિના ઉપાયને અમલી નહિ કરનારા બંધમેાક્ષ છે—એમ ખેલનારા જ છે, પરંતુ મેાક્ષના કારણભૂત પચ્ચક્ખાણુ-તપ-વ્રત વગેરેને ઉડાવનારા ' જ્ઞાનથી અમે મુક્તિમાં જઇશું. ' -એમ ફક્ત ખેલીને આત્માને आश्वासन आये छे. (१० - १६८) 6 ४ ण चित्ता तायए भासा, कओ विज्जाणुसासणं । विसष्णा पावकम्मेहि, बाला पंडिअमाणिणो ॥ ११ ॥ न चित्रा त्रायते भाषा, कुतो विद्यानुशासनम् । विषण्णाः पापकर्मभिः, बालाः पण्डितमानिनः ॥११॥ अर्थ-नानाप्रहारनी, वयन३य आत-सस्त ७४ Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી લુલ્લકનિગ્રંથીયાધ્યયન-૬ ૭૫ વગેરે ભાષા પાપથી બચાવનાર થતી નથી. તે વિચિત્ર મંત્રરૂપ વિદ્યાનું શિક્ષણ તે કયાંથી બચાવી શકે? જે બાલે પંડિતમાન હોય છે, તે જ્ઞાનના ગર્વથી અન્ય જ્ઞાનીને આશ્રય નહિ કરનારા, પાપકર્મોથી આખરે ખેદવાળા થાય છે. (૧૧-૧૬૯) जे केइ सरीरे सत्ता, वण्णे रुवे अ सव्यसो । मणसा कायवक्केणं, सव्वे ते दुक्खसंभवा ॥१२॥ ये केचित् शरीरे सक्ताः, वर्ण रूपे च सर्वशः । मनसा कायवाक्येन, सर्वे ते दुःखसम्भवाः ॥१२॥ અર્થ-જે કઈ શરીરના વિષે અને રૂપ-રંગ-સ્પર્શશબ્દ વગેરે વિષયમાં સર્વથા મન-વચન-કાયાથી આસક્ત હોય છે, તે સર્વે “જ્ઞાનથી મુક્તિ છે” –એમ બેલનારા અહીં, પરલોકમાં દુઃખી થાય છે. (૧૨–૧૭૦) आवण्णा दीहमदाणं, संसारंभि अतए । तम्हा सव्वदिसं पस्स, अप्पमत्तो परिव्वए ॥१३॥ आपन्नाः दीर्घमध्वानं, संसारे अनन्तके । तस्मात सर्वदिशः पश्यन्, अप्रमत्तः परिव्रजे ॥१३॥ અર્થ-આ પ્રમાણે આ મોક્ષમાર્ગને શત્રુઓ અનંત, સંસારમાં લાંબા-અન્ય અન્ય ભવભ્રમણરૂપ માર્ગને પામેલા દુઃખી થાય છે. તેથી પૃથ્વીકાય વગેરે અઢાર ભેદ વાળી ભાવદિશાઓને જોનારે બની, જેમ એકેન્દ્રિય વગેરેની વિરાધના ન થાય અને તેમાં જન્મ ન થાય તેવી Page #93 -------------------------------------------------------------------------- ________________ ७६ ઉત્તરાધ્યયનસત્ર સાથે રીતે અપ્રમત્ત બની સંયમમાર્ગમાં સુશિષ્ય ! તું विय२२ ! (१३-१७१) बहिआ उड्ढमादाय, नावखे कयाइवि । पुवकम्मक्खयहाए, इमं देहं समुद्धरे ॥१४॥ बहिः अर्ध्वमादाय, नावकाङ्सेत् कदाचिदपि । पूर्वकर्मक्षयार्थ, इमं देहं समुद्धरेत् ॥१४॥ અથ–સંસારથી પર મેક્ષના ઉદ્દેશને નિશ્ચય કરી કદાચિત પણ વિષયવાંછા ન કરે ! પૂર્વકૃત કર્મોનો ક્ષય માટે ઉચિત આહાર વગેરેથી આ દેહનું પાલન કરે ! (१४-१७२) विगिंच कम्मुणो हेउ, कालखी परिव्वए । मायं पिंडस्स पाणस्स, कडं लक्ष्ण भक्खए ॥ १५॥ विविच्य कर्मणो हेतुं, कालकाक्षी परिव्रजेत् । मात्रां पिण्डस्य पानस्य, कृतां लब्ध्वा भक्षयेत् ॥१५।। અથ-કમના ઉપાદાન કારણ મિથ્યાત્વ વગેરેને ત્યાગ કરી, અનુષ્ઠાનના કાલની ઈચ્છાવાળે સંયમમાં વિચરે ! જેટલાથી સંયમને નિર્વાહ થાય, તેટલે ગૃહસ્થોએ પોતાના માટે કરેલ આહાર–પાણી મેળવી અનાસક્તિપૂર્વક मा।२ ४२ ! (१५-१७3) सन्निहिं च न कुधिज्जा, लेवमायाइ संजए । पक्खी प समादाय, निरविक्खो परिचए ॥१६॥ सन्निधिं च न कुर्यात , लेपमात्रया संयतः । पक्षी पत्रं समादाय, निरपेषक्षः परिव्रजेत् ॥१६॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ GS શ્રી ક્ષુલ્લકાનિર્ગથીયાધ્યયન અથ–સાધુ પાત્રામાં લેપ લાગેલ રહે તેટલું પણ બીજે દિવસે ભેજન માટે આહાર વિ.ની સ્થાપના ન કરે ! પંખીની માફક પાત્રો, ઉપકરણે વગેરેનું ગ્રહણ કરનાર અપેક્ષા વગરને સંયમમાં વિચરે. (૧૬–૧૭૪) एसणासमिओ लज्जू, गामे अनियओ चरे । अप्पमत्तो पमत्तेहिं, पिंडवायं गवेसए ॥ १७ ॥ एषणासमितो लज्जालुः, प्रामे अनियतश्चरेत् । अप्रमत्तः प्रमत्तेभ्यः, पिण्डपातं गवेषयेत् ॥१७॥ અર્થ—ગેચરીની શુદ્ધિમાં ઉપગવાળો સંયમી ગ્રામ વગેરેમાં કાયમ વાસ નહિ કરનાર વિહાર કરે ! તથા અપ્રમાદી બની ગૃહસ્થના ઘરોમાં ભિક્ષાની ગવેષણ કરે. (૧૭–૧૭૫) एवं से उदाहु अणुत्तरनाणी, अणुत्तरदंसी अणुत्तरनाणदंसणधरे। अरहा णायपुत्ते भगवं वेसालिए, विआहिए त्ति बेमि ॥१८॥ एवं स उदाहृतवान्, अनुत्तरज्ञानी , अनुत्तरदर्शी, अनुत्तरज्ञानदर्शनधरः । अर्हन् ज्ञातपुत्रः भगवान् वैशालिकः, व्यारव्याता इति ब्रवीमि ॥१८॥ અર્થ–સર્વજ્ઞ, સર્વદર્શી, લબ્ધિની અપેક્ષાએ એકી સાથે સર્વોત્કૃષ્ટ જ્ઞાન-દર્શનધારી, તીર્થકર વૈશાલિક ભગવાન સિદ્ધાર્થનંદન તે શ્રી વર્ધમાન જિનેશ્વરસ્વામીએ આ પ્રકારે સમવસરણમાં ધર્મનું કથન કરેલ છે, એમ છે જંબૂ! હું કહું છું. (૧૮-૧૭૬) છે છતું શ્રી ક્ષુલ્લકનિગ્રન્થીયાધ્યયન સંપૂર્ણ Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉરશ્રીયાધ્યયન-૭ जहाssसं समुद्दिस्स, कोइ पोसिज्ज एलयं । ओअणं जवसं दिज्जा, पोसिज्जावि सयंगणे ॥ १ ॥ यथाऽऽदेशं समुद्दिश्य कोऽपि पोषयेत् एडकम् । ओदनं यवसं दधात्, पोषयेदषि स्वकाङ्गणे ॥१॥ અથ—કોઈ એક ભાકર્મી,જેમ મહેમાનને ઉદ્દેશીને પેાતાના ઘરને આંગણે ઘેટાને ખાધેલામાંથી બાકી રહેલ ભાજન મગ, અડદ વગેરે ધાન્ય ખવરાવીને પાપે છે, (१-१७७) तओ से पुट्ठे परिवृढे, जायमेए महोदरे । पीणिए विउले देहे, आएसं परिकिखए || २ ॥ ततः स पुष्टः परिवृढः जातमेदाः महोदरः । प्रीणितः विपुले देहे, आदेशं परिकाङ्क्षति ॥२॥ , અ—ભાત વગેરેના ભેાજનથી તે ઘેટું માંસની वृद्धिवाणु -समर्थ - थरजीवाणु -मोटा पेटवाणु - पुशખુશાલ અને શરીર વિશાલ થવાથી જાણે મહેમાનની ईच्छा रतु होय, तेम सोअथी उडेवाय छे. (२-१७८) जाव न इए आएसे, ताव जीवइ सेsदुहि । अह पचमि आएसे, सीसं छित्तूण भुज्जइ ॥ ३ ॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉરબ્રીયાધ્યયન ૭ ७५ यावन्न एति आदेशः, तावज्जीवति सोऽदुःखी । अथ प्राप्ते आदेशे, शिरश्छित्त्वा भुज्यते ॥३॥ અથ–જ્યાં સુધી મહેમાન ઘેર આવતું નથી ત્યાં સુધી તે ઘેટું દુઃખ વગરનું (અથવા આગામી દુઃખથી દુઃખી) જીવે છે. જ્યારે મહેમાન ઘેર આવે છે ત્યારે તેનું મસ્તક છેદી, તેનું તૈયાર કરેલું માંસ મહેમાન સાથે घरना भासि 43 पवाय छे. (3-१७८) जहा खलु से उरन्भे, आएसाए समीहिए । एवं बाले अहम्मिटे, ईहए नरयाउयं ॥४॥ यथा खलु स उरभ्रः, आदेशाय सभीहितः । एवं बालः अधर्मिष्ठः ईहते नरकायुष्कम् ॥४॥ અર્થજેમ પૂર્વોક્ત સ્વરૂપવાળો ઘેટે મહેમાન માટે નિર્ધારિત કરાયેલે મહેમાનને ચાહે છે, તેવી રીતે અત્યંત અધર્મી બાલ જીવ નરકના અનુકૂલ આચરણ કરી न२४ना पनने या छे. (४-१८०) हिंसे बाले मुसावाई, अद्धाणमि विलोवए । अन्न दत्तहरे तेणे, माई कन्नु हरे सढो ॥५॥ इत्थी विसयगिद्धे अ, महारंभपरिग्गहे । भुंजमाणे सुरं मंसं, परिखूढे परं दमे ॥ ६॥ अयककरभोई अ, तुंदिल्ले चिअलोहिए । आउअं नरए कंखे, जहाएस य एलए ॥७॥ त्रिभिर्विशेषकम् ॥ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ઉત્તરાધ્યયનસૂત્ર સા हिंस्रः बालः मृषावादी, अध्वनि विलोपकः । અભ્યાવૃત્ત સ્પ્રેન:, માચી સુર:શ: ॥॥ સ્ત્રી-વિષયવૃધ્ધ, મહામરિત્રફઃ । भुञ्जानः सुरां मांस, परिवृढः परं दमः પ્રા अकर्करभोजी च, तुन्दिलो चित्तलोहितः । आयुष्कं नरके कांक्षति, यथाssदेशमित्र एडकः ॥ ७॥ त्रिभिर्विशेषकम् ॥ અર્થ - સ્વભાવથી હિ'સક, અજ્ઞાની, અસત્યભાષી, મામાં જતાં જનાને લૂંટનારા, બીનએ નહિં આપેલી ચીજોને ચારનારા, ચારી કરીને જીવનારા ચાર, માચાવાળા, સઘળી વસ્તુઓને હરવા સામર્થ્યવાળા હું છુ‘-એવા વિચારક, વાંકા આચારવાળા, સ્ત્રી અને વિષયામાં આસકત, મોટા આરંભ અને પરિગ્રહવાળા, દારૂ અને માંસને ખાવાવાળા, ખૂબ તગડી બનેલેા, બીજાને દમનારા, બકરાના અત્યંત પકાવેલ માંસને ખાનારા, ફાંદવાળા, લેાહીની વૃદ્ધિવાળા, જેમ પૂકત ઘેટા જાણે મહેમાનને ચાહે છે, તેમ નરકાગ્ય કર્મી કરનાર હાઈ જાણે નરકના આયુષ્યને ચાહે છે. (૫ થી ૭, ૧૮૧ થી ૧૯૩) બાસ” સચળ નાળ, વિત્ત' જામે ત્ર મુનિયા । दुस्साहडं धणं हिच्चा, बहु संचिणि रयं ||८|| तओ कम्मगुरू जंतु, पच्चुत्पन्नपरायणे । અન્ન બનવાણે, મળમિ સોગઠું ।।૧।। યુમ્નમ્ । Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉરભીયાધ્યયન-૭ आसनं शयनं यानं, वितं कामान् भुक्त्वा । दुःसंहृतं धनं त्यक्त्वा, बहु सचित्य रजः ॥८॥ ततः कर्मगुरुर्जन्तुः, प्रत्युत्पन्नपरायणः । अजवत आगते आदेशे, मरणान्ते शोचति ॥९॥ युग्मम् ॥ અર્થ–સિંહાસન વિ. આસન, પલંગ વિ. શયન, રથ વિ. વાહન, સેનું વિ. ધન, શબ્દ વિ. કામોને ભેગવી, દુખે ભેગું કરેલું ધન, જુગાર વિ.માં વાપરીને, આઠ પ્રકારનું કર્મ ઉપાર્જને, ભારેકમ જીવ, નાસ્તિક મતના અનુસારે પરલેકનિરપેક્ષ માત્ર વર્તમાનમાં પરાયણ જેમ ઘેટે મહેમાન આવતાં શેક કરે છે, તેમ અવસાનના અવસરે શેક કરે છે. (૮૯, ૧૮૪+૧૮૫) तओ आउ परिक्खीणे, चुआ देहा विहिंसगा। आसुरिअं दिसं बाला, गच्छंति अवसा तमं ॥१०॥ ततः आयुषि परिक्षीणे, च्युता देहान् विहिंसकाः । आसुरी दिशं बालाः गच्छन्ति अवशास्तमाम् ॥१०॥ અર્થ-શેક કર્યા બાદ વિવિધ પ્રકારથી પ્રાણિહિંસક શરીરથી છૂટે થયેલ બાલ જીવ, આયુષ્યને નાશ થતે છતે પરવશ બને, અંધકારવાળી નરકગતિમાં જાય છે. (૧૦-૧૮૬) जहा कागणिए हेउ, सहस्सं हारए नरो । अपत्थं अवगं भुच्चा, राया रज्जं तु हारए ॥११॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉતરાધ્યયનસત્ર સાથે यथा काकिण्या हेतोः सहस्रं हारयेत् नरः । अपथ्यं आम्रक मुक्तवा, राजा राज्यं तु हारयेत् ॥११।। અર્થ-જેમ એક રૂપિયાના એંશીમા ભાગ રૂપ કાકિણને ખાતર, એક હજાર સોનામહને અજ્ઞાની માણસ હારી જાય છે તથા જેમ અપથ્ય કેરીને ખાઈ રાજા રાજ્યને હારી જાય છે. (૧૧-૧૮૭) एवं माणुस्सगा कामा, देवकामाणमंतिए । सहस्सगुणिआ भुज्जो, आउ कामा य दिविआ ॥१२॥ एवं मानुष्यकाः कामाः, देवकामानामन्तिके । सहस्रगुणिताः भूयः, आयुःकामाश्च दिव्यकाः ।।१२।। અર્થ–આ મનુષ્યના કામો , દેવોના કામોગોની આગળ કાકિણી અને કેરી જેવા છે. મનુષ્યના આયુષ્ય અને ભેગોની અપેક્ષાએ અનેકવાર હજારના ગુણાકારે ગુણેલા-હજારે ગુણ દિવ્ય કામગ છે. અર્થાત્ હજાર સેનામહોર અને રાજ્ય જેવાં દેવલેકનાં આયુષ્ય અને કામભેગે છે. (૧૨-૧૮૮) अणेगवासानउआ, जा सा पन्नवओ ठिई । strળ ગતિ તુમેહા, વાસણયા રૂપી अनेकवर्षनयुतानि, या सा प्रज्ञावतः स्थितिः । यानि जीयन्ते दुर्मेधसः, ऊने वर्षशतायुषि ॥१३॥ અર્થ-જ્ઞાનક્રિયાવિભૂષિત મુનિને દેવલોકમાં પત્યેપમ-સાગરોપમ સુધી સ્થિતિ અને સર્વોત્કૃષ્ટ કામગે હોય છે. અજ્ઞાનીઓ અહીંના સ્વલ્પ આયુષ્ય દરમ્યાન Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉરશ્રીયાધ્યયન-૭ તુરછ કામગોમાં લુબ્ધ બની, ધર્મ નહિ કરવાથી દિવ્ય સ્થિતિ અને કામને હારી જાય છે. (૧૩-૧૮૯) વણિકા, પૂરું ઉધના નિયા एगोत्थ लहई लाभ, एगो मूलेण आगओ ॥१४॥ एगो मूलंपि हारित्ता, आगो तत्थ वाणिो। ववहारे उत्रमा एसा, एवं धम्मे विआणह ॥१५॥ युग्मम् ॥ यथा चत्रयो वाणिजा, मूलं गृहीत्वा निर्गताः । एकोऽत्र लभते लाभ, एको मूलेनागतः ॥१४॥ एको मूलमपि हारयित्वा, आगतस्तत्र वाणिजः । व्यवहारे उपमा एषा, एवं धर्मे विजानित ॥१५।। युग्मम् ।। અથ-જેમ ત્રણ વેપારીઓ, મૂલ ધન લઈને વેપાર માટે પરદેશ ગયા. તેમાં પહેલો જે વ્યાપારલામાં કુશલ હતા તે ખૂબ નફો મેળવી, બીજે વ્યાપારમાં મધ્યમ હતે તે ઘરેથી જેટલું લાવે તેટલું જ મૂલ ધન લઈ, ત્રીજો જુગાર વિ.ને વ્યસની–પ્રમાદી હતું તે મૂલ ધન હારી પિતાને ઘેર પાછા આવ્યા. (૧૪+૧૫, ૧૯૦+૧૯૧) माणुसत्तं भवे मूलं, लाभो देवगई भवे । मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ॥१६॥ मानुषत्वं भवेत् मूलं, लाभो देवगतिर्भवेत् । मूलच्छेदेन जीवानां, नरकतिर्यक्त्वं ध्रुवम् ॥१६।। અથ–તેવી રીતે જીવવ્યાપારીને સ્વર્ગાદિ ઉત્તરત્તર લાભનું કારણ મૂલ ધન સમાન મનુષ્યપણું છે. લાભના સ્થાનમાં દેવપણુની પ્રાપ્તિ સમજવી તથા મનુષ્ય Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસત્ર સાથે ગતિને હાનિરૂપ મૂળના છેદના સ્થાનમાં નરક-તિર્યંચગતિની પ્રાપ્તિ સમજવી. (૧૬-૧૯૨) दुहओ गई बालस्स, आवई वहमूलिजा । देवत्तं माणुसत्तं च, जजिए लोलया सढे ॥१७॥ द्विधा गतिर्बालस्य, आपद् वधमूलिका । देवत्वं मानुषत्वं च, यज्जितो लोलता शठः ॥१७॥ અથ–બાલ જીવને નરક અને તિર્યંચરૂપ બે ગતિ હોય છે. ત્યાં ગયેલાને વધ વિ. આપત્તિઓ હેય છે. કેમ કે-માંસ વિ.માં લંપટ અને વિશ્વાસુ જનને ઠગનારે બની, દેવ અને મનુષ્યપણું હારી જઈ લંપટતાથી નરકગતિ અને શઠતાથી તિર્યંચગતિ બાલ જીવ પામે છે. (૧૭-૧૯૩) तओ जिए सई होइ, दुविह दुग्गई गए । દુહા તસ ૩wા, બાઇ સુવિવિ ૩૮ના ततो जितः सदा भवति, द्विविधां दुर्गतिं गतः । दुर्लभा तस्य उन्मज्जा, अद्धायां सुचिरादपि ॥१८॥ અર્થ-દેવ અને મનુષ્યપણાનો અભાવ થવાથી અને નરક કે તિર્યંચગતિમાં ગયેલ બાલ જીવ હંમેશાં હારેલ જ થાય છે, કારણ કે-આગામી ઘણું લાંબા કાળમાં પણ નરક કે તિર્યંચગતિરૂપ દુર્ગતિમાંથી તેનું નીકળવું દુર્લભ બને છે. (૧૮–૧૯૪) एवं जिअं सपेहाए, तुलिआ बालं च पंडिअं । मलिअं ते पसंति, माणुसिं जोणिमिति जे ॥१९॥ Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉરબ્રીયાધ્યયન-૭ ૮૫ एवं जितं संप्रेक्ष्य, तोलयित्वा बालं च पण्डितम् । मौलिकं ते प्रविशन्ति, मानुषी योनिमायान्ति ये ॥१९।। અથ–પૂર્વોક્ત પ્રકારવાળા બાલ જીવને જોઈ ગુણદેષને તથા બાલ અને પંડિતને વિચાર કરી, મૂલધનરક્ષક વેપારી જેવા જ મનુષ્પાયુષ્ય બાંધીને મનુષ્યગતિમાં જન્મ લે છે. (૧૯–૧૯૫) वेमायाहिं सिक्खाहिं, जे नरा गिहिसुन्धया । उविति माणुसं जोणिं, कम्मसच्चा हु पाणिणो ॥२०॥ विमात्राभिः शिक्षाभिः, ये नरा गृहिसुव्रताः । उपयान्ति मानुषी योनि, कर्मसत्याः खलु प्राणिनः ॥२०॥ અર્થજે જીવે, ગૃહસ્થી હોવા છતાં સપુરુષના વ્રતવાળાઓ, વિવિધ પરિણામવાળું ભદ્રકપણું, વિનીતપણું, દયા-ઈર્ષીરહિતપણું વિ. શિક્ષાએથી મનુષ્યનિને પામે છે; કેમ કે અવશય ફળ દેનાર કર્મવાળા પ્રાણુઓ હોય છે. (૨૦-૧૯૬). जसिं तु विउला सिक्खा, मूलिअं ते अइथिआ । સીતા સવિસા, જીણા વતિ દેવ ારા येषां तु विपुला शिक्षा, मौलिकं ते अतिक्रम्य । शीलवन्तः सविशेषाः, अदीना यान्ति देवताम् ॥२१॥ અથ-જેઓની પાસે વિશાલ ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા છે, તેઓ મૂલ ધનરૂપ મનુષ્યપણું ઉલ્લંઘી, સમ્યગદષ્ટિ વિ. રૂપ શીલવંતે અને ઉત્તરેતર ગુણપ્રાપ્તિ Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે રૂપ વિશેષવાળાઓ બની દીનતા વગરના દેવલોક પામે छ. (२१-१८७) एममदीणवं भिक्खु, आगारिं च विआणिआ । कहं नु जिच्च मे लिक्खं, जिच्चमाणो न संविदे ॥२२॥ एवमदेन्यवन्तं भिक्षु, अगारिणं च विज्ञाय । कथं नु जेयं ईदृक्षं, जीयभानो न संवित्ते ॥२२॥ અર્થ-પૂર્વોક્ત લાભવાળા, દીનતા વગરના ગૃહસ્થી અને સાધુને વિશેષરૂપે જાણ, આ દેવ૫ણ વિ. રૂ૫ લાભ શા માટે ? શું આવા લાભને હારતે જાતે નથી ? જાણે જ છે. માટે એ પ્રયત્ન કરે જોઈએ કે थी म हारी न वाय. (२२-१८८) जहा कुसग्गे उदगं, समुद्देण समं मिणे । एवं माणुस्सगा कामा देवकामाण अतिए ॥२३॥ यथा कुशाग्रे उदकं, समुद्रण समं मिनुयात् । एवं मानुष्यकाः कामाः, देवकामानामन्तिके ।।२३।। અર્થ-જેમ કેઈ જીવ, દાભના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુને સમુદ્રના જલ સાથે સરખાવે છે, તેમ અજ્ઞાની જીવ મનુષ્યન ભેગની સાથે દેવના કામને સરખાવે छ. (२३-१६८) कुसग्गमित्ता इमे कामा, संनिरुद्धम्मि आउए । कस्स हेउं पुरा काउं, जोगक्खेमं न संविदे ॥२४॥ कुशाग्रमात्रा इमे कामाः, सन्निरुद्धे आयुषि । कं हेतुं पुरस्कृत्य, योगक्षेमं न सवित्ते ॥२४॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉરબ્રીયાધ્યયન-૭ ૮૭ અથ–મનુષ્યના અલ્પાયુષ્યમાં ભેગે અત્યંત અલ્પ હોઈ દાભના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુ જેવા છે અને દિવ્ય કામો સમુદ્ર જલ જેવાં છે, તે કયા કારણસર જીવ, નહિ પ્રાપ્ત થયેલ ધર્મની પ્રાપ્તિરૂપ યેગને તથા પ્રાપ્ત થયેલ ધર્મના પાલનરૂપ ક્ષેમને જાણતો નથી? અર્થાત્ ભગાસક્તિથી એગ-ક્ષેમને જાણ નથી. (૨૪-૨૦૦) इह कामा निअट्टस्स, अत्त8 अवरज्झई । सोच्चा नेआउयं मग्ग, जं भुज्जो परिभस्सइ ॥२५॥ इह कामानिवृत्तस्य, आत्मार्थः अपराध्यति । श्रुत्वा नैयायिक मार्ग, यद् भूयः परिभ्रश्यति ॥२५।। અથ–મનુષ્યપણું કે જેનધર્મ મળવા છતાં કામ ભોગથી નહિ અટકનારને સ્વર્ગ વિ. આત્માર્થ નષ્ટ થાય છે, કેમ કે-જીવ રત્નત્રયીરૂપ મેક્ષમાર્ગ સાંભળવા કે મેળવવા છતાં ગુરુકર્મને કારણે આત્માર્થથી કે મુક્તિમાર્ગથી પડે છે. (૨૫-૨૦૧) इह कामनिअट्टस्स, अत्तडे नावरज्झई । पूईदेहनिरोहेणं, भवे देवेत्ति मे सुअं ॥२६॥ इह कामनिवृत्तस्य,आत्मार्थः नापराध्यति । पूतिदेहनिरोधेन, भवति देवः इति मे श्रुतम् ॥२६॥ અથ–મનુષ્યપણું કે જૈનશાસન પ્રાપ્ત થયે છતે જે કામભાગેથી અટકે છે તેને સ્વર્ગ વિ. આત્મા નાણા થતું નથી, કારણ કે લઘુકર્મી જીવ દારિક શરીર છૂટી Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસત્ર સાથે જતાં મરણ બાદ વૈમાનિક દેવ અથવા સિદ્ધ બને છે. मा में ५२मगुरु लगवानथी सामणे छे. (२६-२०२) इड्ढी जुई जसो वणो, आउं सुहमणुत्तरं । भुज्जो जत्थ मणुस्सेसु, तत्थ से उववज्जई ॥२७॥ ऋद्धिद्युतिर्यशोवर्णः, आयुः सुखमनुत्तरम् ।। भूयो यत्र मनुष्येसु, तत्र स उपपद्यते ॥२७ ।। मथ:-सर्वोत्कृष्ट ऋद्धि-शरी२४॥न्ति-प्रसिद्धि-लीરતા-ગૌરવ વિ. વર્ણ—આયુષ્ય અને ઈષ્ટ વિષની પ્રાપ્તિ રૂપ સુખ જે મનુષ્યકુલેમાં હેય છે, ત્યાં ઍવીને તેઓ (मी०) म से छे. (२७-२०3) बालस्स पस्स बालत, अहम्म पडिवज्जिआ । चिच्चा धर्म जहम्मिडे, नरएसु उववज्जई ॥२८॥ बालस्य पश्य बालत्वं, अधर्म प्रतिपद्य । त्यक्त्वा धर्म अधर्मिष्ठः नरके उपपद्यते ॥२८॥ અર્થ-મૂઢનું અજ્ઞાનપણું જુએ કે વિષયની આસક્તિ રૂપ અધર્મને સ્વીકારી તથા ભેગના ત્યાગરૂપ ધર્મને छ।डी, अधीष्ट, न२४ वि. गतिमा -1 थाय छे. (२८-२०४) धीरस्स पस्स धीरत्तं, सवधम्माणुवत्तिणो । चिच्चा अधम्मं धम्मिड्ठे, देवेसु उववज्जइ ॥२९॥ धीरस्य पश्य धीरत्वं, सर्वधर्मानुवर्तिनः । त्यक्त्वा अधर्म धर्मिष्ठः देवेषु उपपद्यते ॥२९॥ Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉરબ્રીવાધ્યયન-૭ અથ–પંડિતની ધરતા જુઓ કે-ક્ષમ વિ. સર્વ ધર્મોને અનુકૂલ આચરણ કરનારો, ભેગાસક્તિ રૂપ અધર્મને છોડી, ધર્મીષ્ઠ જીવ, દેવકેમાં ઉત્પન્ન થાય છે. (૨–૨૦૦૫) तुलिआ ण बालभावं, अबालं चेव पंडिए । चइऊण बालभावं, अबालं सेवए मुणि तिबेमि ॥३०॥ तोलयित्वा बालभावं, अबालं चव पण्डितः ।। त्यक्त्वा बालभावं, सेवते मुनिरिति ब्रवीमि । ३०॥ અથ–પૂર્વોક્ત તત્વજ્ઞાની મુનિ, બાલપણની અને પંડિતપણાની તુલના કરી, બાલભાવને છેડી પંડિતપણનું સેવન કરે છે. તે જંબૂ ! આ પ્રમાણે હું કહું છું. (૩૦–૨૦૬) | સાતમું શ્રી ઉરબ્રીયાધ્યયન સંપૂર્ણ Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપિલીયાધ્યયન-૮ अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपउराए । कि नाम होज्जतं कम्मयं, जेणाहं दुग्गइं न गच्छेज्जा ॥१॥ अध्रुवे अशाश्वते, संसारे तु दुःखप्रचुरके । किं नाम भवेत् तत् कर्मक, येनाहं दुर्गति न गच्छेयम् ॥१॥ અર્થ-અસ્થિર, અનિત્ય, તેમજ ઘણા શારીરિકમાનસિક દુખેથી ભરચક સંસારમાં, જે અનુષ્ઠાનથી હું हुतिगाभा न मनु मे / मनुष्ठान छ १ (१-२०७) विजहित्तु पुव्वसंजोगं, न सिणेहं कहिचि कुविज्जा । असिणेह सिणेहकरेहिं, दोसपओसेहिं मुच्चए भिक्खू ॥२॥ विहाय पूर्वसंयोगं, न स्नेहं क्वचित् कुर्वीत । अस्नेहः स्नेहकरेषु, दोषप्रदोषैर्मुच्यते भिक्षुः ॥२॥ અર્થ-માતા વિ. સ્વજન અને ધનના સંબંધને છેડી, સાધુ બાહ્ય-અત્યંતર પરિગ્રહમાં આસક્તિ ન કરે ! નેહ કરનારાઓ ઉપર મમતા વગરનો મુનિ, મનના તાપ વિ. દે તથા પરલોકમાં નરકપ્રાપ્તિ વિ. પ્રદોષથી મુક્ત थाय छे. (२-२०८) तो नाणदंसणसमग्गो, हिअनिस्सेअसाए सव्वजीवाणं । तेसि विमोक्खणट्ठाए, भासह मुणिवरो विमयमोहो ॥३॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાર્પિલીયાયન−૮ ततः ज्ञानदर्शनसमग्रः, हितनिःश्रेयसाय सर्वजीवानाम् । तेषां विमोक्षणार्थाय, भाषते मुनिवरो विगतमोहः ||३|| ૯૧ અર્થ-કેવલજ્ઞાન-દેશનથી ચુક્ત અને મેહરહિત મુનિવર ભગવાન કપિલ, સર્વ જીવાના તથા તત્કાલ पांयसेो यशिना हितारी मोक्ष भाटे उडे छे. (३-२०८) सव्वं गंथ कलहं च, विप्पज्जहे तहाविहं भिक्खू । सव्वेसु कामजासु, पासमाणो न लिप्पई ताई ॥४॥ सर्व ग्रन्थं कलहं च, विप्रजह्यात् तथाविधं भिक्षुः । सर्वेषु कामजातेषु पश्यन् न लिप्यते त्रायी ॥४॥ અર્થ-કમ ખ'ધ કરનારા સઘળાં પરિગ્રહ-કષાયાને સાધુ છેડી દે! શબ્દ વિ. વિષયાને ઢાષર્દષ્ટિથી જોતા, उभेथी आत्मरक्ष४ मुनि बेपातो नथी. (४-२१०) भोगामिसदोसविसन्ने, हियनिस्से असबुद्धिविवज्जत्थे । बाले य मंदिर मूढे, बज्झई मच्छिआ व खेलम्म ॥५॥ भोगामिषदोषविषण्णः हित निःश्रेयस बुद्धिविपर्यस्तः । बालश्च मन्दः मूढः, बध्यते मक्षिकेव खेले ||५|| अर्थ-लोगोभां डूमेडो, भोक्षनी मुद्धि वगरना, અને માહથી આકુલ ક્રમ થી લેપાય છે. અજ્ઞાની, ધર્મકરણી કરવામાં આળસુ મનવાળા જીવ, કમાં માખીની જેમ (4-299) दुष्परिच्चया इमे कामा, नो सुजहा अधीरपुरिसेहिं । अह संति सुब्वया साहू, जे तिरंति अतरं वणिआ वा ||६|| Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે दुष्परित्यजा इमे कामाः, नो सुहाना अधीरपुरुषैः ।। अथ सन्ति सुव्रताः साधवः, ये तरन्ति अतरं वणिज इव ॥६॥ અર્થ–મુશ્કેલીથી છોડી શકાય એવા કામાગે. કાયર પુરુષથી સુખપૂર્વક છોડી શકાય તેમ નથી. અર્થાત્ સાત્વિક પુરુષે તે સુખેથી છેડી શકે છે. જેમ વેપારીઓ જહાજ વિ. સાધનથી તરવાને અશક્ય એવા સમુદ્રને તરી જાય છે, તેમ નિષ્કલંક વ્રત વિ. સાધનથી તરવાને અશક્ય એવા સંસારને તરી જાય છે. (૬-૨૧૨) समणा मु एगे वयमाणा, पाणवह मिया अयाणता । मंदा निरयं गच्छति, बाला पावियाहिं दिट्ठीहि ॥७॥ શમણા g વન્ત, કાળaધું મૃા જ્ઞાનન્તા | मन्दा निरयं गच्छन्ति, बालाः पापिकाभिदृष्टिभिः ॥७॥ અર્થ-અમો શ્રમણો છીએ.—એમ કેટલાક જૈનેતર ભિક્ષુઓ બેલે છે, પરંતુ મૂઢતાને કારણે હરણની માફક પ્રાણહિંસાને નહિ જાણતા, મિથ્યાત્વના મહારોગથી વ્યાકુલ બનેલા તેમજ વિવેક વગરના બાલજી પાપજનક દષ્ટિઓથી નરકમાં જાય છે. (૭–૨૧૩) न हु पाणवहं अणुजाणे, मुच्चेज्ज कयाइ सव्वदुःखाणं । एवं आरिएहिं अक्खाय, जेहिं इमो साहुधम्मो पन्नत्तो ॥८॥ नैव प्राणव, अनुजानन् ; मुच्येत कदाचित् सर्वदुःखानाम् । एवमार्यराख्यातं यः, अयं साधुधर्मः प्रज्ञप्तः ॥८॥ અર્થ-પ્રાણીહિંસા વિ. પાપને કરનાર, કરાવનાર Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાપિલીયાયન−૮ ૯૩ કે અનુમાદનાર તેઓ કોઇ પણ કાળમાં સં દુઃખેાથી મુક્ત થતા નથી. અહિ'સા વિ. ધર્મવાળા શ્રમણા જ સસારને તરી જાય છે. આમ તીર્થંકર વિ. આર્પીએ કથન કરેલ છે. કેમ કે આ આર્યાં જ અહિંસા વિ. ધર્માંની પ્રરૂપણા કરનાર છે. (૮-૨૧૪) पाणे अ नाइवाएज्जा, से समिए ति बुच्चई ताइ । तओ से पावयं कम्मं, निज्जाइ उदगं व थलाओ || ९ || प्राणांश्च नातिपातयेत् स समित इत्युच्यते त्रायी । ततोऽथ पापकं कर्मः, निर्याति उदकमिव स्थलात् ॥९॥ 9 અર્થ-હિસા વિ.ને સવ થા નહિ કરનાર, કરાવનાર કે અનુમોદનાર જૈન શ્રમણેા જ પાંચ સમિતિથી યુક્ત ષટ્ઝનિકાયના રક્ષક હાય છે. તેથી જ જેમ ઊ'ચીમજબુત જમીન ઉપરથી પાણી એકદમ ઢળી જાય છે, તેમ તેમાંથી અશુભ ક નીકળી જાય છે. (૯-૨૧૫) जगनिस्सिर्हि भूएहिं तसनामेहिं थावरेहिं च । नो ते सिमारभे दंड, मणसा वयसा कायसा चैव ॥ १० ॥ जगन्निश्रितेषु भूतेषु, त्रसनामसु स्थावरेषु च । ना तेषु आरभेत दण्डं, मनसा वचसा कायेन चैव ॥ १० ॥ અર્થ-લાકમાં રહેલ સમસ્ત પ્રાણીઓમાં ત્રસનામક્રમ ના ઉદયવાળા એઇન્દ્રિય વિ. જીવાની તથા પૃથ્વીકાય વિ. સ્થાવર જીવાની મન-વચન-કાયાથી હિંસા ન કરે ! (૧૦-૨૧૬) Page #111 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર સાથ सुद्धसणाओ नच्चा णं, तत्थ ठविज्ज भिक्खू अप्पाणं । atre घास मेसिज्जा, रसगिदे न सिया भिक्खाए ॥ ११ ॥ शुद्धैषणाः ज्ञात्वा खलु, तत्र स्थापयेद् भिक्षुरात्मानम् । यात्रायै ग्रासमेषयेत्, रसगृद्धो न स्याद् भिक्षादः ||११|| અ-સાધુ, સંયમનિર્વાહ રૂપ યાત્રા માટે અશુદ્ધ આહારના ત્યાગપૂર્વક શુદ્ધ આહારનું જ ગ્રહણ કરે! भने राग-द्वेषना त्यागपूर्व आहार हरे ! (११-२१७) पंताणि चेत्र सेविज्जा, सीपविंडं पुराणकुम्मासं । अदु बुकसं पुलागं वा, जवणट्ठाए निसेवए मंधु ॥ १२ ॥ प्रान्तानि चैत्र सेवेत, शीतपिण्डं पुराणकुल्माषान् । अथवा बुक्कसं पुलाकं वा, यापनार्थ निषेवेत मन्थुम् ||१२|| ૯૪ અ-સાધુ, જુના મગ વિ. શીત આહાર રૂપ અથવા વાલ વિના તુષ રૂપ નીરસ પદાર્થોનું ભાજન કરે. જિનકલ્પિક વિ. મુનિ જે ગચ્છનિગત છે તે તા નિયમા પ્રાન્ત આહાર કરે. પર`તુ ગચ્છસ્ય મુનિને તે જ્યાં સુધી શરીરનિર્વાહ થાય ત્યાં સુધી પ્રાન્ત ભાજન કરે અને તેમાં જો વાતપ્રકાપ વિ. આપત્તિ આવે તે सरस आहार पशु हरी शडे छे. (१२- २१८) जे लक्खणं च सुविणं च, अंगविज्जं च जे पउंजेति । नहु ते समणा वुच्चति, एवं आयरिएहिं अक्खायें || १३|| ये लक्षण च स्वप्नं च अङ्गविद्यां च ये प्रयुब्जते । न हु ते श्रमणा उच्यन्ते, एवमाचार्यैराख्यातम् ॥१३॥ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી કપિલીયાધ્યયન-૮ કે સ્વપ્નશાસ્ત્ર, અંગકુરણરૂપ અથવા $ $ી વિ. અક્ષરોની સ્થાપના રૂપ અંગવિદ્યા વિ. મિથ્યા શ્રુતને ગમે તે એક કે સમસ્તને પ્રયાગ કરે છે, તે સાધુઓ કહેવાતા નથી-એમ આચાર્યોએ કહેલ છે. (૧૩–૨૧૯) इह जीवि अनिअमेत्ता, पन्भट्ठा समाहिजोएहिं । ते कामभोगरसगिद्धा, उववज्जति आसुरे काए ॥१४॥ इह जीवितमनियम्य, प्रभ्रष्टाः समाधियोगेभ्यः । ते काममोगरसगृद्धाः उपपद्यन्ते आसुरे काये ॥१४॥ અથ–આ જન્મમાં જીવનને તપ વિ.થી નિયંત્રિત નહિ કરવાથી, શુભ મન-વચન-કાયાના ચેગથી અત્યંત ભ્રષ્ટ થયેલા અને કામગ તેમજ રસમાં આસક્ત બનેલા, તે લક્ષણાદિ શાસ્ત્રોને દુરૂપયેગ કરનારા, કાંઈક કછાનુષ્ઠાન કરતા હોવા છતાં સંયમવિરાધનાથી અસુરેમાં જ પેદા થાય છે. (૧૪-૨૨૦) तत्तोऽवि उव्यट्टित्ता, संसारं बहुं अणु परिअति । बहुकम्मलेवलित्ताणं, बोही होई सुदुल्लहो तेसि ॥१५॥ ततोऽपि उद्धृत्य, संसारं बहु अनु पर्यटन्ति । बहुकर्मलेपलिप्तानां, बोधिर्भवति सुदुर्लभः तेषाम् ॥१५॥ અર્થ-અસુર નિકાયમાંથી ચ્યવને તેઓ, સંસારમાં ઘણા કાળ સુધી પર્યટન કરશે. વળી ઘણા કર્મના લેપથી લેપાયેલા તે જીવને બધિની પ્રાપ્તિ અત્યંત દુર્લભ થઈ Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસત્ર સાથS જાય છે, માટે સાધુઓએ ઉત્તરગુણની વિરાધનાથી બચવું જોઈએ. (૧૫-૨૨૧) कसिणंपि जो इमं लोग, पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि से न संतुस्से, इह दुप्पूरए इमे आया ॥१६॥ कृत्स्नमपि य इमं लोकं, परिपूर्ण दद्यात् एकस्मै । तेनापि स न संतुष्येत् , इति दुष्पूरकोऽयमात्मा ॥१६॥ અથ–જે સુરેન્દ્ર વિ. ધન-ધાન્યથી ભરેલ સકલ લેકને પિતાના ભક્તને આપે, તે પણ લેભી ભક્તા સંતુષ્ટ ન થાય ! આ આત્માની અનંત આશાઓ પૂરી શકાય એમ નહિ હેવાથી આ જીવ દુપૂરક છે. (૧૬-૨૨૨) जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ । दो मासकयं कज्ज, कोडीए वि न निट्टिकं ॥१७॥ यथा लाभो तथा लोभो, लाभाल्लोभः प्रवधते । द्विमाषकृतं कार्य, कोटयापि न निष्ठितम् ॥१७॥ અર્થ–જેમ જેમ દ્રવ્યલાભ થાય તેમ તેમ દ્રવ્યમૂરછ થાય છે, કારણ કે-લાભ લેભવૃદ્ધિનું કારણ છે. આ વિષયમાં કપિલ કેવલી પોતે પિતાનું દષ્ટાન્ત આપે છે કે-દાસીને સંતોષવા માટે બે માસા સેનાથી જે કામ પતવાનું હતું, તે કામ એક કરેડ સેનામહોરથી પણ પૂરું ન થઈ શક્યું. કેમ કે–અભિલાષાઓ વધતી જ ગઈ (૧૭-૨૨૩) णो रक्खसीसु गिज्झिज्जा, गंडवच्छासुऽणेगचित्तासु । जाओ पुरिसं पलोभित्ता, खेल्लंति जहा वा दासेहिं ॥१८॥ Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાપિલીયા ધ્યેયન−૮ नो राक्षसीषु गृध्येत, गण्डवक्षःसु अनेकचित्तासु । ચાઃ પુરુષં હોમ્ય, શ્રીન્તિ ચયા વા ટ્રાસઃ ॥૮॥ અથ-પીનસ્તન–વક્ષસ્થલવાળી, ચંચલપણાએ અનેક ચિત્તવાળી અને જ્ઞાન વિ. ભાવજીવનના વિનાશ કરનારી રાક્ષસી જેવી એની અભિલાષા ન કરવી, કારણ કે–તે સ્ત્રીએ આકષક, વિશ્વાસજનક, મધુર-પ્રિય વચનાથી કુલીન પુરુષને લેાભાવી અનેક ક્રીડાએથી દાસની માફક બનાવી વિલાસ કરે છે. (૧૮–૨૨૪) नारीसु नो पगिज्झिज्जा, इत्थी विप्पजहे अणगारे | धम्मं च पेसलं नच्चा, तत्थ ठविज्ज भिक्खू अप्पाणं ॥ १९ ॥ नारीषु नो प्रगृध्येत स्त्रियः विप्रजह्यात् अनगारः । " धर्मं च पेशलं ज्ञात्वा तत्र स्थापयेद् भिक्षुरात्मानम् ॥ १९ ॥ અર્થ-સાધુ, સ્ત્રીઓની તરફ અનુરાગના પ્રારંભ પણ ન કરે ! એથી સર્વથા દૂર રહે ! તેમજ એકાન્ત હિતકારી બ્રહ્મચર્ય વિ. રૂપ ધર્મને જ અહીં અને પરલેાકમાં અત્યંત સુંદર જાણી તેમાં જ પેાતાના જીવને રાખે ! (૧૯-૨૨૫) ૯૭ इति एस धम्मे अक्खाए, कविलेणं च विसुद्ध पन्नेणं । तरिर्हिति जे काहिति तेहिं आराहिअ दुवे लोग चित्रेमि ||२०| ? इति एष धर्म आख्यातः कपिलेन च विशुद्ध प्रज्ञेन । तरिष्यन्ति ये करिष्यन्ति, ७ तैराराधितौ द्वौ लोकौ इति ब्रवीमि ॥२०॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા અથ-નિમલ જ્ઞાનસ'પન્ન કપિલ કેવલીએ આ પ્રમાણે પૂર્વોક્ત સુનિધર્મ કહેલ છે. જે મનુષ્યા આ ધર્માંની આરાધના કરશે તેઓ સસારસાગરને તરી જશે, તેમજ આ જન્મમાં મહાજનપૂજ્ય બની પરલોકમાં સ્વર્ગ–માક્ષ વિ.ની પ્રાપ્તિ કરનારા થશે. આ પ્રમાણે હું જ‰ ! હું કહું છું. (૨૦-૨૨૬) ॥ આઠમુ શ્રી કાપીલાધ્યયન સપૂર્ણઃ ।। ૯૮ Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિપ્રત્રજ્યાધ્યયન-૯ चइऊण देवलोगाओ, उववण्णो माणुसंमि लोगम्मि । उवसंतमोहणिज्जो, सरइ पोराणिअं जाई ॥१॥ च्युत्वा देवलोकात् , उपपन्नो मानुषे लोके । उपशान्तमोहनीयः, स्मरति पौराणिकी जातिम् ।।१।। અર્થ–સાતમા દેવલકથી ચવીને મનુષ્યલેકમાં ઉત્પન્ન થયેલ અને દર્શનમેહ ઉદયના અભાવથી સમ્પર્કત્વવંત નમિરાજા જાતિસ્મરણજ્ઞાન પામે છે, અર્થાત્ ગત मनु स्म२६५ ४२ छ. (१-२२७) जाई सरित्त भयवं, सहसंबुद्धो अणुत्तरे धम्मे । पुतं ठवित्त रज्जे, अभिणिक्खमई नमी राया ॥२॥ जाति स्मृत्वा भगवान्, स्वयंसंबुद्धोऽनुत्तरे धर्मे । पुत्रं स्थापयित्वा राज्ये, अभिनिष्कामति नमी राजा ॥२॥ અથ–પૂર્વજન્મનું સ્મરણ કરી ભગવાન નમિ રાજા, સર્વોત્કૃષ્ટ ચારિત્રધર્મ પ્રત્યે સ્વયં પ્રતિબંધ પામી, પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કરી શ્રી ભગવતી પ્રવજ્યા ગ્રહણ ४२ छे. (२-२२८) सो देवलोगसरिसे, अंतेउरवरगओ वरे भोए । भुंजित्त नमी राया, बुद्धो भोगे परिच्चयई ॥३॥ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે स देवलोकसदृशान्, अन्तः पुरवरगतो वरान् भोगान् । भुक्त्वा नमी राजा, बुद्धो भोगान् परित्यजति ॥३॥ અર્થ-દેવલોકમાં રહેલ ભેગે જેવા પ્રધાન ભેગોને ઉત્તમ અંત:પુરમાં રહેલા, ભેગવી, વિશિષ્ટ તત્ત્વજ્ઞાની નમિરાજા તે ભેગોને પરિત્યાગ કરે છે. (૩-૨૨૯) मिहिलं सपुरजणवयं, बलमोरोहं च परिअणं सव्वं । चिच्चा अभिनिक्खत्तो, एगंतमहिडिओ भयवं ॥४॥ मिथिलां सपुरजनपदां, बलमवरोधं च परिजनं सर्वम् । त्यक्त्वा अभिनिष्क्रान्तः, एकान्तमधिष्ठितो भगवान् ।।४॥ અથ-અન્ય નગર અને જનપદ સહિત મિથિલા નગરી, ચતુરંગી સેના, અન્નપુર, પરિવાર અર્થાત્ સર્વ સંગને ત્યાગ કરી, દ્રવ્યથી નિર્જન વન વિ. રૂપ અને ભાવથી હું એકલો જ છું,-આવા નિશ્ચયરૂપ એકાન્તમાં દીક્ષિત થયેલ નમિરાજર્ષિ રહેલ છે. (૪-૨૩૦) कोलाहलगसंभूयं, आसी मिहिलाइ पव्वयंतम्मि । तइआ रायरिसिम्मि, नमिम्मि अभिणिक्खमंतम्मि ॥५॥ कोलाहलकसम्भूतं, आसीत् मिथिलायां प्रव्रजति । तदा राजर्षी नमो, अभिनिष्क्रामति ॥५॥ અથ-જ્યારે નમિરાજર્ષિએ પ્રવજ્યા ગ્રહણ કરી, ત્યારે મિથિલા નગરીમાં સઘળે ઠેકાણે વિલાપ, કકળાટ વિન કેલાહલ મચી ગયે. (૫-૨૩૧) Page #118 -------------------------------------------------------------------------- ________________ १०१ શ્રી નેમિપ્રવજ્યાધ્યયન-૯ अन्भुट्ठियं रायरिसि, पबज्जाठाणमुत्तमं । सको माहणरूवेण, इमं वयणमब्यवी ॥६॥ अभ्युत्थितं राजर्षि, प्रव्रज्यास्थानमुत्तमम् । शक्रो ब्राह्मणरूपेण, इदं वचनमब्रवीत् ॥६॥ અર્થજ્ઞાન વિ ગુણેના આશ્રયરૂપ ઉત્તમ પ્રવજ્યારૂપ સ્થાનમાં આરૂઢ થયેલ નમિરાજર્ષિને બ્રાહ્મણવેશે આવેલા ઈન્દ્ર મહારાજે તેમના મનની પરીક્ષા કરવાની ઈચ્છાથી, AL प्रमाणे वयन ४वानी २३मात ४३१. (६-२३२) किं नु भो अज्ज मिहिलाए, कोलाहलगसंकुला । सुच्चति दारुणा सद्दा, पासाएसु गिहेसु अ ॥७॥ किं नु भोः ! अद्य मिथिलायां, कोलाहलकसंकुला । श्रूयन्ते दारुणाः शब्दाः, प्रासादेषु गृहेषु च ॥७॥ અર્થહે રાજર્ષિ! આજે મિથિલા નગરીમાં ઘણું કકળાટથી વ્યાપ્ત, હદયના ઉદ્વેગને કરનારા વિલાપ વિ. શબ્દ, રાજમહેલે, હવેલીઓ વિ માં સઘળે ઠેકાણે કેમ समा २हा छ १ (७-२33) एअमझें निसामित्ता, हेउकारणचोइओ। तओ नमी रायरिसिं, देविदं इणमब्बवी ॥८॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्रमिदमब्रवीत् ॥८॥ અર્થ-કોલાહલ વિ.થી વ્યાપ્ત શબ્દ સંભળાય છે – એ વાક્યથી સૂચિત હેતુ અને કારણથી અભિનિષ્ક્રમણના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે નિષેધ માટે પ્રેરણાને પામેલ નમિરાજર્ષિ, આ પ્રમાણે न्द्रिने ११५ ३५ ४१ लाय. (८-२३४) मिहिलाए चेइए वच्छे, सीयच्छाए मणोरमे । पत्तपुष्फफलोवेए, बहूणं बहुगुणे सया ॥९॥ मिथिलायां चैत्ये घृक्षः, शीतच्छायः मनोरमः । पत्रपुष्पफलोपेतः, बहूनां बहुगुणः सदा ॥९॥ અથ-મિથિલાનગરીના ઉદ્યાનમાં શીતલ છાયાવાળું, પાંદડાં–કૂલ-ફળવાળું, મરમ નામનું અને ફલ વિ.થી पक्षी वि.ने सही मयत ७५४२४ वृक्ष छ. (८-२३५) वाएण हीरमाणम्मि, चेइअम्मि मणोरमे । दुहिआ असरणा अत्ता, एए कंदति भो ! खगा ॥१०॥ वातेन हृीयमाणे, चैत्ये मनोरभे। दुःखिता अशरणा आर्ता, एते क्रन्दन्ति भोः ! खगाः ॥१०॥ અથ–હે બ્રાહ્મણ! ઉદ્યાનમાં રહેલ મરમ વૃક્ષ પ્રચંડ આંધીના ઝપાટાથી પડી જવાથી, દુખવાળા, રક્ષણ વગરના અને પીડિત થયેલા આ પક્ષીઓ કરૂણ કંદન કરે છે, અર્થાત્ આ તમામ લેકે સ્વાર્થ જવાથી રડે છે. તેમાં भा३ ममिनिम डेतु-१२९५ नथी. (१०-२३९) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥११॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः। ततो नगि राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥११॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિ પત્રજ્યાધ્યયન-૯ ૧૦૩ અર્થ-આ પ્રકારને સ્પષ્ટ જવાબ સાંભળી, પૂર્વોક્ત હેતુ-કારણના ખંડન કરનાર જવાબથી પ્રેરણાને પામેલ દેવેન્દ્ર श्रीथी नभिषिने पूछे छे. (११-२३७) एस अग्गी अ वाऊ अ, एअं डज्झइ मंदिरं । भयवं अंतेउरं तेणं, किस गं नावपेक्खह ॥१२॥ एष अग्निश्च वायुश्च, एतद् दह्यते मन्दिरम् । भगवन् ! अन्तःपुरं तेन, कस्मात् खलु नावप्रेक्षसे ॥१२॥ અથ–હે ભગવન! આ અગ્નિ અને વાયુ છે. આ આપણે રાજમહેલ બળી રહ્યો છે અને તેથી અંતપુર બળી રહ્યું છે, છતાં આ બધા સામે આપ કેમ જોતાં नथी ? (१२-२३८) एअमठें निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसिं, देविदं इणमब्बवी ॥१३॥ एतमर्थं निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्रं इदमब्रवीत् ॥१४॥ मर्थ-40 विषयने सieणी, छेतु-४।२४। प्रहशन. પૂર્વક પૂછાયેલ નમિરાજર્ષિ દેવેન્દ્રને હવે કહેવાતે જવાબ मापे छे. (१३-२३८) मुहं वसामो जीवामो, जेसिमो नत्थि किंचणं । मिहिलाए डझमाणीए, न मे डज्झइ किंचणं ॥१४॥ सुखं वसामो जीवामः, येषां वयं नास्ति किंचन । मिथिलायां दह्यमानायां, न मे दयते किंचन ॥१४॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ઉત્તરાધ્યયનસત્ર સાથે અર્થ-હે ઈન્દ્ર! અમે સુખે રહીએ છીએ અને જીવીએ છીએ. કઈ પરવતુ જરા પણ મારી નથી. “હું પિતે મારે છું, મારું કાંઈ નથી.” અર્થાત્ અંતાપુર વિ. મારૂં છે જ નહિ, કે જેથી રક્ષણગ્ય બને ! એથી જ મિથિલા નગરી બળવા છતાં એમાંનું જરા પણ મારું બળતું નથી. (૧૪-૨૪૦) चत्तपुत्तकलत्तस्स, निव्वावारस्स भिक्खूणो । पिअंण विज्जई किंचि, अप्पिअंपि ण विजई ॥१५॥ त्यक्तपुत्रकलत्रस्य, निर्व्यापारस्य भिक्षोः । प्रियं न विद्यते किचित्, अप्रियमपि न विद्यते ॥१५।। અથ–સ્ત્રી, પુત્ર વિ.ના ત્યાગ કરનાર, પાપવ્યાપાર માત્રના પરિહારી ભિક્ષુને કઈ ચીજ પ્રિય કે અપ્રિય હતી નથી, સકલ વસ્તુમાં સમભાવ હોય છે. (૧૫-૨૪૧) बहुं खु मुणिणो भई, अणगारस्स भिक्खूणो । सव्वओ विप्पमुक्कस्स, एगंतमणुपस्सओ ॥१६॥ बहु खलु मुनेर्भद्र, अनगारस्य भिक्षोः । सर्वतो विप्रमुक्तस्य, एकान्तमनुपश्यतः ॥१६॥ અર્થ–બહાર અને અંદરના પરિગ્રહ વિ. વગરના, હું એકલે જ છું-એવા સિદ્ધાન્તને વળગી રહેનાર, તેમજ ઘર વગરના, નિર્દોષ આહાર કરનાર મુનિને ચોક્કસ અહીં ઘણું સુખ છે. (૧૬-૨૪૨) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तो नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥१७॥ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિપ્રવજ્યાધ્યયન- ૧૫ एतमर्थ' निशम्य हेतुकारणनोदितः । ततो नमि राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥ १७ ॥ અર્થ—આ પૂર્વોક્ત વાત સાંભળી, હેતુ-કારણની અસિદ્ધિ જ્યારે નમિરાજર્ષિએ પ્રગટ કરી, ત્યારે ઈન્દ્ર नभिपिने नाय भु४५ ४९ छ. (१७-२४३) पागारं कारइत्ता णं, गोपुरट्टालगाणि अ । ओमूलगसयग्धीओ, तओ गच्छसि खत्तिया ॥१८॥ प्राकारं कारयित्वा खलु, गोपुराट्टालकानि च । ओसूलकं शतध्नीश्व, ततो गच्छ क्षत्रिय !॥१८।। मथ-8, भुण्य ४२वाने, युद्ध ४२वाना स्थानी, ખાઈએ, તે વિ. બનાવરાવી, વ્યવસ્થિત કરીને હે ક્ષત્રિય! पछीथी । वु य त art. (१८-२४४) एअमढं निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसी, देविंदं इणमब्बवी ॥१९।। एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्रमिदमब्रवीत् ॥१९॥ અર્થ–આ વાતને સાંભળી, હેતુ-કારણપૂર્વક ઈન્દ્રની પ્રેરણાને પામેલ નમિરાજર્ષિ નીચે મુજબ જવાબ આપે छ. (१६-२४५) सद्धं च नगरं किच्चा, तव संवरमग्गलं । खंतिनिऊणपागारं, तिगुत्तं दुप्पधसगं ॥२०॥ धणुं परकम किच्चा, जीवं च ईरिअं सया । घिई च केअणं किच्चा, सच्चेणं पलिमथए ॥२१॥ युग्मम् Page #123 -------------------------------------------------------------------------- ________________ १०६ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે श्रद्धां च नगरं कृत्वा, तपः संवरमर्गलाम् । क्षान्तिनिपुणप्राकारं, त्रिगुप्तं दुष्प्रधर्षकम् ॥२०॥ धनुः पराक्रमं कृत्वा, जीवां च ई- सदा । धृति च केतनं कृत्वा, सत्येनपरिबध्नीयात् ।।२१।। युग्मम्।। અર્થ—તસ્વરૂચિરૂપ શ્રદ્ધાને નગર અને પ્રથમ વિ.ને મુખ્ય દરવાજે તથા આશ્રવનિરોધરૂપ સંવરને સાંકળોકમાડ, ક્ષમારૂપ સમર્થ કિલ્લાને અને તેમાં મનગુપ્તિ વિ. ત્રણ ગુપ્તિરૂપ અટ્ટાલક–ખાઈઓ-તોપ બનાવી, જીવન વીલ્લાસરૂપ પરાક્રમ નામનું ધનુષ્ય, અને એમાં ઈર્યોસમિતિ વિ. સમિતિરૂપ દેરી તથા વૈર્ય નામની ધનુષ્યના મધ્યમાં લાકડાની મૂઠ બનાવીને, તેને સત્યરૂપ દેરાથી मांधी ने . (२०+२१, २४६+२४७) तवनारायजुत्तेण, भित्तणं कम्मकंचुअं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चई ॥२२॥ तपोनाराचयुक्तेन, भित्त्वा कर्मकञ्चकम् । मुनिर्विगतसंग्रामो, भवात् परिमुच्यते ॥२२॥ અર્થ-તપના બાણથી યુક્ત પરાક્રમરૂપી ધનુષ્યવડે કર્મના કંચુક(બખ્તર)ને ભેદી, મુનિ સંગ્રામવિજેતા मनी ससारथी भुत मन छे. (२२-२४८) एअमट्ठं निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसी, देविंदो इणमब्बवी ॥२३॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमि राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥२३॥ Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિપ્રવજ્યાધ્યયન-૯ १०७ અર્થ–આ પૂર્વોક્ત કથન સાંભળી, હેતુ કારણની અસિદ્ધિથી પ્રેરિત થયેલ દેવેન્દ્ર, મિરાજર્ષિને નીચેને विषय पूछे छे. (२३-२४६) पासाए कारइत्ताणं, वद्धमाणगिहाणि । वालग्गपोइआओ अ, तो गच्छसि खत्तिआ ! ॥२४॥ प्रासादान् कारयित्वा खलु, वर्धमानगृहाणि च । बालाग्रपोतिकाश्च, ततो गच्छ क्षत्रिय ! ॥२४॥ અથ-પ્રાસાદને અને વાસ્તુશાસ્ત્ર મુજબ વર્ધમાન ગૃહોને તથા સમસ્ત વિશિષ્ટ રચનાવાળા ઘરને બનાવરાવી, क्षत्रिय ! ५छीथी निम ४२०२. (२४-२५०) एअमटं निसामित्ता, हेउकारणचोइओ। तओ नमी रायरिसी, देविदं इणमब्बवी ॥२५॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमब्रवीत् ॥२५॥ અથ–આ પ્રમાણે ઈ કહેલ સાંભળી, હેતુ–કારણથી પ્રેરિત થયેલ નમિરાજર્ષિ, ઈન્દ્રને નીચે જણાવેલ જવાબ मापे छे. (२५-२५१) संसयं खलु सो कुणइ, जो मग्गे कुणई घरं । जत्थेव गंतुमिच्छिज्जा, तत्थ कुविज्ज सासयं ॥२६॥ संशयं खलु स कुरुते, यो मार्ग कुरूते गृहम् । यत्रैव गन्तुमिच्छेतू, तत्र कुर्वीत स्वाश्रयम् ।।२६॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–ગમનના સંશયવાળો માર્ગમાં ઘર કરે છે. ગમનને નિશ્ચયવાળે તે નથી કરતે. જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જ જઈ તે આશ્રય કરે છે. અમારે મુક્તિપદમાં જવાની ઈચ્છા છે, માટે દુન્યવી ઘર ન બનાવતાં મુક્તિધામરૂપ આશ્રય બનાવવા અમે પ્રવૃત્તિશીલ છીએ. (૨૬-૨૨૨) एअमट्ठं निसामित्ता, हेउकारणचोइओ। तओ नमी रायरिसीं, देविदो इणमब्बवी ॥२७॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः ।। ततो नमि राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥२७॥ અથ–આ પ્રમાણે નમિરાજર્ષિએ કહેલ સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ દેવેન્દ્ર નીચે જણાવેલ બાબતને પૂછે છે. (૨૭–૨૫૩) आमोसे लोमहारे अ, गंठिभेए य तकरे ।। नगरस्स खेम काऊणं, तओ गच्छसि खत्तिया ॥२८॥ आमोषान् लोमहारांश्च, ग्रन्थिभेदांश्च तस्करान् । नगरस्य क्षेमं कृत्वा, ततो गच्छ क्षत्रिय ॥२८॥ અર્થધનવંતને મારીને કે માર્યા વગર ચોરી કરનારા ચેરેને, ખીસ્સાકાતરુઓને અને હંમેશાં ચારીને ધંધે કરનારાઓને બહાર કાઢી મૂકીને, નગરનું ક્ષેમ કરીને, પછીથી તમે હે ક્ષત્રિય ! અભિનિષ્ક્રમણ કરજે, કેમ કેઆ તમારે રાજધર્મ છે. (૨૮-૨૫૪) एअमटें निसामित्ता, हेउकारणचोइओ । ती नमी रायरिसी, देविदं ईणमब्बवी ॥२९॥ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શ્રી નમિપ્રવજ્યાધ્યયનएतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षि', देवेन्द्रं इदमब्रवीत् ॥२९॥ અર્થ-આ પ્રમાણે દેવે કહેલ સાંભળી, હેતુકારણથી પ્રેરિત થયેલ નમિરાજર્ષિ નીચે દર્શાવેલ જવાબ આપે છે. (૨૯-૨૫૫) असई तु मणुस्सेहि, मिच्छादंडो पजुज्जए । अकारिणोत्थ बझंति, मुच्चई कारओ जणो ॥३०॥ असकृत् तु मनुष्यैः, मिथ्यादण्डः प्रयुज्यते । अकारिणोऽत्र बध्यन्ते, मुच्यते कारको जनः ॥३०॥ અથ—અનેક વાર જે અપરાધ વગરના હોય તેઓના ઉપર પણ અજ્ઞાન વિ.થી મનુષ્ય દંડ કરે છે. એથી આ લાકમાં ચોરી વિ. નહિ કરનારાઓ બેડી વિ.થી જકડાય છે અને ચેરી વિ. કરનારાઓ છૂટી જાય છે. આ જ્ઞાનની અશક્યતાને લીધે અપરાધીને દંડ નહિ અને નિરપરાધીને દંડ કરનાર રાજા, રાજધર્મવાળે અને નગરનું કુશળ કરનારે કેવી રીતે કહેવાય? (૩૦-૨૫૬) एअमझें निसामित्ता, हेउकारणचोइओ। तओ नमि रायरिसि, देविंदो इणमब्बवी ॥३१॥ एतमर्थ' निशम्य, हेतुकारणनोदितः । તતો મિં ચાર્ષિ, રેવેન્દ્ર ફુત્રવત્ રૂશ અર્થ–આ વાતને સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ કેન્દ્ર, રાગની પરીક્ષા કર્યા બાદ હૈષના અભાવની પરીક્ષા માટે નીચે મુજબ નમિરાજષિને પૂછે છે. (૩૧-૨૫૭) Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે जे केइ पत्थिवा तुम्भ, न नमति नराहिवा! वसे ते ठावइत्ता णं, तओ गच्छसि खत्तिआ ! ॥३२।। ये केचित् पार्थिवास्तुभ्यं, नानमन्ति नराधिप ! । वसे तान् स्थापयित्वा खलु, ततो गच्छ क्षत्रिय ॥३२॥ અથ–જે કેટલાક રાજાએ નમતા નથી તેઓને વશ કરીને, પછી હે ક્ષત્રિય ! તમે જજે. અર્થાત્ જે સમર્થ રાજા હેય છે તે નહીં નમતા રાજાઓને નમાવે છે. આપ तो समय छ।. (३२-२५८) । एअमट] निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसि, देविंदं इणमब्बवी ॥३३॥ एतमर्थं निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमबवीत् ॥३३॥ અથ-આ પૂર્વોક્ત અર્થને સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ દેવેન્દ્રને નીચે દર્શાવેલ કહે छ. (33-२५८) जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे ।। एगं जिणिज्ज अपाणं, एस से परमो जओ ॥३४॥ ये सहस्र सहस्राणां, संग्रामे दुजय जयेत् । एकं जयेदात्मानं, एष तस्य परमो जयः ॥३४॥ અથ–જે દુર્જય સંગ્રામમાં દશ લાખ સુભટને જીતે છે, તે જે વિષય-કષાયમાં પ્રવૃત્ત અતિ દુજેય એવા એક આત્માને જીતે, તે તે વિજેતાને દશ લાખ સુભટના विय ४२तi ५२म विनय छे. (३४-२६०) ततो नमी Palyan Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિપ્રવજ્યાધ્યયન-૮ ૧૧૧ अप्पणामेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ । अप्पणामेवमष्पाणं, जइत्ता सुहमेहए ॥३५॥ आत्मनैव युध्यस्व, किं ते युद्धन बाह्यतः । आत्मनैव आत्मानं, जित्वा सुखमेधते ॥३५॥ અર્થ–હે આત્મન્ ! અનાચારપ્રવૃત્ત આત્માની સાથે જ યુદ્ધ કર ! બાહ્ય રાજાઓની સાથે લડવાથી તને ? લાભ છે? આ પ્રમાણે અનાચારપ્રવૃત્ત આત્માને જીતી લેવાથી મુક્તિસુખરૂપ અકાતિક સુખને મુનિ પામે છે. (3५-२९१) पंचिंदिआणि कोहं, माण मायं तहेव लोभं च । दुज्जयं चेव अप्पणं, सव्वमप्पे जिए जियं ॥३६॥ पञ्चन्द्रियाणि क्रोधः, मानो माया तथैव लोभश्च । दुर्जयश्चैव आत्मा, सर्वमात्मनि जिते जितम् ॥३६॥ मथ-पाय न्द्रियो, अध-मान-भाया-होम, દુર્જય મન, મિથ્યાત્વ વિ. સઘળુંય, જે આત્મા એક છતાય તે સર્વ જીતાયેલું જ છે. વાસતેજ હું બાહ્ય શત્રુઓની ઉપેક્ષા કરીને આત્માના જ જયમાં પ્રવૃત્તિશીલ छु. (36-२६२) एअमटुं निसामित्ता, हेउकारणचोइओ । तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥३७॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमि राजर्षि, देवेन्द्रः इदमब्रवीत् ॥३७॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા અથ-આ પૂર્વોક્ત વાત સાંભળી, હેતુ-કારણુથી પ્રેરિત થયેલ ઇન્દ્ર, નિમરાજિષના રાગ અને દ્વેષના અભાવના નિશ્ચય કરી, જિનધની સ્થિરતાની પરીક્ષા માટે નીચે મુજબ નિમરાજિષને પૂછે છે. (૩૭–૨૬૩) जइत्ता विउले जन्ने, भोत्ता समणमाह । ટ્રા મુખ્ખા ય લિજ્જા ય, તો રાજ્કતિ વૃત્તિયા રૂા याजयित्वा विपुलान् यज्ञान्, भोजयित्वा श्रमणत्राह्मणान् । જ્વા મુવાચ રૂા ચ, તતો નથ્થુ ક્ષત્રિય ! ॥૨૮॥ ૧૧૨ અર્થ-ડે ક્ષત્રિય ! માટા યજ્ઞ કરાવી. શાક્ય વિ. શ્રમણા બ્રાહ્મણાને જમાડી, બ્રાહ્મણ વિ.ને દક્ષિણામાં ગાય વિ.નું દાન આપી, મનેાહર શબ્દ વિને ભાગવી અને સ્વયં યજ્ઞા કરી, પછી આપ દીક્ષા લેજો. (૩૮–૨૬૪) एयम निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसिं, देविंदं इणमब्ववी ॥३९॥ एतमर्थं निशम्य हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्रं इदमब्रवीत् ॥ ३९ ॥ અ—આ પૂર્વોક્ત વિષય સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિરાજર્ષિ ધ્રુવેન્દ્રને નીચે મુજબ જવાબ આપે છે. (૩૯–૨૬૫) जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्सावि संजमो सेओ, अर्दितस्सवि किंचणं । ४० ॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શ્રી નેમિપ્રવજ્યાધ્યયન - ૯ यः सहस्र सहस्राणां, मासे मासे गवां दद्यात् । तस्यापि संयमः श्रेयाम् , अददतोऽपि किंचन ॥४०॥ અર્થ-જે કઈ દર મહિને દશ લાખ ગાયનું દાન કરે છે તે પણ, તેના કરતાં કાંઈ પણ નહીં આપવા છતાં હિંસા વિ. પાપના પરિહારરૂપ સંયમ. અત્યંત પ્રશસ્ય સર્વશ્રેષ્ઠ છે. (૪૦-૨૬૬) एअमट्ठं निसामित्ता, हेउकारणचोइओ । तो नमि रायरिसिं देविंदो इणमब्बवी ॥४१॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमि राजर्षि', देवेन्द्रः इदमब्रवीत् ॥४१॥ અર્થ–આ પૂર્વોક્ત બીના સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ જૈનધર્મની દૃઢતાને નિશ્ચય કરી; વતની દૃઢતાની પરીક્ષા માટે ઈન્દ્ર નમિરાજર્ષિને હવે નીચેની બાબત પૂછે છે. (૪૧-૨૬૭) घोरासमं चहत्ताणं, अनं पत्थेसि आसमं । इहेव पोसहरओ, भवाहि मणुयाहिवा ! ॥४२॥ घोराश्रमं त्यक्त्वा खलु, अन्यं प्रार्थयसि आश्रमम् । इहैव पौषधरतः भव मनुजाधिप ! ॥४२॥ અથ–અત્યંત દુષ્કર હેઈ ઘેર આશ્રમ ગૃહસ્થાશ્રમને છોડી; દીક્ષારૂપી બીજા આશ્રમની શા માટે ઈરછા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉત્તરાધ્યયનસત્ર સા રામા છે ? હે રાજન ! અહીં જ ગૃહસ્થાશ્રમમાં રહી અષ્ટમી વિ. તિથિઓમાં પૌષધવ્રતધારી મના ! (૪૨-૨૬૮) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसिं, देविदं इणमब्बवी ॥४३॥ સમર્થ. નિશમ્ય, હેતુન્નારનનોતિ: । ततो नमि राजर्षि, देवेन्द्रं इदमब्रवीत् ॥४३॥ અથ-આ પૂર્વોક્ત વાત સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિરાજ ઇન્દ્રને નીચે મુજબ જવાબ આપે છે. (૪૩–૨૬૯) मासे मासे उ जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स, कलं अग्घर सोलसिं ॥४४॥ मासे मासे तु यो वालः, कुशाग्रेण तु भुङ्क्ते । न स स्वाख्यातधर्मस्य, कलामर्हति षोडशीम् ॥ ४४ ॥ અર્થ-જે કાઈ અવિવેકી એક એક માસમાં દાભના અગ્રભાગ જેટલેા આહાર કરે છે તેવા પ્રકારના ધાર તપસ્વી, તીથ કરપ્રણીત સર્વાંસાવદ્યત્યાગરૂપ સુનિધના સાલમા ભાગ સરખા પણ ન થાય! જેથી પ્રભુએ મુખ્યતયા મુનિધમ કહેલ છે, નહિ કે ગૃહસ્થાશ્રમ ! તેથી દીક્ષારૂપ આશ્રમ શ્રેયસ્કર છે. (૪૪–૨૭૦) एअमट्ठे निसामित्ता, हेउकारणचोइओ । तओ नमिं रायरिसिं, देविंदो इणमन्त्री ||४५|| Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિપ્રત્રયાયન ટ एतमर्थ निशम्य हेतुकारणनोदितः । ततो नाम राजर्षि, देवेन्द्रः इदमब्रवीत् ||४५ || અ-આ પૂર્વોક્ત જવાબ સાંભળી, હેતુ–કારણથી પ્રેરિત બનેલ ઈન્દ્ર નીરાગતાની પરીક્ષા માટે નમિરાજर्षिने नीयेनी मामत पूछे छे. (४५-२७२ ) हिरणं सुवणं मणिमोतं, कंसं दुसं च वाहणं । कोसं व वड्ढावइत्ताणं, तओ गच्छसि खत्तिआ ||४६ ॥ हिरण्यं सुवर्ण मणिमुक्तं, कांस्यं दुष्यं च वाहनम् । कोषं च वर्धयित्वा खलु ततो गच्छ क्षत्रिय ! ||४६ || अर्थ – हे क्षत्रिय ! घरेलु नहीं घरेलु सोनु, इन्द्रनीस वि. भडियो, भोतीओ, अंसाना वासशेो वि., इष्य वस्त्र वि. वखो, २थ वि. वाहनो अने लौंडार वि सघजायने वधारीने पछी भने ! ( ४६-२७२ ) एअमठ्ठे निसामित्ता, हेउकारणचोइओ । ૧૧૫ तओ नमी रायरिसी, देविंदं इणमव्बवी ॥४७॥ एतमर्थ निशम्य हेतुकारणनोदितः । ततो नमि राजर्षिः, देवेन्द्रं इदमब्रवीत् ॥४७॥ અ—આ પૂર્વોક્ત બાબત સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિરાજિષ શક્રેન્દ્રને નીચે જણાવેલ જવામ आये छे. (४७-२७३) सुवण्णरूप्पस्स उ पव्वया भवे, सिआ हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अतिआ ||४८ || Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧ सुवर्णरूप्यस्य तु पर्वता भवेयुः, स्यात् हु कलाससमा असंख्यकाः । नरस्य लुब्धस्य न तैः किंचित, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે इच्छा हु आकाशसमा अनन्तिका ॥४८॥ અથ—સાના રૂપાના મેરૂપ જેવડા અસખ્યાતા પતા કદાચ મળી જાય, તે પણ તૃષ્ણાતુર મનુષ્યને થેાડા પણ સતાષ થતા નથી; કારણ કે ઇચ્છા આકાશ भेटली अनंत छे. (४८-२७४) पुढवी साली जवा चेव, हिरण्णं पसुभिस्सह । पडिपुण्णं नालमेगस्स, इह विज्जा तवं चरे ॥ ४९ ॥ पृथ्वी शालयः यवाश्चैव, हिरण्यं पशुभिः सह । प्रतिपूर्ण नालमेकस्य, इति विदित्वा तपश्चरेत् ॥ ४९ ॥ अर्थ — लूभि, सास डांगर वि. डांगरनी भति, भव वि. धान्य, सोनु वि. मने गाय वि. पशुधननी साथै સઘળુંચ એક જ તુને ઇચ્છાપૂર્તિ માટે સદા શક્તિમાન થતું નથી. આ પ્રમાણે જાણીને અનશન વિ. ખાર પ્રકારના तपय ४२ ले थे. (४८-२७५) एअम निसामित्ता, हेउकारणचाइओ | तओ नर्मि रायरिसिं, देविंदो इणमब्बवी ॥५०॥ एतमर्थं निशम्य हेतुकारणनोदितः । ततो नमि राजर्षि, देवेन्द्रः इदमब्रवीत् ॥५०॥ અથ—આ પૂર્વોક્ત જવાબ સાંભળી, હેતુ કારણથી Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ શ્રી નેમિપ્રવયાધ્યયન-૮ પ્રેરિત થયેલ દેવેન્દ્ર નમિરાજર્ષિને નીચે જણાવેલ વિષય પૂછે છે. (૫૦-૨૭૬). છેvમમુદ્રા, મો વારિ સ્થિવા असंते कामे पत्थेसि, संकप्पेण विहन्नसि ! ॥५१॥ आश्चर्यमद्भुतकान् , भोगान् त्यजसि पार्थिव ! । असतः कामन् प्रार्थयसि, संकल्पेन विहन्यसे ॥५१।। અથ–આશ્ચર્યની વાત છે કે હે રાજન! આપ વિદ્યમાન આશ્ચર્યરૂપ ભોગોને છેડી અવિદ્યમાન સ્વર્ગ વિ.ના કામભોગોને ચાહે છે ! અપ્રાપ્ત ભેગેના સંકલ્પઅનંત ઈરછાથી હત પ્રહત બની રહ્યા છે, આપ વિવેકી હોવાથી પ્રાપ્ત ભેગેને અપ્રાપ્ત ભોગેની ઈચ્છાથી ન છોડો ! (૫૧-૨૭૭) एअमटुं निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसी, देविदं इणमब्बवी ॥५२॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः ।। તતો નમિ વાર્ષિ, રેવેન્દ્ર ફુમત્રવત મેરા અર્થ-આ પૂર્વોક્ત બીના સાંભળી, હેતુ કારણથી પ્રેરિત બનેલ નમિરાજર્ષિ, દેવેન્દ્રને નીચે જણાવેલ જવાબ આપે છે. (પર-ર૭૮) सल्लं कामा विसं कामा, कामा आसोविसोवमा । कामे पत्थयमाणा य, अकामा जति दुग्गई ॥५३॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર સા शल्यं कामा विषं कामाः, कामा आशीविषोपमाः । कामान् प्रार्थयमानाश्च, अकामा यान्ति दुर्गतिम् ||५३ || ૧૧૮ અ—પ્રતિક્ષણ પીડાકારી એવા શબ્દ વિ. કામે શલ્ય જેવા છે, તેમજ (ધર્મ) જીવનનાશકની અપેક્ષાએ ઝેર અને સાપ જેવા છે. કામલેાગોની ચાહના કરનાર જીવા ભાગા નહિ મળવા કે ભાગવવા છતાં કામનાથી જ પરભવમાં નરક વિ. ટ્રુતિમાં જાય છે. (૫૩–૨૭૯) अहे वयह कोहेणं, माणेणं अहमा गई । माया गइ पडिग्घाओ, लोहाओ दुहओ भयं ॥ ५४ ॥ अधो व्रजति क्रोधेन, मानेन अधमा गतिः । માચચા ળતિપ્રતિષાતો, હોમાતુમયતો મમ્ ॥૪॥ અ—ક્રોધથી નરકગતિ, માનથી નીચગતિ, માયાથી સુગતિના નાશ અને લાભથી આ લાક—પરલોકના ભય થાય છે. અર્થાત્ કામલેાગોની કામનાથી ક્રોધ વિ. થાય છે, તા તેથી દુર્ગાંતિ કેમ નહીં ? (૫૪-૨૮૦) अवउज्झिऊण माहणरूवं, विउरुव्विऊण इंदत्तं । वंदs अभित्थुणतो, इमाहिं महुराहिं वग्गूहिं ॥५५॥ अपोह्य ब्राह्मणरूपं, विकृत्य इन्द्रत्वम् । वन्दते अभिष्टुवन्, इमाभिर्मधुराभिः वाग्भिः ॥५५॥ અથ—હવે દેવેન્દ્ર, બ્રાહ્મણરૂપને છેાડી, ઈન્દ્રરૂપ બનાવી, આ નીચે કહેવાતી મનેાહર વાણીથી સ્તુતિ કરતા નમસ્કાર કરે છે. (૫૫-૨૮૧) Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમિપ્રત્રજ્યાધ્યયન-૯ ૧૧૯ अहो ते निज्जिओ कोहो, अहो ते माणो पराजिओ । अहो ते निरकिया माया, अहो ! ते लोहो वसीकओ ||५६ || अहो ! त्वया निर्जितः क्रोधः, अहो ते मानः पराजितः । अहो ते निराकृता माया, अहो ते लोभो वशीकृतः ॥ ५६ ॥ અથ—આશ્ચય છે કે તમે ક્રોધને જીતી લીધા, માનને હરાવી દીધા, માયાનું નિરાકરણ કર્યુ. અને લાભ पोताने खाधीन ये छे. (५१-२८२) अहो ! ते अज्जवं साहु, अहो ते साहु मद्दवं । अहो ते उत्तमा खंती, अहो ते मुत्ति उत्तमा ॥५७॥ अहो ! ते आर्जवं साधु, अहो ! ते साधु मार्दवम् । अहो ! ते उत्तमा क्षान्तिः, अहो ! ते मुक्तिरूत्तमा ॥५७॥ L અથ—અહા, કેવી સરસ આપની સરલતા છે! અહા, આપની નમ્રતા અપૂર્વ છે! અહા, આપની ક્ષમા અલૌકિક છે ! અહા, આપના સતેષ અસાધારણ છે ! (५७-२८3) इहंऽसि उत्तमो भंते !, पेच्चा होहिसी उत्तमो । लोगुत्तमुत्तमं ठाणं, सिद्धिं गच्छसि नीरओ || ५८॥ इह असि उत्तमो भदन्त !, पश्चात्, भविष्यसि उत्तमः । लोकोत्तमोत्तमं स्थानं सिद्धिं गच्छसि नीरजाः ॥५८॥ અ—હૈ પૂછ્યું ! આપ ઉત્તમ ગુણુસ...પન્ન હાઈ આ લાકમાં ઉત્તમ છે અને પરલાકમાં ઉત્તમ બનશે. અહીં Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉત્તરાધ્યયનસત્ર સાથે કર્મરહિત બનીને લેકના ઉત્તમોત્તમ સ્થાનરૂપ મુક્તિમાં ord. (१८-२८४) एवं अभित्थुणतो, रायरिसिं उत्तमाइ सद्धाए । पयाहिणं कुणंतो, पुणो पुणो वंदए सको ॥५९॥ एवममिष्टुवन् , राजर्षि उत्तमया श्रद्धया । प्रदक्षिणां कुर्वन् , पुनः पुनर्वन्दते शक्रः ॥५९।। અર્થ-આ પ્રમાણે પૂર્વોક્ત સ્તુતિ કરતે શક્રેન્દ્ર, નમિ રાજર્ષિને ઉત્તમ શ્રદ્ધાથી પ્રદક્ષિણ દેતે વારંવાર પ્રણામ उरे छ. (५६-२८५) तो बंदिऊण पाए, चकं-कुस-लखणे मुणिवरस्स । आगासेणुप्पइओ, ललिअचवलकुंडलकिरीडी ॥६॥ ततो वन्दित्वा पादौ, चक्राङ्कुशलक्षणौ मुनिवरस्य । आकाशेनोत्पतितः, ललितचपलकुण्डलकिरीटी ॥६०॥ અર્થ–ત્યારબાદ નમિરાજર્ષિ-મુનિવરના ચકઅંકુશના લક્ષણવંતા ચરણોમાં વંદના કરીને, વિલાસવાળા હેવાથી લલિત તથા ચંચલ હવાથી ચપલ કુંડલવાળે અને મુકુટધારી ઈન્દ્ર, આકાશમાર્ગે–દેવલેક ભણી રવાના થઈ गया. (६०-२८६) नमी नमेइ अप्पाण, सक्ख सक्केण चोइओ। चइऊण गेहं वइदेही, सामने पज्जुवडिओ ॥१॥ नमिर्नमयति आत्मानं, साक्षात् शक्रेण नोदितः । त्यक्त्वा गेहं विदेही, श्रामण्ये पर्युपस्थितः ॥६१॥ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ શ્રી નેમિપ્રવજ્યાધ્યયન-૯ અથ–નમિરાજર્ષિની પ્રત્યક્ષ થઈને ઈન્ડે રસ્તુતિ કરવા છતાં, વિદેહદેશના અધિશ્વર નમિરાજર્ષિ, ગર્વિત નહિ બનતાં આત્માને સ્વ-સ્વરૂપ પ્રતિ નમાવનાર બને છે. તેઓ રાજધાનીને ત્યાગ કરી સંયમની સાધનામાં ઉજમાળ થયા, પરંતુ ઈન્દ્રની પ્રેરણાથી ધર્મથી ખસ્યા નહીં. (૬૧-૨૮૭) एवं करिति संबुद्धा, पंडिआ पविअक्खणा । विणिअति भोगेसु, जहा से नमी रायरिसी तिमि ॥६२॥ एवं कुर्वन्ति संबुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेषु, यथा स नमी राजर्षिः इति ब्रवीमि ॥६२॥ અર્થ–આ પ્રમાણે જેમ નમિરાજર્ષિ, સ્વધર્મમાં નિશ્ચલતાવાળા થયા, તેમ તત્ત્વજ્ઞાની, ગીતાર્થ, અભ્યાસના અતિશયથી ક્રિયામાં નિષ્ણાત બીજા મુનિઓ પણ ભોગેથી વિરામ પામનારા થાય છે. આ પ્રમાણે હે જંબૂ હું કહું છું. (૬૨–૨૮૮). છે નવમું શ્રી નેમિપ્રવજ્યાધ્યયન સંપૂર્ણ Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુમપત્રકાધ્યયન-૧૦ સુનવત્તા વંદુરણ નહીં, નિવર રાફડામાાં દવા | एवं मणुयाण जीवि, समय गोयम ! मा पमायए ॥११॥ द्रुमपत्रकं पाण्डुरकं यथा निपतति रात्रिगणानामत्यये । एवं मनुजानां जीवितं, समयं गौतम ! मा प्रमादयः ॥१॥ અર્થ-જેમ વૃક્ષનું પાન, તવર્ષી–પરિપકવ બની વૃક્ષ ઉપરથી તૂટીને નીચે ખરી પડે છે, તેમ રાત્રિ-દિવસેના સમૂહ વ્યતીત થતાં, સ્થિતિ ખલાસ થતાં કે અશ્વસાય વિ.થી કરાયેલ ઉપક્રમથી મનુષ્યનું જીવન (જોબન) નાટક સમાપ્ત થાય છે. માટે હે ગૌતમ ! ધર્મસાધનમાં એક સમયને પ્રમાદ પણ અકરણીય છે. (૧-૨૮૯) कुसग्गे जह ओस बिंदुए, थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुआण जीवियं, समय गोयम ! मा पमायए ॥२॥ कुशाग्रे यथा अवश्यायबिन्दुकः, स्तोकं तिष्ठति लम्बमानकः । एवं मनुजानां जीवितं, समयं गौतम ! मा प्रमादयेः ॥२॥ અથ-જેમ દાભની અણી ઉપર પડેલું ઝાકળનું બિંદુ છેડા સમય સુધી રહે છે, તેમ મનુષ્યનું આયુષ્ય અલ્પકાલીન છે. માટે હે ગતમ! એક સમય પણ ધર્મસાધનામાં પ્રમાદ કર નહીં (૨૨૦) Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી દુમપત્રકાધ્યયન-૧૦ ૧૨૩ इइ इत्तरिअम्मि आउए, जीविअए बहुपच्चवायए । विहुणाहि रयं पुरेकडं, समयं गोयम ! मा पमायए ॥३॥ इति इत्वरे आयुषि, जीवितके बहुप्रत्यपायके । विधुनीहि रजः पुराकृतं, समयं गौतम . मा प्रमादयेः ॥३॥ અર્થ આ પ્રમાણે વૃક્ષપત્રની જેમ કે જલબિંદુની જેમ ઘણું પ્રત્યાયવાળું નિરૂપકમ કે સેપકમ મનુષ્યાયુષ્ય, અલ્પકાલીન–અનિત્ય જાણ પૂર્વકૃત કર્મરૂપી રજને દૂર કરવી જોઈએ. માટે હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ न ४२. (3-२८१) दुल्लहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणों, समयं गोयम ! मा पमायए ॥४॥ दुर्लभः खलु मानुषों भवः, चिरकालेनापि सर्वप्राणिनाम् । गाढाश्च विपाकाः कर्मणां, समयं गौतम ! मा प्रमादयः ॥४॥ અર્થ–પૂણ્યશૂન્ય સર્વ જીવોને લાંબા ગાળે પણ ફરીથી મનુષ્યજન્મ પામવો દુર્લભ છે, કેમ કે નરગતિવિઘાતક પ્રકૃતિરૂપ કર્મોના ઉદને વિનાશ કરવો અશક્ય છે. તેથી હે ગૌતમ ! એક સમયના પ્રમાદને અવકાશ ન साप ! (४-२८२) पुढवीकायमइगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखाईअं, समयं गोयम ! मा पमायए ॥५॥ आउकायमइगओ, उकोसं जीवो उ संवसे । कालं संखाईयं, समयं गोयम ! मा पमायए ॥६॥ Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા ૧૨૪ तेउकाय महगओ, उक्कोसं कालं संखाईअं, समयं वाक्कायमइगओ, उक्कोसं कालं संखाइअं समयं गोयम ! मा पमायए ॥८॥ - चतुर्भिःकलापकम् ॥ जीवो उ संवसे । जीवो उ संवसे । गोयम मा पमायए ॥७॥ ! पृथिवीकायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । कालं संख्यातीतं समयं गौतम ! मा प्रमादयेः ॥५॥ अपकायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । मा प्रमादयेः ॥६॥ कालं संख्यातीत, समयं गौतम ! तेजस्काय मतिगतः, उत्कर्षतो जीवस्तु संबसेत् । कालं संख्यातितं, समयं गौतम ! मा प्रमादयेः ॥७॥ वायुकायमतिगतः, उत्कर्षतो जीवन्तु संवसेत् । कालं संख्यातीतं समयं गौतम ! मा प्रमादयेः ॥८॥ - चतुर्भिःकलापकम् ॥ अर्थ–पृथ्वीठाय, अध्याय, अग्निभय तेभन वायुકાયમાં ગયેલ જીવ, ઉત્કર્ષ થી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાલ પર્યંત રહે છે. આ ચારની આટલી ઉત્કૃષ્ટિ સ્વકાર્યસ્થિતિ છે. માટે હે ગૌતમ ! એક સમયના पशु प्रभाव ४२शो नहीं. (५ थी ८, २८-३ थी २८-६) वणस्सइकायमइगओ, उक्कोसं जीवो उ संवसे । कालमणतं दुरंतं, समयं गोयम ! मा पमायए ॥९॥ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ શ્રી કુમપત્રકાધ્યયન-૧૦ वनस्पतिकायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । कालमनन्तं दुरन्तं, समयं गौतम ! मा प्रमादयेः ॥९॥ અથ–સાધારણ વનસ્પતિકાયમાં ગયેલ છવ, અનંત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ અનંતકાલ સુધી રહે છે. વળી આ અનંત દુરંત છે; તેમ જ આ જી અત્યંત અ૯૫ ચૈતન્યવાળા હોઈ ત્યાંથી નીકળેલાને પણ પ્રાયઃ વિશિષ્ટ મનુષ્ય વિ. ભવ દુર્લભ થાય છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ કરશે નહીં. (૯-૨૯૭) बेइंदियकायमइगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखिज्जसनियं, समयं गोयम ! मा पमायए ॥१०॥ तेइंदियकायमइगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखिज्जसन्नियं, समयं गोयम ! मा पमायए ॥११॥ चउरिदियकायमइगओ, उक्कोसं जीवो उ संवसे। कालं संखिज्जसनियं, समय गोयम ! मा पमायए ॥१२॥ -त्रिमिविशेषकम् ॥ द्वीन्द्रियका यमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । कालं संख्येयसंज्ञितं, समयं गौतम ! मा प्रमादयः ॥१०॥ त्रीन्द्रियकायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । कालं संख्येयसंज्ञितं, समयं गौतम ! मा प्रमादयेः ॥११॥ चतुरिन्द्रियकायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । कालं संख्येयसंज्ञितं, समयं गौतम ! मा प्रमादयेः ॥१२॥ -त्रिभिर्विशेषकम् ॥ Page #143 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અમે ઇન્દ્રિયવાળાં (સ્પન રસના), ત્રણ ઇન્દ્રિયવાળા ( પહેલા એ, ઘ્રાણ ) અને ચાર ઇન્દ્રિયવાળા (પહેલા ત્રણ, આંખ ) કાયમાં ગયેલ જીવ, સખ્યાત હજાર વર્ષ રૂપ સખ્યાતા કાલ સુધી ઉત્કર્ષ થી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયનાય પ્રમાદ આવવા દેશેા નહીં. (૧૦ થી ૧૨, ૨૯૮ થી ૩૦૦) ૧૨૬ पंचिदियकायमइगओ, उक्कोसं जीवो उ संबसे । સત્તક્રમવાળે, સમય ગોયમ ! મામાયણ રા पञ्चेन्द्रियकायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । સન્નાષ્ટમવકળાનિ, સમય નૌતમ ! મા પ્રમાણ્યેઃ ।।૩।। ', અથ—પાંચ ઈન્દ્રિયવાળા (ઉપરના ચાર, કહ્યું` ) તિય ચાની અને મનુષ્યેાની કાયમાં ગયેલ જીવ, સખ્યાત આયુષ્યમાં સાત અને અસંખ્યાત આયુષ્યમાં આઠમેા એમ સાત કે આઠ ભવ સુધી ઉત્કર્ષ થી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયના પ્રમાદ કરવા જેવા નથી. (૧૩-૩૦૧) देवे नेose अगओ, उक्कोसं जीवो उ संवसे । stors भवग्गहणे, समय गोयम ! मा पमायए || १४ || देवान् नैरयिकानतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । एकेक भवग्रहणं, समयं गौतम ! मा प्रमादयेः ॥१४ ॥ અથ—દેવગતિ અને નરકગતિમાં ગયેલ જીવ, વધારેમાં વધારે એક ભવ સુધી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ કરીશ નહીં. (૧૪-૩૦૨) ' Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શ્રી ક્રુમપત્રકાયન-૧૦ एवं भवसंसारे, संसरइ सुहासुहेहिं कम्मेहिं । નવો પમાયષક્રુનો, સમય ગોયમ ! મા વમાયણ્. ।। एवं भवसंसारे, संसरन्ति शुभाशुभैः कर्मभिः । जीवः प्रमादबहुलः, समयं गौतम ! मा प्रमादयेः n અથ—આ પ્રમાણે તિય ́ચ વિ. જન્મરૂપી સંસા૨માં પૃથ્વીકાય વિ. ભવના હેતુરૂપ શુભાશુભ કર્મોથી જીવ પર્યટન કરે છે. જીવ, પ્રમાદની પ્રચુરતાવાળા હેાવાથી કર્મ બાંધે છે અને સ`સારપ્રવાસી અને છે. માટે હું ગૌતમ ! એક સમયના પ્રમાદ પણ વજ્રનીય છે. (૧૫-૩૦૩) लवूणवि माणुसत्तणं, आरिअत्तं पुणरवि दुल्लहं । बहवे दस्सुआ मिलक्खुआ, समयं गोयम ! मा पमायए ॥ १६ ॥ लब्ध्वाऽपि मानुषत्वं, आर्यत्वं पुनरपि दुर्लभम् । बहवोदस्यवः म्लेच्छाः, समयं गौतम मा प्रमादयेः ॥१६॥ અ—કદાચ મનુષ્યજન્મની પ્રાપ્તિ થવા છતાં, મગધ વિ. આ દેશમાં ઉત્પત્તિરૂપ આ પણ· મળવું ઘણું દુર્લભ છે, કેમ કે ધર્માંધ, ભક્ષ્યાભક્ષ્ય વિ.ના જ્ઞાન-વિવેક વગરના પશુ સમાન અનાર્ય દેશામાં મનુષ્યજન્મ મેળવ્યા પછી, કાઇ પણ ધર્મ પુરૂષા સાધી શક્તા નથી; અર્થાત્ ચાર અને મ્લેચ્છ તરીકે પ્રખ્યાત થાય છે. માટે હે ગૌતમ ! એક સમયના પણ પ્રમાદ કરીશ નહીં. (૧૬-૩૦૪) Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે लधूणवि आरिअत्तणं, अहीणपंचिदिआया हु दुल्लहा । विगलिंदिआया हु दीसई, समयं गोयम ! मा पमायए || १७ || लब्ध्वाऽपि आर्यत्वं, अहीनपन्द्रियता हु दुर्लभा । विकलेन्द्रियता हु दृश्यते, समयं गौतम ! मा प्रमादयेः || १७ || અથ—આ પ્રમાણે આપણું મળવા છતાં કાઇ પણ જાતના દોષ વગરની પરિપૂર્ણ પાંચેય ઇન્દ્રિયાની પ્રાપ્તિ દુર્લભ જ છે, કારણ કે જન્મ થયા પછી પણ રોગ વિ.ના કારણે મનુષ્યેામાં ઇન્દ્રિયાની વિકલતા દેખાય છે. માટે હું गौतम ! ये सभयनीय प्रभाव हरीश नहीं. (19-3०५) अहीणपंचदिअत्तं पि से लहे उत्तमधम्मसुई उ दुल्लहा । कुतित्थिनिसेवर जणे, समयं गोयम ! मा पमायए || १८ || अहीनपचेन्द्रियतामपि स लभेत, उत्तमधर्मश्रुतिस्तुः दुर्लभा । कुतीर्थिनिषेवको जनः, समय गौतम ! मा प्रमादयेः || १८ || અથ—મહા પુણ્યે ૫'ચેન્દ્રિયની પટુતા પ્રાણીને પ્રાપ્ત થવા છતાં, તત્ત્વશ્રવણુરૂપ ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ જ છે. કેમ કે કુતી િક-ક્રુગુરૂની સેવામાં સદાપરાયણ જનતાને જૈનધર્મના તત્ત્વાનું શ્રવણુ દુ ભ બને છે. માટે હે ગૌતમ ! भेङ सभयन। पणु प्रभाव हरीश नहीं, (१८-३०६) दुल्लहा | लधूणवि उत्तमं सुई, सद्दहणा पुणरपि मिच्छत्तनिसेवए जणे, समयं गोयम ! मा पमायए ॥ १९ ॥ Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્રુમપત્રકાયન-૧૦ लब्ध्वाऽपि उत्तमां श्रुतिं, श्रद्धा पुनरपि दुर्लभा । मिध्यात्वनिषेवको जनः, समयं गौतम ! मा प्रमादयेः ॥१९॥ અ-ઉત્તમ ધર્મનું શ્રવણુ થવા છતાં તવરુચિરૂપ શ્રદ્ધા દુર્લભ છે, કેમ કે અનાદિ ભવના અભ્યાસ અને કર્મની ગુરૂતાથી પ્રાયઃ મિથ્યાત્વમાં પ્રવૃત્તિ હોઈ, જન, અતત્ત્વને તત્ત્વ તરીકે માને છે. તેથી હું ગૌતમ! એક સમયના પ્રમાદ હૈય જ છે. (૧૯-૩૦૭) ૧૨૯ धम्मपि हु सद्दहंतया, दुल्लहया, कारण फासया । इह कामगुणेसु मुच्छिआ, समयं गोयम ! मा पमायए ॥ २० ॥ धर्ममपि श्रद्दधतोऽपि दुलभकाः कायेन स्पर्शकाः । રૂદામનુનેવુમછિતાઃ, સમય નૌતમ! મા પ્રમાઢ્યુંઃ ॥૨૦॥ અથ—જીવા ધર્મની શ્રદ્ધા કરવાવાળા છતાં, તે ધર્મની સાધના કરનારા દુર્લભ હોય છે, કારણ કે તેઓ આ જગતમાં શબ્દ વિ. વિષયાસક્તિમાં ગળાડુબ ડૂબેલા હાવાથી ધર્મેસામગ્રી મળવા છતાં ધર્મ આરાધતા નથી. માટે હું ગોતમ ! એક સમયના પ્રમાદનું પણ અવલ બન લઈશ નહીં. (૨૦–૩૦૮) परिजूरहते सरीरयं, केसा पांडुरया हवंति ते ને સો વહે બ ઢાયરૂં, સમય ગોયમ ! મા પમાયણ્ ॥૨॥ परिजूर ते सरीरयं, केसा पांडुरया हवंति ते । से चक्बले अ हायई, समयं गोयम ! मा पमायए ॥ २२ ॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ १.30 શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે परिजूरइ ते सरीरयं, केसा पांडुरया हवं ति ते । से घाणवले अ हायई, समयं गोयम ! मा पमायए ॥२३॥ परिज़रइ ते सरीरयं, केसा पांडुरया हवंति ते । से जिब्भवले अ हायई, समयं गोयम ! मा पमायए ॥२४॥ परिजूरइ ते सरीरय, केसा पांडुरया हवंति ते । से फासबले अ हायई, समयं गोयम ! मा पमायए ॥२५।। परिजूरइ ते सरीरयं, केसा पांडुरया हवंति ते । से सव्वबले अ हायई, समयं गोयम ! मा पमायए ॥२६॥ -षभिःकुलकम् ॥ परिजीर्यति ते शरीरक, केशाः पाण्डुरका भवन्ति ते । तत् श्रोत्रबलं च हीयते, समयं गौतम ! मा प्रमादयेः ॥२१॥ परिजीर्यति ते शरीरकं, केशाः पाण्डुरका भवन्ति ते । तत् चक्षुर्बल' च हीयते, समयं गौयम ! मा प्रमादयेः ॥२२॥ परिजीयंति ते शरीरकं, केशाः पाण्डुरका भवन्ति ते । तद् घ्राणबल च हीयते, समयं गौतम ! मा प्रमादयेः ॥२३॥ परिजीर्यति ते शरीरकं, केशाः पाण्डुरका भवन्ति ते । तद् जिह्वाबल' च हीयते, समय गौतम ! मा प्रमादयेः ॥२४॥ परिजीयति ते शरीरकं, केशाः पाण्डुरका भवन्ति ते । तत् स्पर्शयलं च हीयते, समयं गौतम ! मा प्रमादयेः ॥२५॥ परिजीर्य ति ते शरीरकं, केशाः पाण्डुरका भवन्ति ते । तत् सर्वबल' च हीयते, समय गौतम ! मा प्रमादयः ॥२६॥ -षभिःकुलकम् ॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્રુમપત્રકાયન-૧૦ ૧૩૧ અ—હે ગૌતમ ! હારૂં શરીર વૃદ્ધાવસ્થાથી જ - રિત થતું જાય છે. તે પહેલાં જનમન-નયનને હરનારાઅત્યંત ભ્રમર જેવા કાળાહારા વાળ હતા, તે ઉંંમર થવાથી સફેદ થવા માંડવા છે. તે કારણથી કાનનું ખલ, આંખનુ ખલ; નાસિકાનુ' ખલ, જીમનુ' બલ અને સ્પર્શેન્દ્રિયનું ખલ; અર્થાત્ સાંભળવાની, જોવાની, સુ'ઘવાની, ચાખવાની અને અડકવાની શક્તિ તથા હાથ-પગ વિ. અવયવાની પાતપાતાના વ્યાપારની શક્તિ જરાના કારણે નષ્ટ થતી જાય છે. માટે ઈન્દ્રિય વિ.ની વિદ્યમાન શક્તિ હાયે છતે ધર્મારાધનમાં એક સમયના પણ પ્રમાદ કરશે નહિ. (૨૧ થી ૨૬, ૩૦૯ થી ૩૧૪) अरईगंडं विवईआ, आर्यका विविधा फुसंति ते । विवss विद्वंसइ ते सरीरयं, समयं गोयम ! मा पमायए ॥२७॥ अरतिर्गण्डं विसूचिका, आतङ्काः विविधाः स्पृशन्ति ते । विघटते विध्वंस्यति ते शरीरकं, समयं गौतम ! मा प्रमादयेः ||२७| ચિત્તના ઉદ્દેગરૂપ વિશિષ્ટ અજી રૂપ અ-વાત વિ.થી પેદા થયેલ અરતિ, ગડગુમડ વિ.રૂપ ગ`ડુરોગ, વિસૂચિકા રાગ, તત્કાળ મૃત્યુ કરનારા માથાના શૂળ વિ. રાગેા તેમજ બીજા વિવિધ રેગા હારા છે, જેથી શરીર શક્તિહીન બને છે અને આખરે શરીર જીવરહિત બની નીચે પડી જ્યાં સુધી જરા કે રોગાનુ આક્રમણ શરીરને અડકે આગળ જતાં જાય છે. માટે નથી થયું તે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પહેલાં શરીર દ્વારા ધર્મારાધનમાં હું ગૌતમ ! એક સમચના પણ પ્રમાદ કરશેા નહીં. જો કે શ્રી ગૌતમસ્વામીના શરીરમાં જરા કે રાગા સ`ભવિત નથી, છતાં તેમની નિશ્રામાં રહેલ સમસ્ત શિષ્યાના પ્રતિધ માટેનુ આ કથન સમજવું'. (૨૭–૩૧૫) बोच्छिद सिणेहमप्पणो, कुमुअं सारइअ' वा पाणियं ! છે સન્ત્રસિધ્નિ, સમય ગોયમ ! મા વમાયણ ॥૨૮॥ व्युच्छिन्धि स्नेहमात्मनः, कुमुदं शारदं वा पानीयम् । અથ સર્વેનેનિંતઃ, સમરું નૌતમ ! મા પ્રમયે રા અર્થ-ડે ગૌતમ ! મારા વિષે રહેલ સ્નેહના તું પરિત્યાગ કર ! જેમ ચંદ્રવિકાસી કમલ (કુમુદ) પહેલાં જલમગ્ન છતાં શરત્કાલના જલને છેડી ઊંચે રહે છે, તેમ તું પણ મારા સ્નેહને છેડી વીતરાગ અન! માટે તે વીતરાગતા ખાતર એક સમયના પણ પ્રમાદ કરીશ નહીં. (૨૮–૩૧૬) चिच्चा धणं च भारिअं पव्वईओ हि सि अणगारिअ' । मावंत पुणोवि आदिए, समयं गोयम ! मा पमायए ॥ २९ ॥ त्यक्त्वा खलु धनं च भार्या, मा प्रव्रजितो हि असि अनगारिताम् । वान्तं पुनरपि आपिबेः, समयं गौतम ! मा प्रमादयेः ||२९|| Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ શ્રી કુમપત્રકાધ્યયન-૧૦ અર્થ-ચતુષ્પદ વિ.રૂપ ધન અને ભાર્યાને છોડી મુનિપણને પામનાર તું બન્યું છે. હવે વમન-ત્યાગ કરેલ સાંસારિક વિષયેના સેવન તરફ મનને વાળવા દેવાનું નથી. માટે હે ગૌતમ! એક સમયને પ્રમાદ અકરણીય છે. (૨–૩૧૭) अवउझिअ मित्तबंधवं, विउलं चेव धणोहसंचयं । मा तं बिइअं गवेसए, समयं गोयम ! मा पमायए ॥३०॥ अपोह्य मित्रबान्धव, विपुलं चेव धनौघसंचयम् । मा तद् द्वितीयं गवेषय, समयं गौतम ! मा प्रमादयेः ॥३०॥ અર્થ. મિત્રે, બાંધો, કનક વિ. સમુદાયના ભંડાર વિ. પદાર્થોનો ત્યાગ કરી, હવે પછી બીજા મિત્ર વિ.ની ઈચ્છા કરે નહીં, કેમ કે-ફરીથી તેની ઈચ્છા કરવી તે તે વમન કરેલું ખાવા બરાબર છે. માટે હે ગૌતમ ! સ્વીકૃત શ્રામણ્યના પાલનમાં એક સમયને પ્રમાદ કરશે નહીં. (૩૦-૩૧૮) न हु जिणे अज्ज दिस्सई, बहुमई दिस्सई मग्गदेसिए । संपइ नेआउए पहे, समयं गौयम । मा पमायए ॥३१॥ नैव जिनोऽद्य दृश्यते, बहुमतः दृश्यते मार्गदेशितः । सम्प्रति नैयायिके पथि, समयं गौतम ! मा प्रमादयेः ॥३१॥ અર્થ–જો કે હાલમાં શ્રી અરિહંતદેવ વિદ્યમાન નથી, છતાં તેઓશ્રીએ કહેલો બહુમત-જ્ઞાનાદિરૂપ મોક્ષમાર્ગ દેખાય છે, અને આ માર્ગ સર્વજ્ઞ સિવાય અસંભવિત Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે છે. આ પ્રમાણે સુનિશ્ચિત મનવાળા ભવિષ્યમાં થનારા ભવ્યા પ્રમાદ ન કરે ! માટે હમણું હું છું તે ન્યાયયુક્ત મેક્ષમાર્ગમાં હે ગૌતમ! કેવલજ્ઞાનની ઉત્પત્તિના સંશયને છેડી એક સમય પ્રમાદ ન કરીશ. (૩૧-૩૧૯) अवसोहिअ कंटगापहं, ओइन्नोऽसि पहं महालयं । गच्छसि मग्गं विसोहिआ, समय गोयम ! मा पमायए ॥३२॥ अवशोध्य कण्टकपथं, अवतीर्णोऽसि पन्थानं महालयम् । गच्छसि मार्ग विशोध्य, समयं गौतम ! मा प्रमादयेः ॥३२।। અર્થ–જેનેતર દર્શનરૂપ ભાવકંટકથી આકુલ માર્ગને પરિહાર કરી, સમ્યગદર્શન વિ. ભાવમાર્ગમાં તમે પ્રવેશ કરેલ છે, એટલું જ નહીં પણ તે માર્ગને નિશ્ચય કરી આગળ પ્રગતિ કરી રહ્યા છે. માટે આ ચાલતી સતત સાધનામાં હે ગૌતમ! એક સમયને પ્રમાદ કરશે નહીં. (૩ર-૪૨૦) अबले अहा भारवाहए, मा मग्गे विसमेऽवगाहिआ। पच्छा पच्छाणुतावए, समय गोयम ! मा पमायए ॥३३॥ अबलो यथा भारवाहकः, मा मार्ग विषममवगाह्य । पश्चात् पश्चाद्नुपातकः, समयं गौतम ! मा प्रमादयेः ॥३३।। અર્થ–જેમ બલ વગરને અને ભાર વહન કરનાર, વિષમમાર્ગમાં પ્રવેશ કરીને, લીધેલા ભારને ત્યાગ કરનારે પાછળથી પશ્ચાતાપ કરે છે, તેમ તું પણ પ્રમાદાધીન થઈને સંયમરૂપ ભારને પરિત્યાગ કરી પાછળથી પશ્ચા Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી ક્રુમપત્રકાધ્યયન-૧૦ ૧૩૫ તાપ કરવાના વખત ન આવવા દઈશ. તેથી હું ગૌતમ ! એક સમયના પ્રમાદ કરીશ નહીં. (૩૩-૩૨૧) तिनो हु सि अण्णवं महं, किं पुण चिट्ठसि तीरमागओ १ । अभितुरं पारंगमित्तए, समयं गोयम ! मा पमायए ||३४|| तीर्ण एवासि अर्णवं महान्तं, किं पुनस्तिष्ठसि तीरमागतः । अभित्वरस्व पारं गन्तुं, સમરું નૌતમ ! મા પ્રમત્યેઃ ॥૪॥ અર્થ-સાગર જેવા મેાટા સ'સારને તે તુ લગભગ તરી ગયા છે. તીરને પ્રાપ્ત કર્યાબાદ આરાધનામાં ઉદાસીનતા ભજવી ઉચિત નથી. પણ મુક્તિપદ પામવા માટે વરા કરવી યુક્ત છે. તેથી હું ગૌતમ ! એક સમયના પ્રમાદ કરવા યુક્ત નથી. (૩૪–૩૨૨) अकलेवर सेणिमुस्सिआ, सिद्धिं गोयम ! लोअं गच्छसि । खेमं च सिवं अणुत्तरं, समयं गोयम ! मा पमायए ||३५|| अकलेवरश्रेणि उच्छ्रित्य सिद्धि गौतम ! लोकं गच्छसि । क्षेमं च शिवमणुत्तर, समयं गौतम ! मा प्रमादयेः ||३५|| અ—અશરીરી-સિદ્ધ બનવાની ઉત્તરોત્તર શુભ અધ્યવસાયરૂપ ક્ષેપકશ્રેણીને, ઉત્તરાત્તર સયમસ્થાનની પ્રાપ્તિ દ્વારા પ્રાપ્ત કરી, હે ગૌતમ ! સદા અભય—સમસ્ત ઉપદ્રવ રહિત-સર્વોત્કૃષ્ટ સિદ્ધિ નામના લેાકને તુ પામીશ, માટે હું ગૌતમ ! એક સમયના પ્રમાદ કરીશ નહી, (૩૫–૩૨૩) Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે बुध्धे परिनिव्वुडे धरे, गाम गए नगरे व संजए । संतिमग्गं च बृहए, समयं गोयम ! मा पमायए ॥३६॥ बुद्धः परिनिर्वृतश्चरेः, प्रामे गतो नगरे वा संयतः । शान्तिमार्ग च बृहयः, समयं गौतम ! मा प्रमादयेः ॥३६॥ અર્થ હેય વિ. વિભાગના જ્ઞાતા, કષાયની અગ્નિ શાંત થવાથી શીતલીભૂત બનીને, ગામ વિ.માં રાગ વગરના રહી સંયમનું સેવન કરે ! સંયમી બનેલા ભવ્યજનેને ઉપદેશ આપી મુક્તિમાર્ગની તમે વૃદ્ધિ કરે ! માટે છે ગૌતમ! એક સમયને પ્રમાદ કરશે નહિ. (૩૬-૩૨૪) बुद्धस्य निसम्म भासि, सुकहियमट्ठपदोवसोहियं । रागदोसं च छिदिआ, सिद्धिं गई गए भवयं गोयमे त्तिबेमि ॥३७॥ बुद्धस्य निशम्य भाषितं, सुकभितमर्थपदोपशोभितम् । राग द्वेषं च छित्त्वा, सिद्धिं गतिं गतो भगवान गौतम इति ब्रवीमि ॥३७॥ અર્થ કેવલજ્ઞાની ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દષ્ટાન્ત-ઉપમા વિ.થી ભરચક અને અર્થપ્રધાન પદોથી અલંકૃત વાણી સાંભળીને તથા રાગ-દ્વેષને છેદીને, પ્રથમ ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામી સિદ્ધિગતિમાં પધાર્યા. આ પ્રમાણે છે જબૂ! હું કહું છું. (૩૭–૩૨૫) | દશમું શ્રી કુમપત્રકાયિયન સંપૂર્ણ Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૧ संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो । आयारं पाउक्करिस्समि, आणुपुचि सुणेह मे ॥१॥ संयोगाद् विप्रमुक्तस्य, अनगारस्य भिक्षोः ।। आचारं प्रादुष्करिष्यामि, आनुपूर्वी शृणुत मे ॥१॥ અર્થ–સર્વથા સંગથી રહિત અનગાર સાધુના બહુશ્રુત પૂજારૂપ ઉચિત વિધિ-આચારને કમસર હું પ્રગટ કરીશ. આ મારી પાસેથી પ્રગટ થતા આચારને ધ્યાનથી सांस ! (१-३२६) जे आवि होइ निधिज्जे, थद्धे लुद्धे अणिग्गहे । अभिक्खण उल्लवई, अविणिए अबहुस्सुए ॥२॥ यश्चापि भवति निर्विद्यः, स्तब्धो लुब्धः अनिग्रहः । अभीक्ष्णमुल्लपति, अविनीतः अबहुश्रुतः ॥२॥ અથ–સભ્યશાસ્ત્રના જ્ઞાન વગરને અહંકારી, રસ वि. विषयोमा मासत, छन्द्रिय-मनना निड १२ना, વારંવાર શાસ્ત્રમર્યાદા બહાર જેમ-તેમ બોલનાર અને विनय वरना ममहुश्रुत ४२वाय छे. (२-३२७) अह पंचहिं ठाणेहिं, जेहिं सिक्खा न लब्भइ । थंभा कोहा पमाएणं, रोगेणाऽऽलस्सएण य ॥३॥ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ ઐમિઃ થાન, શિક્ષા – ૪તે स्तम्भात्क्रोधात् प्रमादेन, रोगेणाऽऽलस्यकेन च ॥३॥ અર્થ-અભિમાન, ક્રોધ, મઘ વિ. પ્રમાદથી, કુષ્ઠ વિ. રેગથી, ઉત્સાહના અભાવરૂપ આલસથી, અર્થાત્ આ પાંચેય પ્રકારોથી જે અબહુશ્રુતે, ગ્રહણ-આસેવનરૂપ શિક્ષા મેળવી શકતા નથી, તેથી તેઓને અબહુશ્રુતપણું પ્રાપ્ત થાય છે. (૩-૩૨૮) કહ્યું હું હાર્દિ, વિશ્વાસત્તિ યુવા अहस्सिरे सयादंते, ण य मम्ममुदाहरे ॥४॥ णासीले ण विसीले, ण सिआ अइलोलुए । अक्कोहणे सच्चरए, सिक्खासीलेत्ति वुच्चइ ॥५॥ युग्मम् ।। અથાણામઃ થાજો, શિક્ષાઢ ફયુચ્યતે | अहसिता सदा दान्तो, न च मर्मोदाहरेत् ॥४॥ नाशीलो न विशीलो, न स्यातिलोलुपः । #ોધનઃ સચરતા, શિક્ષારીય ફલ્યુએને પા યુમન્ ! અથ–હવે આઠ પ્રકારથી જિન વિ.થી શિક્ષાશીલ બહુશ્રુત કહેવાય છે, તે આ પ્રમાણે સમજવા. (૧) નિમિત્ત હોય કે નહીં પરંતુ જે હસતા જ નથી, (૨) હમેશાં ઇન્દ્રિય-મનને નિગ્રહ કરનારો, (૩) બીજાની અપભ્રાજના તથા મર્મનું ઉચ્ચારણ નહીં કરનાર, (૪) સર્વથા શીલ વગરને નહીં, (૫) અતિચારોથી મલિન વ્રત વગરને, (૬) અત્યંત રસલંપટતા વગરને, (૭) Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૧ ૧૩૯ ક્ષમાવાળા, અને (૮) સત્ય વચનમાં આસક્ત- આ આઠે गुणवाणी शिक्षाशीस अडेवाय छे. (४ + 4, 3२५ +330) अह चउदसहि ठाणेहिं, वट्टमाणो उ संजए । अविणीए वुच्चइ सो उ, निव्वाणं च न गच्छा ||६|| अभिक्खण कोही भवइ, पबंधं च पकुव्वइ । मित्तिज्जमाणो वमइ, सुअं लभ्रूण मज्जइ ॥७॥ अवि पावपरिक्खेवी, अवि मित्तेसु सुप्पियस्सावि मित्तस्स, रहे भासइ पइण्णवाई दुहिले, थद्धे लुद्धे अनिग्गहे | असंविभागी अवियत्ते, अविणीएत्ति वुच्चइ ॥९॥ ॥ चतुर्भिःकलापकम् ॥ कुप्पइ | पावगं ॥८॥ अथ चतुर्दशसु स्थानेषु, वर्तमानस्तु संयतः । अविनीत उच्यते स तु निर्वाणं च न गच्छति ||६|| अभीक्ष्णं क्रोधी भवति, प्रबन्धं च प्रकरोति । मित्रायमाणो वमति, श्रतं लब्ध्वा माद्यति 11611 अपि पापपरिक्षेपी, अपि मित्रेभ्यः कुप्यति । सुप्रियस्यापि मित्रस्य, रहसि भाषते पापकम् ॥८॥ प्रतिज्ञावादी दुहिलः, स्तब्धः लुब्धः अनिग्रहः । असंविभागि अप्रीतिकः अविनीत इत्युच्यते ॥९॥ - चतुर्भिः कलापकम् ॥ અ—હવે પછી કહેવાતા ચૌઢ સ્થાનામાં વતતા મુનિ અવિનીત કહેવાય છે અને તે અવિનીત મુનિ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે નિર્વાણપદને પામી શકતું નથી. (૧) કારણ હોય કે નહિ પરંતુ વારંવાર ધ કરનાર, (૨) અનેક સાંત્વને મળવા છતાં કેપને અવિચ્છિન રાખનારે, (૩) પહેલાં મિત્રતા બાંધી પાછળથી તેડી નાખનારે, (૪) આગમજ્ઞાન મેળવવા છતાં જ્ઞાનથી અભિમાન કરનારે, (૫) આચાર્ય વિ. ના છિદ્રો શોધી નિંદા કરનારે, (૬) મિત્રજન ઉપર પણ કેપ કરનાર, (૭) અત્યંત વલ્લભ પણ મિત્રની સમક્ષ પ્રિય બેલે અને પક્ષમાં આ વિરાધક છે-અતિચાર સેવનાર છે એમ તેના દેષને પ્રગટ કરનાર, (૮) આ આમ જ છે-એ પ્રમાણેના એકાંતવાદરૂપ પ્રતિજ્ઞાથી બેલનારે અથવા સંબંધ વગરનું બેલનારે, (૯) મિત્રનું પણ અપમાન કરનાર, (૧૦) હું તપસ્વી છું ઈત્યાદિ અહંકારવાળો, (૧૧) ભેજનમાં અત્યંત રસવાળ, (૧૨) વિષયને ગુલામ, (૧૩) અત્યંત આસક્તિના કારણે મનેહર આહાર વિ. મેળવી બીજાને ડું પણ નહીં આપનારે. અને (૧૪) દર્શન અને સંભાષણ દ્વારા સૌને અળખામણે બનેલ. આ પૂર્વોક્ત ચૌદ દોષવાળે અવિનીત મુનિ કહેવાય છે. (૬ થી ૮, ૩૩૧ થી ૩૩૪) अह पनरसहिं ठाणेहिं, सुविणीएत्ति वुचई । नीआवत्ती अचवले, अमाई अकुऊहले ॥१०॥ अप्पं च अहिक्खिवइ, पबन्धं च न कुव्वा । मित्तिज्जमाणो भयइ, सुअं लटुं न मज्जइ ॥११॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૧ न य पावपरिक्खेवी, न य मित्तेसु कुप्पई | अप्पिअस्सावि मित्तस्स, रहे कल्लाण भासइ ॥ १२ ॥ कलहड मरवज्जए, बुद्धे अ अभिजाइए । हिरिमं पडिलीणे, सुविणीपत्ति वुच्च ॥ १३॥ - चतुर्भिःकलापकम् ॥ अथ पञ्चदशभिः स्थानैः, सुविनीत इत्युच्यते । नीचवर्ती अचपलः, अमायी अकुतूहल: अल्पं च अधिक्षिपति, प्रबन्धं च न करोति । मित्रायमाणो भजति, अंत लब्ध्वा न ॥१०॥ १.४१ माद्यति ॥ ११ ॥ कुप्यति । न च पापपरिक्षेपी, न च मित्रेभ्यः अप्रियस्यापि मित्रस्य, रहसि कल्याणं भाषते ॥१२॥ बुद्धव अभिजातिगः । कलहडमरवर्जकः, ड्रीमान प्रतिसंलीनः, सुविनीत इत्युच्यते ॥१३॥ - चतुर्भिःकलापकम् ॥ અ–હવે સુવિનીત મુનિના પંદર સ્થાના કહેવાય છે તે આ પ્રમાણે. (૧) ગુરુજન પ્રતિ નમ્રવૃત્તિवाणो, (२) गति, स्थान, भाषा भने लावनी अपेक्षाये ચપલતા વગરના, (૩) મનેાહર આહાર વિ. મળવા છતાં गुरुगनने नहीं हगनारो, (४) हीतु वि. लेवानी तत्यરતા વગરના, (૫) કોઈના પણ તિરસ્કાર નહી કરનારા, (१) अपने अयम नहीं राजनारी, (७) मित्र वगेरे ઉપકારીના ઉપકારને નહી. ભૂલનાર અર્થાત્ પ્રત્યુપાર Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા વાળે પણ અપકાર નહી* કરનારા, (૮) આગમજ્ઞાન મેળવી તેનાથી અભિમાન નહીં કરનારા, (૯) આચાય વિ.ના છિદ્રો નહીં જોનારા, (૧૦) અપરાધી એવા મિત્રો ઉપર પણ ક્રોધ નહીં કરનારા; (૧૧) મિત્ર તરીકે સ્વીકારેલેા મિત્ર સેકડા અપકાર કરે, તે પણ તેના એક પણ કરેલા ઉપકારને યાદ કરી પરાક્ષમાં તેના દોષ નહી' ખેલનારા, (૧૨) જીભાજોડી અને હાથેાહાથથી મારામારીરૂપ યુદ્ધને વજ્ર નારા. (૧૩) જાતિવાન બળદની માફક ઉપાડેલા ભારના નિર્વાહપૂર્ણાંક કુલીનતાવાળા, (૧૪) લજ્જાશીલ અર્થાત્ મન મિલન થવા છતા અકાય નહી કરનારા, અને (૧૫) ગુરુની કે ખીજાની પાસે રહેનારા, એટલે કે કાર્ય સિવાય જયાં ત્યાં નહિ જનારા. આ ઉપરના ગુણાથી અલંકૃત મુનિ સુવિનીત કહેવાય છે. (૧૦ થી ૧૩, ૩૧૫ થી ૩૧૮) वसे गुरुकुले निच्च, जोगवं उवहाणत्रं । पिअंकरे पिअंवाई से सिक्ख लघुमरिहई || १४ || वसेत् गुरुकुले निश्यं, योगवानुपधानवान् । प्रियंकरः प्रियवादी, स शिक्षां लब्धुमर्हति ॥१४॥ અં-હમેશાં ચાવજીવ સુધી ગુરુની આજ્ઞામાં જે રહેનારા તે વિનીત મુનિ, ધર્મના વ્યાપારવાળા, અંગ વિ.ના અધ્યયનમાં આય'બીલ વિ. તપરૂપ ઉપધાનવાળા, અપ્રિય કરનાર પ્રત્યે પ્રિય કરનારા અને અપ્રિય ખાલનાર પ્રત્યે પ્રિય ખેલનારા, શાસ્ત્રાર્થીનું ગ્રહણ તથા તેની આરાધનારૂપ શિક્ષાપાત્ર બને છે; બીજો નહીં. (૧૪–૩૧૯) Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૧ ૧૪૩ जहा संखम्मि पयं निहिय, दुहओ वि विरायइ । एवं बहुस्सुए भिक्खू, धम्मो कित्ती तहा सुयं ॥१५॥ यथाशङखे पयो निहितं, द्विधापि विराजते । एवं बहुश्रुते भिक्षौ, धर्मः कीर्तिस्तथा श्रुतम् ॥१५॥ અર્થ–જેમ શંખમાં રહેલું દૂધ પિતાની તતા અને શંખની ઉજજવલતા એમ બન્ને પ્રકારે સુંદર શોભે છે અર્થાત્ શંખસ્થ દૂધ મલિન, ખાટું તથા નીચે પડવા જેવું થતું નથી, તેમ વિનીત બહુશ્રુતમુનિમાં મુનિ ધર્મ કીર્તિ-જિનાગમ બરાબર વિશિષ્ટ શોભે છે અર્થાત બહુશ્રુતસ્થ ધર્માદિ, મલિન, વિપરીત કે હાનિવાળા થતાં નથી. (૧૫-૩૨૦) जहा से कंबोआणं, आइन्ने कथए सिआ । आसे जवेण पवरे, एवं भवइ बहुस्सुए ॥१६॥ यथा स कम्बोजानामाकीर्णः, कन्थकः स्यात् । अश्वो जवेन प्रवरः, एवं भवति बहुश्रुतः ॥१६॥ અર્થ–જેમ કેબેજ દેશના ઘડાઓમાં ગુણ-જાતિવાન કંથક નામને ઘોડો પ્રધાનરૂપે પ્રસિદ્ધ છે, જે વેગની અપેક્ષાએ પ્રધાન અશ્વ ય છે, તેમ બહુશ્રુત મુનિ સકલ સાધુઓમાં પ્રધાન ગણાય છે. (૧૬-૩૨૧) રહssgovસમા, ફરે વજને | उभओ नदिघोसेणं, एवं भवइ बहुस्सुए ॥१७॥ . Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉત્તરાધ્યયનસત્ર સાથે यथाऽऽकीर्णसमारूढः, शूरो दृढपराक्रमः । उभयतो नन्दिघोषेण, एवं भवति बहुश्रुतः ॥१७॥ અર્થ-જેમ પ્રધાન ઘડા ઉપર સમારૂઢ થયેલ દ્ધો દેઢ પરાક્રમથી તથા ડાબી અને જમણી બાજુએ બાર પ્રકારના વાજિંત્રોના નાદથી શેભે છે, તેમ બહુશ્રુત, જિનાગમરૂપ અશ્વ ઉપર આરૂઢ થયેલ તથા રાત-દિવસ સ્વાધ્યાયરૂપ નાદથી, અભિમાની પરવાદીઓને જેવા છતાં પરાજિત ન થતાં, નીડર બનેલ, તેઓના પ્રતિ જય કરવામાં સમર્થ થાય છે. (૧૭-૩૨૨) जहा करेणुपरिकिन्ने, कुंजरे सद्विहायणे । बलवंते अप्पडिहए, एवं भवइ बहुस्सुए ॥१८॥ यथा करेणुपरिकीर्ण, कुञ्जरः षष्टिहायनः । बलवानप्रतिहतः, एवं मवति बहुश्रुतः ॥१८॥ અથ-જેમ હાથીણીઓથી પરિવરેલ સાઈઠ વર્ષને હાથી, બલવાન અને મદેન્મત બીજા હાથીઓથી અજિત રહે છે. તેમાં વિવિધ બુદ્ધિ-વિદ્યાઓથી અલંકૃત બહુશ્રુત મુનિ, સ્થિર મતિવાળે હેઈ બલવાન અને પરવાદીઓથી અપ્રતિહત હોય છે. (૧૮-૩ર૩) जहा से तिक्खसंगे, जायक्खंधे विरायइ । वसहे जूहाहिवइ, एवं भवइ बहुस्सुए ॥१९॥ यथा स तीक्ष्णशृङ्गो, जातस्कन्धो विराजते । घृषभो यूथाधिपतिः, एवं भवति बहुश्रुतः ॥१९॥ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ શ્રી બહુશ્રુતપૂજાયયન-૧૧ અર્થ-જેમ તીક્ષણ શિંગડાવાળે અને બલીઝ કાંધવાળે વૃષભ યુથાધિપતિ તરીકે દીપે છે, તેમ બહુશ્રુત, પર પક્ષના ખંડનની અપેક્ષાએ તીક્ષણ, સ્વ-પર શારૂપી શૃંગોથી શોભિત, ગચ્છ વિ. ગુરુના કાર્યરૂપ ધુરા ધારણ કરવામાં ધુરંધર અને સાધુ વિ.ના સમુદાયરૂપ યૂથના અધિપતિરૂપ આચાર્ય બનીને શેભે છે. (૧૯-૩૨૪) जहा से तिक्खदाढे, उदग्गे दुप्पहंसए । सीहे मिआण पवरे, एवं भवइ बहुस्सुए ॥२०॥ यथा स तीक्ष्णदंष्ट्रः, उदग्रो दुष्प्रघर्षकः । સિદ્દો મૃrળાં પ્રવા, હવે મવતિ દુબતા રબા ' અર્થ-જેમ તીક્ષણ દાઢવાળો અને ઉત્કટ વનરાજ કેસરીસિંહ, બીજાઓના પરાભવથી અશક્ય બનેલ જંગલી જંતુઓને આગેવાન થાય છે, તેમ બહુશ્રુત. પરપક્ષના ભેદક હોઈ તીક્ષણ દાઢા સમાન તથા નૈગમ વિ. નયે અને પ્રતિભા વિ. ગુણોની ઉત્કટતાથી પરવાદીઓથી અજેય હોય છે. એટલું જ નહીં પરંતુ મૃગ સમાન અન્ય તીર્થિકેમાં પરમ શ્રેષ્ઠ જ ગણાય છે. (૨૦-૩૫) जहा से वासुदेवे, संखचक्कगदाधरे । अप्पडिहयबले जोहे, एवं भवइ बहुस्सुए ॥२१॥ यथा स वासुदेवः, शङ्खचक्रगदाधरः । अप्रतिहतबलो योधः एवं भवति बहुश्रुतः ॥२१॥ ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અ-જેમ વાસુદેવ. પાંચજન્ય શ`ખ સુદ ન ચક્ર તથા કૌમાદિકી ગઢાને ધારણ કરનાર અને અસ્ખલિત સામર્થ્યવાળા હાય છે, તેમ બહુશ્રુત મુનિ, સ્વાભાવિક પ્રતિભાના અલવાળા અને બીજી બાજુ શ'-ચક્ર-ગદા સમાન સભ્યજ્ઞાન-દર્શન-ચારિત્રથી અલંકૃત બનેલ ચાદ્ધો ક્રમ બૈરીને જીતવા સમર્થ બને છે. (૨૧–૩૨૬) जहा से चाउरंते, चक्काट्टी महिड्दिए । चउदसरयणाहिवई, एवं भवइ बहुस्सुए ॥ २२॥ यथा स चातुरन्त चक्रवर्ती महर्द्धिकः । चतुर्दशरत्नाधिपतिः, एवं भवति बहुश्रुतः ॥२२॥ અર્થ-જેમ હાથી-ઘેાડા-રથ-મનુષ્યરૂપ ચતુરંગી સેનાથી શત્રુના વિનાશરૂપ અતને કરનાર, ષટ્ક ́ડવાળા ભરતના અધિપતિ ચક્રવર્તી, દિવ્ય લક્ષ્મીવાળા, ચૌદ રત્નાના અધિપતિ હાય છે; તેમ દાન વિ. ચાર પ્રકારના ધર્માથી કશત્રુના અત કરનાર, આમષ ઔષધિ વિ. મેાટી ઋદ્ધિવાળા, ચૌદ રત્ના સમાન ચૌદ પૂર્વેના અધિપતિ બહુશ્રુત મુનિ હાય છે. (૨૨-૩૨૭) ૧૪૬ નન્હા સે સાવું, વાળના પુરે । सक्के देवाहिवई, एवं भवइ बहुस्सुए ॥२३॥ यथा સ સન્નાતો, વસ્ત્રવાનિ વુન્ટૂર: । शक्रो देवाधिपतिः, एवं भवति बहुश्रुतः ॥२३॥ અ—જેમ શકેન્દ્ર, હજાર આંખવાળા, હાથમાં Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન-૧૧ વજને ધારણ કરવાવાળે, અસુરના નગરને નાશક અને દેવને અધિપતિ હોય છે, તેમ બહુશ્રુત, સક્લ અતિશના ભંડાર શ્રુતજ્ઞાનથી જાણે છે પ્રશસ્ત લક્ષણવંતા હેઈ હાથમાં વાના ચિહ્નવાળ, દુખે તપી શકાય એવા ઘેર તપને અનુષ્ઠાનથી કૃશ શરીરવાળે અને ઉત્કૃષ્ટ ક્રિયાઓની વિશિષ્ટ શક્તિ વડે શક જે, ધર્મની દૃઢતાના કારણે સુરેથી પૂજિત થતો હોવાથી સુરપતિ કહેવાય છે. (૨૩-૩૨૮) जहा से तिमिरविद्धसे, उत्तिढते दिवायरे । जलते इव नेएणं, एवं भवइ बहुस्सुए ॥२४॥ यथा स तिमिर विध्वंसः, उत्तिष्ठन् दिवाकरः । કાન્નિા તેના, પુર્વ મવતિ વધુમ્રતા પારકા અથ-જેમ અંધકારવિનાશક ઉગતે સૂર્ય, તેજથી જાજવલ્યમાન હોય છે, તેમ બહુશ્રત, અજ્ઞાનરૂપી અંધકારને વિનાશક અને સંવમસ્થાનમાં શુદ્ધ-શુદ્ધતમ વિ. અધ્યવસાયેથી ચઢતે તપતેજથી જાજવલ્યમાન શેભે છે. (૨૪-૩૨૯) जहा से उडुबई चंदे, णक्खत्तपरिवारिए । पडिपुने पुन्नमासीए, एवं भवइ बहुस्सुए ॥२५॥ यथा स उडुपतिञ्चन्द्रो, नक्षत्रपरिवारितः । પ્રતિકૂળ વર્ગમસ્થા” પર્વ મવતિ વહુશ્રુત અર્થ-જેમ પુનમને ચંદ્ર, નક્ષત્રથી પરિવરેલે, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે નક્ષત્રોને પતિ અને સકલ કલાએથી ખીલેલો હોય છે, તેમ બહુશ્રુત મુનિ, નક્ષત્ર સમાન સાધુઓને પતિ અને સાધુઓથી પરિવરેલે સકલ ક્લાએથી યુક્ત હોઈ પૂર્ણ હોય છે. (૨પ-૩૩૦) जहा से सामाइआणं, कोट्ठागारे सुरक्खिए । णाणाधनपडिपुण्णे, एवं भवइ बहुस्सुए ॥२६॥ યથા ન નામાનિશાનાં, શોઝાકાર સુરક્ષિતઃ | नानाधान्यप्रतिपूर्णः, एवं भवति बहुश्रुतः ॥२६॥ અથ-જેમ સમૂહમાં રહેનારા લોકોને કોઠાર, સુરક્ષિત થયેલ નાનાવિધ ધાથી ભરેલ હોય છે, તેમ બહુશ્રુત, ગચ્છવાસીઓને ઉપગી અનેકવિધ અંગ વિ. ભેટવાળા વિશિષ્ટ શ્રુતજ્ઞાનોથી ભરેલ સર્વથા સુરક્ષિત હેય છે. (૨૬-૩૩૧) जहा सा दुमाण पवरा, जंबू णाम सुदंसणा । अणाढिअस्स देवस्म, एवं भवइ बहुस्सुए ॥२७॥ यथा स द्रुमाणां, प्रवरा जम्बूर्नाम सुदर्शना । अनादृतस्य देवस्य, एवं भवति बहुश्रुतः ।।२७॥ અર્થ-જેમ સુદર્શન નામનું જે બૂવૃક્ષ, અમૃત ફલવાળું અને જંબુદ્વિપના અધિપતિ અનાદત નામના વ્યંતરદેવથી અધિષિત ઈ સર્વ વૃક્ષામાં ઉત્તમ છે, તેમ બહુશ્રુત, અમૃત ફલ સમાન શ્રતથી યુક્ત, દેવોને પણ પૂજ્ય અને શેષ વૃક્ષસદેશ સર્વ સાધુઓમાં પ્રવર છે. (૨૭–૩૩૨) Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજા વ્યયન - ૧૧ जहा सा नईण पवरा, सलिला शीआ नीलवंत पवहा, ૧૪૯ सागरंगमा । एवं भवइ बहुस्सुए ||२८|| यथा सा नदीनां प्रवरा, सलिला सागरंगमा | शीता नीलवत्प्रवहा, एवं भवति बहुश्रुतः ||२८|| અર્થ – જેમ નદીએમાં શ્રેષ્ઠ નદી, ક્ષુદ્ર નદીની માફ્ક અધવચ્ચે ખલાસ ન થતાં સાગરને મળે છે (દા. ત. શીતા નામની નદી મેના ઉત્તરે નીલવંત વર્ષ ધર પર્વતમાંથી પ્રવાહબંધ નીકળી સમુદ્રને મળે છે.) તેમ બહુશ્રુત, નદી સમાન અન્ય મુનિએમાં શ્રેષ્ઠ, નિર્મલ જલસદેશ શ્રુતજ્ઞાનસંપન્ન અને નીલવંત પર્વત સરખા ઉચ્ચતમ કુલમાં જન્મેલ સાગર સરખી મુક્તિમાં પહોંચે છે. (૨૮-૩૩૩) जहा से नगाण पवरे, सुमहं मंदरे गिरी । नाणोस हिपज्ञलिए, एवं भवइ बहुस्सु ॥२९॥ यथा सा नगानां प्रवरः सुमहान् मन्दरो गिरिः । नानौषधिप्रज्वलितः, एवं भवति बहुश्रुतः ॥ २९॥ અથ – જેમ પર્વ તેમાં ઉત્તમ, અત્યંત માટી અને અનેક મહિમાવંત વનસ્પતિથી ઉત્કૃષ્ટ દીપ્તિમાન મેરૂપ ત હોય છે; તેમ પત સમાન અન્ય સાધુએની અપેક્ષાએ શ્રેષ્ઠ, શ્રુતના મહિમાથી અત્યંત સ્થિર અને અંધકારમાં પ્રકાશના કારણભૂત આમૌષધિ વિ. લબ્ધિઆથી યુક્ત બહુશ્રુત મુનીશ્વર હેાય છે. (૨૯-૩૩૪) Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉત્તરાધ્યયનસૂત્ર સા जहा से सयंवरमणे, उदही अक्खओदए । नाणारयणपडिपुन्ने, एवं एवं भवइ बहुस्सुए ||३०|| यथा स स्वयम्भूरमणोदधिरक्षयोदकः । नानारत्नप्रतिपूर्ण एवं भवति बहुश्रुतः ॥ ३०॥ ', અથ – જેમ સ્વયંભૂરમણ સમુદ્ર, અવિનાશી જલવાળા તથા મરકત વિ. અનેકવિધ રત્નોથી પરિપૂર્ણ હાય છે; તેમ અવિનાશી સભ્યજ્ઞાનરૂપી જલવાળેા અને નાનાવિધ અતિશય રૂપી રત્નાથી યુક્ત બહુશ્રુત મહાત્મા હાય છે. (૩૦-૩૩૫) समुद्दगंभीर सभा दुरासया, अचकिआ केणई दुष्पहंसया । सुअस्स पुण्णा विउलस्स ताइणो, खवित्त कम्मं गइमुत्तमं ગયા શ समुद्रगाम्भीर्यसमा दुराश्रया, अचकिताः केनापि दुष्प्रधर्षाः । श्रुतेन पूर्णा विपुलेन त्रायिणः, क्षपयित्वा कर्म गतिमुत्तमां गताः ||३१|| અથ – સમુદ્રની જેમ ગ’ભીર, પરીષહો કે પરવાદી વિ. કેાઈથી નહિ ડરનારા, સદા અજેય અને વસ્તી આગમથી પૂણ બહુશ્રુતા, સ્વ-પરરક્ષક, જ્ઞાનાવરણુ વિ. કર્મીને ખપાવી મુક્તિરૂપી ઉત્તમ ગતિને પામ્યા છે, પામે છે અને પામશે, (૩૧–૩૩૬) Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન–૧૧ ૧૫૧ तम्हा सुअमहिहिज्जा, उत्तमढगवेसए । जेणप्पाणं परं चेव सिद्धि संपाउणिज्जासि तिबेमि ॥३२॥ तस्मात् श्रुतमधितिष्ठेदुत्तमार्थगवेषकः । येनात्मानं परं चैव, सिद्धिं सम्प्रापयेत् इति ब्रवीमि ॥३२॥ અર્થ–બહુશ્રુતના આવા ગુણ છે. આથી મોક્ષાર્થીએ અધ્યયન વિ. દ્વારા આગમને આશ્રય કરવો જોઈએ; અને આવી રીતિએ આગમનો આશ્રય કરવાથી પિતે મોક્ષને પામે છે અને બીજાને પણ મેક્ષ પમાડે છે, એમ હે જબૂ! હું કહું છું. (૩૨-૩૩૭) છે અગીયારમું શ્રી બહુશ્રુતપૂજાયયન સંપૂર્ણ છે Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિકેશીયાધ્યયન-૧૨ सोवागकुलसंभूओ, गुणुत्तरधरो मुणी । हरिएसबलो नाम, आसी भिक्खू जिइंदिओ ॥१॥ श्वपाककुलसंभूतो, गुणोत्तरधरो मुनिः । हरिकेशबलो नाम, आसीद् भिक्षुर्जितेन्द्रियः ॥१॥ અર્થ – ચંડાલ વંશમાં ઉત્પન્ન થયેલ, ઉત્કૃષ્ટ જ્ઞાન વિ. ગુણોને ધારણ કરનાર અને જિતેન્દ્રિય, હરિકેશબલ नामना साधु ता. (१-33८) इरिएसणभासाए, उच्चारे समिईसु अ ।। जओ आयाण णिक्खेवे, संजओ सुसमाहिओ ॥२॥ मणगुत्तो वयगुत्तो, कायगुत्तो जिइंदिओ । भिक्खट्टा बंभइज्जम्मि, जन्नवाडमुवडिओ ॥३॥ युग्मम् ॥ ईय॑षणाभाषोच्चारसमितिषु च । यत आदाननिक्षेपे, संयतः सुसमाहितः ॥२॥ मनोगुप्तो वचोगुप्ता, कायगुप्तो जितेन्द्रियः । भिक्षार्थ ब्रह्मेज्ये, यज्ञपाट उपस्थितः ॥३॥ युग्मम् ॥ मथ - सम्य प्रवृत्ति३५ ध्या-साप-मेष:આદાનનિક્ષેપ-ઉચ્ચારપ્રશ્રવણ વિ. પરિઝાપનિકા નામક Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરી કેશીયાધ્યયન-૧૨ ૧૫૩ પાંચ સમિતિઓમાં જયણવાળ, સંયમયુક્ત, સારી સમાધિવાળે, મન-વચન-કાયાના અશુભ વ્યાપારની નિવૃત્તિરૂપ ગુપ્તિવાળે અને ઇન્દ્રિયવિજેતા તે મુનિ, ગેચરી વહોરવા માટે બ્રાહ્મણ દ્વારા જ્યાં યજ્ઞ થઈ રહ્યા છે એવા યજ્ઞમંડપમાં આવ્યા. (૨ + ૩, ૩૩૯+૩૪૦) तं पासिऊणमेज्जतं, तवेण परिसोसि । पंतोवहिउवगरणं, उवहसंति अणारिआ ॥४॥ तं दृष्ट्वा आयान्तं, तपसा परिशोषितम् । प्रान्तोपध्युपकरणं, उपहसन्ति अनार्याः ॥४॥ અર્થ – છઠ્ઠ વિ. તપથી કૃશ બનેલ, જીરું અને મલિન હોઈ અસાર તેમજ, વસ્ત્ર, પાત્ર વિ. રૂપ ઔધિક પધિ અને દંડ વિ. ઔપગ્રહિક ઉપકરણવાળા, તે હરિકેશબલ મુનિને આવતા જોઈને અશિષ્ટ બ્રાહ્મણે હસે છે. (૪-૩૪૧) जाईमयपडित्थद्धा, हिंसगा अजिइंदिआ । अबंभचारिणो बाला, इमं वयणमब्बवी ॥५॥ जातिमदप्रतिस्तब्धाः हिंसकाः अजीतेन्द्रियाः । अब्रह्मचारिणो बाला, इदं वचनमब्रुवन् ।।५॥ અર્થ - અમે બ્રાહ્મણો છીએ.'- એવા જાતિમદથી મત્ત બનેલા, પ્રાણીઓના પ્રાણોને લૂંટનારા, ઇન્દ્રિયને નહિ જીતનારા, મૈથુન સેવનારા અને બાલક્રીડા જેવા અગ્નિહમ વિ. યજ્ઞોમાં પ્રવૃત્તિ હેવાથી બાલ એવા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ બ્રાહ્મણે, આવતા મુનિને જોઈને અને હસીને નીચે જણાવેલ વચન ખાલ્યા. (૫-૩૪૨) कयरे आगच्छ दित्तरुवे, काले विगराले फोकनासे । ओमचेलए पंसुपिसायभूए, संकरदूस परिहरिअ कंठे ||६|| कतर आगच्छति दीप्तरूपः, कालो विकरालः फोंक्कनासः । अवमचेलकः पांशुपिशाचभूतः, सङ्करदूष्यं परिधृत्य कण्ठे || ६ || અર્થ – ખીભત્સ G આકારવાળા, કાળા રૂપવાળા, ભયંકર બેડાળ નાકવાળા, અધમ વસ્ત્રવાળા, શરીર ઉપર ધૂળ ઉડવાથી અથવા અસંસ્કારથી લાંબા દાઢી-નખરામવાળા, ભૂત જેવા દેખાવવાળા અને ઉકરડા ઉપર નાખેલ વચ્ચે જેવા અસાર-નિરૂપયોગી-મેલા વસ્ત્રાને પેાતાના ગળે ધારણ કરેલ હરિકેશખલ મુનિને દૂરથી આવતા જોઇને, તે બ્રાહ્મણેા આલે છે કે-આ કોણ આવી રહેલ છે ?’ (૬-૩૪૩) कयरे तुमं इअ अदंस णिज्जे, का एव आसा इहमागओसि । એમને ! પંતુ વિસાયમૂલા !, गच्छ सलाद्दिकिमिहडिओसि ||७|| Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરી કેશીયાધ્યયન-૧૨ कतरस्त्वमित्यदर्शनीयः, कया वा आशया इहागतोऽसि । લવમw! iડુપિશારભૂત !, गच्छ स्खल किमिह स्थितोऽसि ॥७॥ અથ – તે બ્રાહ્મણે એકદમ પાસે આવેલા ઉક્ત મુનિને કહે છે કે-પૂર્વોક્ત પ્રકારથી આદર્શનીય તમે કોણ છો ? કયી આશાથી આ યજ્ઞમંડપમાં તમે આવેલ છે ? અરે, મેલા વસ્ત્રવાળા અને ધૂળથી ખરડાએલ પિશાચ જેવા શરીરવાળા તું અહીંથી ચાલ્યા જા! જલ્દી અમારી નજરથી દૂર હટી જા ! શા માટે અહીં ઉભે છે? (૭–૩૪૪) जक्खो तहिं तिंदुअरुक्खवासी, अणुकंपओ तस्स महामुनिस्स । पच्छायइत्ता नियग सरीरं, इमाई वयणाई उदाहरित्या ॥८॥ यक्षस्तत्र तिन्दुकवृक्षवासी, अनुकम्पकः तस्य महामुनेः । प्रच्छाध निजकं शरीरं, इमानि वचनानि उदाहरत् ॥८॥ અર્થ – આ પ્રકારે તિરસ્કાર થવા છતાં શાંતિપૂર્વક જ્યારે કાંઈ જવાબ નથી આપતા, ત્યારે હરિકેશબલ મુનિની સાન્નિધ્યમાં રહેનાર તિકવૃક્ષવાસી તેમને પરમ ભક્ત યક્ષ, મુનિના શરીરમાં પ્રવેશ કરીને નીચે જણાવેલ વચને બ્રાહ્મણને કહે છે. (૮-૩૪૫) समणो अहं संजओ बंभयारी, विरओ धणपयणपरिग्गहाओ परप्पवित्तस्स उ भिक्खकाले, अन्नस्स अट्ठा इहमागओम्हि॥९॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર્ક શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે श्रमणोऽहं संयतो ब्रह्मचारी, विरतौ धनपचनपरिग्रहात् । परप्रवृत्तस्य तु भिक्षाकाले, अन्नस्य अर्थाय इहागतोऽस्मि ॥९॥ અર્થ – ઘન, આહાર પાક, દ્રવ્યાદિ મૂર્છાથી નિવૃત્ત, બ્રહ્મચારી અને પાપવ્યાપાર માત્રથી સારી રીતિએ અટકેલ હું સાધુ છું. ભિક્ષાના કાલમાં મારા માટે નહિ, પરંતુ બીજા માટે તૈયાર કરવામાં આવેલ ભેજન લેવા માટે આ યજ્ઞમંડપમાં હું આવું છું. (૯-૩૪૬). विअरिज्जइ खज्जइ भोज्जइ अ, अन्नं पभूअं भवयाणमेअं। जाणाह मे जायणजीविणंति, सेसावसेसं लहऊ तवस्सी ॥१०॥ वितीर्यते खाद्यते भुज्यते च, अन्नं प्रभूतं भवतामेतत् । जानीत मां याचनजीविनमिति, शेषावशेष लभतांतपस्वी ॥१०॥ અર્થ– આપ લોકોની આ, ઘેબર વગેરે ભજનસામગ્રી વધુ પ્રમાણુની છે. તેમાંથી તમે દીન વિગેરેને આપે છે અને તમે પણ જમે છે તથા તમે પણ નિશ્ચિતરૂપથી સમજજે કે-“હું યાચનાથી પ્રાપ્ત થયેલ ભેજનથી નિર્વાહ ચલાવું છું.” વિતરણ અને ખાધા બાદ બચેલા અંતપ્રાંત ભેજનના દાનને લાભ મને આપી તમે પુણ્યને લાભ ઉઠાવે ! (૧૦-૩૪૭) उवक्खडं भोअण माहणाणं, अत्तठिअं सिद्धमिहेगपक्वं । न हु वयं एरिसमन्नपाण, दाहामु तुम्भ किमिहं ठिओ असि।११ उपस्कृतं भोजनं ब्राह्मणेभ्यः, आत्मार्थिक सिद्धमि है क पक्षम् । न तु वय मीहशमन्नपानं, दास्या मान्य विम्हि सितोसि ॥१६॥ Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરીકેશીયાધ્યયન-૧૨ ૧૫૭ અ -યક્ષના કથન બાદ બ્રાહ્મણેા જવાબ આપે છે કેતૈયાર કરવામાં આવેલ અશન-પાનાદિક ભાજન બ્રાહ્મણાને પેાતાના માટે જ છે, અર્થાત્ ાતે જ જમે પણ ખીજાને આપી શકે નહિ; કેમ કે–આ ભાજન એક બ્રાહ્મણુરૂપ પક્ષનું થયેલ છે. આથી અમે આ ભાજન શુદ્ર એવા તને ન જ આપી શકીએ, માટે તુ... અહીં કેમ ઉભા છે ? (૧૧-૬૪૮) थलेसु बीआई वेर्वेति कासया, तहेव निन्नेसु अ आससाए । एआए सद्धाए दलाहि मज्झ, आराहए पुन्नमिण खु खित्तं ॥ १२ ॥ स्थलेषु बीजानि वपन्ति कर्षकाः, तथैव निम्नेषु च आशंसया । एतया श्रद्धया ત્ત, मह्यमाराधयेत्पुण्यमिदं खलु क्षेत्रम् ||१२|| અ-જેમ ખેડુતા, જો ઘણી વૃષ્ટિ થશે તેા ઊંચા ભાગામાં અને થાડી વૃષ્ટિ થશે તેા નીચા ભાગેામાં ફૂલની પ્રાપ્તિ થશે,-આવી ઈચ્છાથી બન્ને સ્થળે મગ વિ. ખીજ વાવે છે; તેમ હું બ્રાહ્મણા ! આ ખેડુતની ઈચ્છા સમાન શ્રદ્ધાથી મને આહાર વિ. આપે!! મને આપેલ ભેાજન આપને પુણ્ય પ્રાપ્ત કરાવનાર થશે જ. (૧૨-૩૪૯) वित्ताणि अहं विहआणि लोए, जहिं पकिन्ना विरुहंति पुण्णा । जे माहणा जाइविज्जोववेआ, ताईं तु खित्ताई सुपेसलाई ॥ १३॥ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ क्षेत्राणि अस्माकं विदितानि लोके, यत्र प्रकीर्णात् विरोहन्ति पुण्यानि । ये ब्राह्मणाः जातिविद्योपेतास्तानि, तु क्षेत्राणि सुपेशलानि ॥ १३ ॥ અ—આ જગતમાં ક્ષેત્ર સરખા પાત્રો કાણુ છે અને કયા પાત્રોમાં અશન વગેરે આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તે અમે જાણીએ છીએ. જે બ્રાહ્મણત્વ જાતિરૂપ જાતિ અને ચૌદ વિદ્યાસ્થાનરૂપ વિદ્યાથી યુક્ત બ્રાહ્મણા જ છે તે પુણ્યક્ષેત્રો છે, પરંતુ તમારા જેવા શુદ્ર જાતિવાળા અને વિદ્યા વગરના પુણ્યક્ષેત્રો નથી. એ પ્રમાણે ब्राह्म मोल्या. (१3 - 3५० ) શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે कोहो अ माणो अ वहो अ जेर्सि, ते माहणा जाइविज्जाविहूणा, क्रोधश्च मानश्च मोसं अदत्तं च परिग्गहो अ । ताई तु खेत्ताई सुपावगाई ॥१४॥ वधश्च येषां, मृषा अदत्तं च परिग्रहश्च । ते ब्राह्मणाः जातिविद्याविहीनास्तानि, तु क्षेत्राणि सुपापकानि ॥ १४ ॥ અર્થ-હવે યક્ષ કહે છે કે-જેએની પાસે ક્રોધ, भान, भाया, बोल, हिंसा, लुड, योरी, मैथुन भने परिગ્રહ છે, એવા તે બ્રાહ્મણા જાતિ વગરના અને વિદ્યાવિહીન Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરીકેશીયાયન-૧૨ ૧૫૯ છે તથા તે બ્રાહ્મણુરૂપ ક્ષેત્રો અત્યંત પાપરૂપ છે. (१४-३५१) तुम्भेत्थ भो भारहरा गिराणं, अटुं न जाणाह अहिज्ज वेए । उच्चावचाई मुणिणो चरंति, ताई तु खेत्ताई सुपेसलाई || १५ || यू मऽत्र भोः ! भारधरा गिरामर्थं न जानीथाधीत्य वेदान् । उच्चावचानि मुनयश्चरन्ति तानि तु क्षेत्राणि सुपेलानि ||१५|| અ—ત્રની આગળ યક્ષ કહે છે કે-વેઢાના અભ્યાસ કરવા છતાં તેના વાસ્તવિક અને જાણુતા નહિ હાવાથી તમે માત્ર વેદ-વાણીના ભારને જ ધારણુ કરનારા છે. જે મુનિએ ષડૂજીવનિકાય જીવાના રક્ષણાર્થે વિવિધ ઘરામાં ભિક્ષા માટે પટન કરે છે, તે જ વેદના સાચા અને જાગે છે અને તેથી જ તે મુનિરૂપ ક્ષેત્રા અત્યંત पुण्य छे. (१५ - ३५२ ) उवज्झायाणं पडिकूलभासी, पभाससे कि नु सगासि अहं । अवि एवं विणस्स उ अण्णपाण " न य णं दाहामु तुमं नियंठा ॥ १६ ॥ अध्यापकानां प्रतिकूलभाषी, प्रभाषसे किं नु सकाशेऽस्माकम् । अध्येतद् विनश्यतु अन्नपानं, न च खलु दास्यामो तुभ्यं निर्प्रन्थ ! ॥१६॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉત્તરાધ્યયનસત્ર સાથે અર્થ-આ પ્રમાણે અધ્યાપકના વચનનું ખંડન થતું જોઈ તેમના છાત્રો કહે છે કે–અમારા અધ્યાપકેની સામે તમે વિરૂદ્ધ કેમ બોલે છે તેથી તમને ધિક્કાર છે. અમારી સમક્ષ અમારા અધ્યાપકોનું અપમાન અમે કેમ સહન કરી શકીએ? ભલે અમારું આ અન્નપાન ખરાબ થઈ જાય. હે નિગ્રંથ ! તમને આ અનપાન જરા પણ આપીશું નહિ. કેમ કે–તમે અમારા ગુરુના શત્રુ છે. (૧૬-૩૫૩) समिईहिं मन्झ सुसमाहिअरस, ___ गुत्तीहिं गुत्तस्स जीइंदिअस्स । जइ मे न दाहित्थ अहेसणिजं, किमज्ज जन्नाण लभित्थ लाभम् ॥१७॥ समितिभिर्मह्यं सुसमाहिताय, गुप्तिभिर्गुप्ताय जितेन्द्रियाय । यदि मे न दास्यथ अथैषणीयं, किमद्य यज्ञानां लप्स्यध्वे लाभम् ॥१७॥ અર્થ_હવે યક્ષ જવાબ આપે છે કે-ઈસમિતિ વગેરે પાંચ સમિતિઓથી સારી રીતિએ સમાધિસંપન્ન, મને ગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિઓથી યુક્ત અને જિતેન્દ્રિય એવા મને, નિર્દોષ આહારને જે કારણે આપવાનો ઈન્કાર કરી રહ્યા છે, તે કારણથી આ વખતે યજ્ઞનો પુણ્યપ્રાપ્તિરૂપ લાભ તમે શું પામી શકશે ખરા કે ? (૧૭–૩૫૪) Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિકેશીયાધ્યયન-૧૨ के इत्थ खत्ता उवजोइआ वा अज्झावया वा सह खंडिएहिं । एअं खुदंडेण फलेण हंता, केऽत्र क्षत्रा उपज्योतिष्का वा, कंठम्मि धित्तण खलेज्ज जो णं ॥ १८ ॥ ૧૧ अध्यापका वा सह खण्डकैः । एवं खलु दण्डेन फलेन हत्वा 9 ૧૧ कण्ठे गृहीत्वा स्खलयेयुर्ये खलु || १८ || અ—હવે અધ્યાપક પડકાર કરે છે કે-કાઈ આ યજ્ઞમ ડપમાં ક્ષત્રિય જાતિના પુરુષા, અગ્નિની પાસે રહેનાર હવન કરનારા પુરુષા અથવા છાત્રોથી પરિવરેલા અધ્યાપકો છે ? ક્ષત્રિય કે છાત્રોની સાથે મળીને કોઈ અધ્યાપક, આ નિગ્ર'થ સાધુને લાકડી વગેરે 'ડથી, ખીલળા અથવા કુણીઓથી કે મુઠ્ઠીઓથી મારીને તેમ જ ગળચી પકડીને आ यज्ञभउपमांथी महार-हूर घडेली भू} ! (१८-३५५) अज्झायाणं वयणं सुणित्ता, उद्धाइआ तत्थ बहू कुमारा । दंडे हि वेतेहि कसेहिं चेव, समागया तं इसि तालयति ॥ १९ ॥ अध्यापकानां वचनं श्रुत्वा, दण्डैर्वत्रैः उद्धावितास्तत्र बहवः कुमाराः । कशाभिश्चव, समागतास्तमृषिं ताडयन्ति ||१९|| Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–અધ્યાપકના આવા વચનને સાંભળી છાત્ર વગેરે ઘણા કુમારે જોરથી દેડક્યા, અને “અહો ! આ ઠીક રમકડું આવ્યું છે–એમ માની દંડાઓ, નેતરની સેટીએ અને ચાબુકેના કેરડાઓથી તે મુનિને પાસે આવીને માર भारे छे. (१८-३५६) रण्णो तहिं कोसलिअस्स धूया, भदत्ति नामेण अणिदिअंगी। तं पासिआ संजय हम्ममाण, कुद्धे कुमारे परिनिव्ववेइ ॥२०॥ राज्ञस्तत्र कौसलिकस्य दुहिता, भद्रेति नाम्ना अनिन्दिताङ्गी । तं दृष्ट्वा संयतं हन्यमानं, क्रुद्धान् कुमारान् परिनिर्वापयति ॥२०॥ અર્થ–તે યજ્ઞશાલામાં કૌશલિક રાજાની વિશિષ્ટ સૌન્દર્યવંતી ભદ્રા નામની પુત્રી, સંયમધર મુનિને કુમાર વડે માર મરાતા જોઈને કેપિત થયેલ કુમારને શાંત ४२ छ. (२०-३५७) देवाभिओगेण निओइएणं, दिनासु रण्णा मणसा न झाया । नरिंददेविंदऽभिवं दिएणं, जेणामि वंता इसिणा स एसो ।२१। देवाभियोगेन नियोजितेन, दत्तास्मि राज्ञा मनसा न ध्याता । नरेन्द्रदेवेन्द्राभिवन्दितेन, येनास्मि वान्ता ऋषिणा स एषः ॥२१॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિ શીયાયન-૧૨ ૧૬૩ અ-તે કુમારેાને શાંત કરતાં તથા સુનિના પ્રભાવ અને નિઃસ્પૃહતાની પ્રશંસા કરતાં ભદ્રા કહે કે—દેવના બલાત્કારને વશ બનેલા કૌશલિક રાજાએ (મારા પિતાએ) મને પહેલાં જે મુનિરાજને આપેલ હતી, પરંતુ જેમણે મને મનથી પણ ઈચ્છી નથી, તે આ જ મુનિરાજ છે. નરેન્દ્ર દેવેન્દ્રવ નિંત આ મુનિરાજે મારા ત્યાગ કરેલ છે. તેએાના ઉપર તમે જે કદન! આરભી છે તે જરાય ઉચિત નથી. (૨૧–૩૫૮) एसो हु सो उग्गतवो महप्पा, जिइंदिओ संजओ बंभयारी | जो मे तया निच्छड़ दिज्जमाणि, पिउगा सयं कोसलिएण रन्ना ||२२|| एष खलु स उग्रतपा મહાત્મા, जितेन्द्रियः संयतो ब्रह्मचारी | मां तदा नेच्छति दीयमानां, यो पित्रा स्वयं कोसलिकेन राज्ञा ||२२|| અર્થ-આ તે જ ઉગ્ર તપસ્વી-મહાત્મા–જિતેન્દ્રિયસયમધારી અને બ્રહ્મચારી છે, કે જેમણે તે વખતે સ્વય' કૌશલિક રાજાવડે અણુ કરાતી એવી મારી ઈચ્છા સરખી પણ કરી નહોતી. (૨૨-૩૫૯) Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે महाजसो एस महाणुभागो, मा एअं हीलह अहीलणिज्ज, મા સરે તે મે ઉન્નિા રણા महायशा एष महानुभागो, घोरब्रतो घोरपराक्रमश्च । मैंनं हीलयताहीलनीयं, मा सर्वान्तेजसा भवतो निर्धाक्षीत् ।२३। અથ–મહા યશસ્વી આ મુનિ, અતિશય અચિંત્ય શક્તિવાળા, દુર્ધર મહાવ્રતોને ધારણ કરનાર તેમજ કષાય વગેરે શત્રુઓને જય પ્રતિ ભયંકર સામર્થ્યવાળા છે, જેથી તમે આવા સન્માનનીય મુનિની હિલના કરે નહિ! જો તમે તેઓને હિલના કરી રૂછ બનાવશે, તે તે મુનિ તેમના તપતેજથી તેમને બાળી મૂકશે, માટે કર્થના કરવી છોડી દે ! (૨૩-૩૬૦) एयाई तीसे वयणाई सुच्चा, पत्तीइ भद्दाइ सुभासिआई। इसिस्स वेआवडिअट्ठयाए, जक्खा कुमारे विनिवारयति॥२४॥ एतानि तस्याः वचनानि श्रुत्वा, - પન્ચા મદ્રાચાર ગુમાવતાનિ ऋषेवैयावृत्त्यार्थ, यक्षा कुमारान् विनिवारयन्ति ॥२४॥ અથરુદ્રદેવ પુરોહિતની ભાર્યા ભદ્રાના (રાજપુત્રી) સારી રીતિએ કહેવાયેલા પૂર્વોક્ત વચનેને સાંભળી, ઋષિરાજની વૈયાવૃત્ય માટે યક્ષ, ઉપદ્રવ કરતા કુમારોને અટકાવે છે. (૨૪-૩૬૧) Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિકેશીયાધ્યયન-૧૨ ૧૬૫ ते घोररूवा ठिअ अंतलिक्खे, असुरा तहिं तं जणं तालयति । ते भिन्नदेहे रुहिरं वमते, ___ पासित्तु भद्दा इणमाहु भुज्जो ॥२५॥ ते घोररूपा स्थिता अन्तरिक्षे, असुरास्तत्र तं जनं ताडयन्ति । तान् भिन्नदेहान् रुधिरं वमतो, दृष्ट्वा भद्रेदमाहुर्भूयः ॥२५॥ અથ-હવે તે ભયંકર આકારધારી યક્ષે આકાશમાં રહેવા છતાં, તે યજ્ઞમંડપમાં મુનિરાજ ઉપર ઉપદ્રવ કરનાર જનને મારે છે. યક્ષના પ્રહારથી કુમારના શરીરનું વિદ્યારણું થયું અને લેહી વમતા કુમારોને જોઈ ભદ્રા, નીચે જણાવેલ વચનને ફરીથી કહે છે. (૨૫-૩૬૨) गिरिं नहेहिं खणह, अयं दंतेहिं खायह । जायतेअं पाएहिं हणह, जे भिक्खु अवमन्नह ॥२६॥ गिरि नखैः खनथ, अयो दन्तैः खादथ । जाततेजसं पादः हन्थ, ये भिक्षुमवमन्यध्वे ॥२६॥ અર્થજે લોકેએ આ મુનિની હિલના કરી છે, તેઓ સમજી લે કે તમે લોકેએ પર્વતને ન વતી દવા જેવું, લોઢાને દાંતથી ચાવવા જેવું અને જાજવલ્યમાન અગ્નિને પગથી લાત મારવા જેવું કૃત્ય કરેલ છે; અર્થાત્ સાધુનું અપમાન અનર્થ ફલ આપનાર બને એમાં શંકા નથી. (૨૬-૩૬૩) Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા आसी विसो उग्गतवो महेसी, घोरव्वओ घोरपरकम्मो अ । अगणि व पक्खंद पयंगसेणा, जे भिक्खुअं भत्तकाले वह |२७| आशीविष उग्रतषा महर्षिः, घोरव्रतो घोरपराक्रमच । अमिव प्रस्कन्द पतङ्गसेना, ये भिक्षु भक्तकाले विध्यथ |२७| અ-આ મુનિરાજ શાપ અને અનુગ્રહ કરવામાં સમર્થ આશીવિષ લબ્ધિવાળા છે, કેમ કે તેઓ ઉગ્ર તપસ્વી, ઘાર મહાવ્રતી અને ઘાર પરાક્રમી છે. આવા તપતેજવાળા મુનિને તમે લોકોએ ભેાજનવેળાએ આહારદાન ન કરતાં માર માર્યો છે, જેથી તમેાએ અગ્નિમાં પડતી પતગીયાએની શ્રેણી એકદમ વિનાશને નાતરે તેમ વિનાશ નાતર્યા છે, એમ કહેવુ એ અતિશયેાક્તિભર્યું" નથી. (૨૭-૩૬૪) सीसेण एअं सरणं उवेह, समागया सव्वजणेण तुन्भे । जह इच्छह जीविअं वा धणं वा, लोअप एसो कुविओ डहेज्जा ॥२८॥ शीर्षेण एतं शरणं उपेत, समागताः सर्वजन यूयम् 1 यदीच्छत जीवितं वा धनं वा, लोकमपि एष कुपितो दहेत् ||२८|| અ -જો તમેા તમારા જીવન અથવા ધનની સલામતી ઈચ્છતા હા, તા તમારૂં કર્તવ્ય એ છે કે-અહીં મળેલા તમે બધા સર્વ જનાને સાથે લઈ, મસ્તક ઝુકાવી આ મુનિરાજની શરણાગતિ સ્વીકારા ! તે તમા શરણું નહિ સ્વીકારા, તા આ ક્રુતિ મુનિ, જગતને પણ ભસ્મસાત્ કરે તેવા શક્તિશાળી છે, એ સમજો. (૨૮-૩૬૫) Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિકેશીયાધ્યયન-૧૨ ૧૬૭ अवहेडिअ पिट्ठ सउत्तमंगे, पसारिआवाहु अकम्मचिट्टे । निभेरितच्छे रुहिरं वमंते, उड़दंमुहे निग्गय जीहनेत्ते ॥२९॥ ते पासिआ खंडिअ कठभूए, विमण्णो विसण्णो अह माहणो सो। રં ઘણાતિ સમારિકાઓ, રીઢા વાહ અંતે Uરૂ યુમ છે अवहेठितपृष्टसदुत्तमाङ्गाः, प्रसारितबाहूकर्मचेष्टाः । प्रसारितान्यक्षीणि रूधिरं वमतः, उद्धेमुखान् निर्गतजिह्वानेत्रान् ।।२९॥ तान् दृष्ट्वा खण्डिकान् काष्ठभूतान् , विमना विषण्णः अथ ब्राह्मणः सः । ऋषि प्रसादयति सभार्याको, हीलां च निंदां च क्षमध्वं भदन्त ! ॥३०॥ युग्मम् ।। અથજેમની પીઠ તથા સારા માથાઓ નીચે નમી ગયેલ છે, અગ્નિમાં લાકડાં હેમવા વગેરેરૂપ ક્રિયા વગરના જેમના હાથ ફેલાએલા પડેલાં છે, જેમની આંખે ફાટ-ફાટ થઈ રહી છે, જે લેહી વમતા તેમજ ઊંચા મુખવાળા છે અને જેમની જીભ અને આંખે બહાર નીકળી પડી છે; આવા બદ હાલતવાળા તે બ્રાહ્મણને તથા લાકડા જેવા અત્યંત નિશ્રેષ્ઠ છાત્રોને જેઈને, આ કેવી રીતિએ સાજા થશે–એવી ચિંતામાં ડૂબેલ તે અધ્યાપક, આ બધું જોયા પછી પોતાની પત્ની ભદ્રાની સાથે રૂદ્રદેવ પુરોહિત, મુનિને પ્રસન્ન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે કે હે ભગવાન ! સશિષ્ય અમારા તરફથી આપની અવજ્ઞા, દેષ પ્રગટ કરવારૂપ નિદા, તાડન વિ. જે થયેલ છે, તેની હું માફી માગું છું. આપ તેની ક્ષમા કરો! માફી આપે ! (૨૪૩૦, ૩૬૬ + ૩૬૭) बालेहिं मूढेहिं आयाणएहिं, जं हीलीआ तस्स खमाह भंते । महप्पसाया इसिणो हवंति, न हु मुणी कोवपरा हवंति ॥३१॥ बालैः मूढैः अजानद्भि, यत् हीलिताः तत् क्षमध्वं भदन्त ! । महाप्रसादा ऋषयो भवन्ति, न खलु मुनयः कोपपरा भवन्ति ।३१॥ અર્થ–વળી હે મુનિ ! બાલ્ય અવસ્થાના કારણે તેમજ કષાયના ઉદયથી ભાન ભૂલેલા અને હિતાહિતના વિવેક વગરના આ મારા છાત્રોએ આપની ખૂબ હિલના કરેલ છે. પ્રત્યે ! આપ તેઓને ક્ષમા આપ ! કેમ કે–આ છોકરાઓ મૂઢ ઈ સજજનોને કેપ યોગ્ય નથી, પરંતુ દયાપાત્ર છે. વળી ઋષિઓ હંમેશાં શત્રુ, અપરાધી અને અપમાનીએ ઉપર કૃપાવંત હોય છે. તેઓ કદિ પણ કે પર્વત થતા નથી. (૩૧-૩૬૮) पुचि च इण्डिं च अणागयं च, मणप्पओसो न मे अस्थि कोई । जक्खा हु वेआवडीअं करेन्ति, तम्हा हु एए निहया कुमारा ॥३२॥ पूर्व चेदानीं चानागते च, मनःप्रद्वेषो न मे अस्ति कोऽपि । यक्षाः खलु वैशवृत्यं कुर्वन्ति, तस्मात्खलु एते निहताः कुमाराः ॥३२॥ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિદેશીયાઘ્યયન-૧૨ ૧૬૯ અ-મુનિરાજે જણાવ્યું કે-હૈ પુરાહિત ! પહેલાં મારા મનમાં જરા પણ દ્વેષ હતા નહીં, હમણાં નથી અને ભવિષ્યમાં થશે નહીં. તે તમને પ્રશ્ન થશે કે આ છાત્રાની આવી સ્થિતિ કેમ થઈ? તે આના ખુલાસે એવા છે કે-જે ચક્ષલેાકેા મારી સેવામાં છે, તે સેવક યક્ષેાએ મારી હિલના કરનાર તમારા છાત્રોને શિક્ષા કરેલ છે. એમાં મારા દ્વેષ કારણભૂત નથી. (૩૨-૩૬૯) अत्थं च धम्मं च विआणमाणा, तुब्भे गवि कुप्पह भूइप्पण्णा । तुब्भं तु पाए सरणं उवेमो, समागया सव्वजणेण अम्हे ||३३|| अर्थ च धर्मं च विजानन्तो, यूयं नापि कुप्यथ भूतिप्रज्ञाः । युष्माकं तु पादौ शरणं उपेमः, समागताः सर्वजनेन वयम् ||३३|| અ -હવે મુનિશ્રીના ગુણાથી આકર્ષાએલા અધ્યાપક વિ. કહે છે કે-શાસ્ત્રાના રહસ્ય, ક્ષમા વિ. અને સાધુધર્મને વિશેષથી જાણનારા આપ કદી કાપ કરે જ નહીં. સર્વ મંગલ, વૃદ્ધિ અને સજીવસ રક્ષણથી વિશિષ્ટ આપ બુદ્ધિસ...પન્ન છે, તેથી અમે બધાં ભેગા થએલા સવજનાની સાથે આપ પૂજ્યના ચરણકમલનું શરણ સ્વીકારીએ છીએ. (૩૩–૩૭૦) મુ તે મદ્દામા !, ન તે હ્રિચિન ષિમો 1 भुंजाहि सालिमं कूरं, नाणावंजणसंजुअं ॥३४॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે अर्चयामः त्वां महाभाग !, न तव किञ्चिन्न अर्चयामः । भुक्ष्व शालिमयं कूरं, नानाव्यञ्जनसंयुतम् ॥३४॥ ' અર્થ-હે મહાભાગ! અમે આપની પૂજા કરીએ છીએ, આપની ચરણબૂલી વિ. જે કાંઈ છે તે અમારે સઘળું પૂજ્ય છે–અપૂજનીય નથી, તેમજ આ યજ્ઞમંડપમાંથી નાના વ્યંજનરૂપ દહીં વિ.થી સંયુક્ત ચોખાનું ભોજન ગ્રહણ કરીને આપ આહાર કરો ! (૩૪–૩૭૧) इमं च मे अत्थि पभृअमन्न, तं भूजसू अम्हमणुग्गहहा । बादति पडिच्छइ भत्तपाणं, मासस्स उ पारणए महप्पा ! ॥३५॥ इदं च ममाऽस्ति प्रभूतमन्नं, तत् भुक्ष्व अस्माकमनुग्रहार्थम् । बाढमिति प्रतिच्छति भक्तपानं, मासस्यैव पारणकं महात्मा ॥३५॥ અર્થ–આ પ્રત્યક્ષ દેખાતા મારા માલપૂડા વિ. ઘણું ભજનને અમારા ઉપર કૃપા કરીને આપ ગ્રહણ કરી વાપરે ! આ પ્રકારની તેની ભક્તિ-વિનતિ જોઈ, તે મહાત્માએ, મા ખમણના પારણાના દિવસે “ભલે એમ હે” એમ કહીને, દ્રવ્યાદિથી શુદ્ધ આહારને પુરોહિત પાસેથી સ્વીકાર કર્યો. (૩૫-૩૭૨) तहि गधोदयपुष्पवासं, दिव्वा तहिं वसुहारा य वुट्ठा। पहयाओ दुंदुहीओ सुरेहिं, आगासे अहो दाणं च धुढे ॥३६॥ Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિકેશીયાધ્યયન-૧ર ૧૭૧ तत्र गन्धोदकपुष्पवर्ष, दिव्या तत्र वसुधारा च वृष्टा । प्रहत्ता दुन्दुभयः सुरैः, आकाशे अहो दानं च धुष्टम् ।।३।। અર્થ-જ્યારે મુનિશ્રીએ વહાર્યું, તે સમયે યજ્ઞમંડપમાં દેએ સુગંધીદાર જલ અને પુષ્પને વરસાદ વરસાવ્યું અને શ્રેષ્ઠ સેનૈિયાની ધારાબંધ વૃષ્ટિ કરી, તેમ જ દુંદુભિઓ બજાવી અને આકાશમાં “અહે દાન–અહો દાનની ઉદ્દષણુ કરી. (૩૬-૩૭૩) सक्खं खु दीसइ तवोविसेसो, न दीसई जाइविसेसु कोई । सोवागपुत्तं हरिएस साई, जस्से रिसा इडिढ महाणुभागा॥३७॥ साक्षादेव दृश्यते तपोविशेषः, દફતે જ્ઞાતિવિરોષ જોડ | श्वपाकपुत्रं हरिकेशसाधु, यस्येदृशी ऋद्धिमहानुभागा ॥३७॥ અર્થ-તે જોઈને આશ્ચર્યચકિત બનેલા બ્રાહ્મણે પણ આ પ્રમાણે બોલે છે કે–ખરેખર સાક્ષાત્ તપનું માહાઓ જ દેખાય છે, પરંતુ જાતિનું ડું પણ માહાભ્ય દેખાતું નથી, કારણ કે-ચંડાલ પુત્ર હરિકેશ સાધુને તમે આ ખેલી જુઓ, કે જે મુનિની પાસે દેવસાનિધ્યરૂપી અત્યંત માહામ્યવાળી ઋદ્ધિ છે. (૩૭–૩૭૪) कि माहणा जोई समारंभता, उदएण सोहिं बहिआ विमग्गह । जं मग्गहा बाहिरिअं विसोहिं, न तं सुदिट्ठ कुसला वयंति॥३८॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ किं माहनाः ज्योतिः ः समारभमाणाः, उदकेन शोधिं बाह्यां विमार्गयथ । यद् मार्गयथ मार्गयथ बाह्यां विशुद्धि, શ્રી ઉત્તરાધ્યયનસત્ર સા ॥ ३८ ॥ न तत् सुदृष्टं कुशला वदन्ति અર્થ-અગ્નિના આર‘ભ કરી યજ્ઞને કરનારા હૈ બ્રાહ્મણેા ! શું તમે ફક્ત જલ દ્વારા ખાદ્ય વિશુદ્ધિની ઈચ્છા કરી રહ્યા છે ? જો હા, તો તે ઠીક નથી; કેમ કે-તત્ત્વજ્ઞાની પુરુષો માત્ર શરીરની શુદ્ધિરૂપ ખાદ્યશુદ્ધિને भोक्षद्वायड - आत्मिठ शुद्धि२४ उडेता नथी. (३८-३७५) कुसं च जूवं तणकट्ठमरिंग, सायं च पायें उदयं फुसंता । पाणाई भृआई विहेडयंता, भुज्जोवि मंदा पकरेह पाव ॥ ३९ ॥ कुश च यूपं तृणकाष्ठमग्निं, सायं च प्रातरुदकं स्पृशन्तः प्राणिनो भूतान् विहेठमानाः, भूयोऽपि मन्दा प्रकुरुथ पापम् । ३९॥ अर्थ-हर्ल', यज्ञस्तंल, वीरेषु वि. तृणु, साम्डां मने અગ્નિના સંચય કરનારા, તેમજ પ્રભાતે અને સંધ્યાકાલે स्नान वि. ङिया ४२नारा, मेहन्द्रिय वो, पृथ्वी-अयતેજસ-વનસ્પતિકાય વિ. જીવાની હિંસા કરવા દ્વારા મૂર્ખતાવાળા તમે ઉત્કૃષ્ટ પાપકર્માં ભેગુ' કરેા છે. (૩૯-૩૭૬) Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ શ્રી હરિકેશીયાધ્યયન-૧૦ कहं चरे भिक्खु वयं जयामो, पाबाई कम्माइं पणोल्लयामो । अक्वाहि णो संजय जक्खपूइआ, कहं सुइट्ट कुसला वयन्ति ॥४०॥ कथं चरामो भिक्षो ! वयं यजामो, पापानि कर्माणि प्रणुदामः । आख्याहि नो संयत यक्षपूजित !, ___ कथं स्विष्टं कुशला वदन्ति ॥४०॥ અથ–હે ભગવાન ! આપ કહે કે-અમે કેવી રીતિએ યજ્ઞ માટે પ્રવૃત્તિ તથા યજ્ઞને કરીએ ?, કે જેથી પાપ કર્મોને દૂર કરી શકીએ. હે યક્ષપૂજિત ! સંયમધર ! અમે જે યજ્ઞ પ્રારંભે તે તે આપે દેષિત દર્શાવ્યું, તે અમને બીજા કોઈ યજ્ઞને ઉપદેશ આપે ! તત્વોને પુણ્યયજ્ઞ જે सारी शति ष्ट छ, ते ४५। 3री ! (४०-३७७) छज्जीवकाए असमारंभंता, मोसं अदत्तं च असेवमाणा । परिग्गरं इथिओ माणमाय, एरं परिणाय चरति दंता॥४१॥ षड्जीवकायानसमारभमाणा, मृषां अदत्तं चासेवमाना । परिग्रहं स्रियो मानमायां, एतत्परिज्ञाय चरन्ति दान्ताः ॥४१॥ અર્થ-પૃથ્વીકાય વિ. ષડૂજીવનિકાયની અહિંસાનું પાલન કરનારા તેમ જ અસત્ય અને ચોરીને નહીં આચરનારા, મૂચ્છરૂપ પરિગ્રહને, સ્ત્રીઓને, માન વિ. ચાર કષાયને અર્થાત્ આ સઘળાયને ઝપરિણાથી આ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પાપનું બીજ છે–એમ જાણી, પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છોડીને જિતેન્દ્રિય પુરુષ યજ્ઞમાં પ્રવૃત્તિ કરે છે, અર્થાત્ તત્ત્વજ્ઞા પુરુષ અહિંસાદિ પ્રધાન યજ્ઞમાં પ્રવૃત્તિ કરવી એમ ઈરછે છે. (૪૧-૩૭૮) सुसंवुडा पंचहि संवरेहिं, इह जीवि अणवकंखमाणा । वोसट्टकाया सुइचत्तदेहा महाजय जयई जण्णसिहं ॥४२॥ सुसंवृताः पञ्जभिः संवरः, इह जीवितमनवकांक्षन्तः । व्युत्सृष्टकायाः शुचित्यक्तदेहाः, महाजथं यजन्ति यज्ञश्रेष्ठम् ॥४२॥ અર્થ–પ્રાણાતિપાત વિરમણ વિ. પંચ મહાવ્રતરૂપ સંવરથી આશ્રવકારોને સ્થગિત કરનારા, આ જન્મ કે પરલોકમાં અસંયમી જીવનને નહીં ઈચ્છનારા, પરિષહે અને ઉપસર્ગોને સહન કરનારા હેઈ સર્વથા કાયાને છેડનારા તથા નિરતિચાર મહાવ્રતના પાલક ઈ પરમ પવિત્ર અને કાયાના સંસકારેને છોડનારા, કર્મરૂપી શત્રુએના પરાજયરૂપ મહાજય જ્યાં છે. એવા યજ્ઞને સાધુપુરુષે કરે છે. આથી આપ લે કે શ્રેષ્ઠ યજ્ઞને કરે, કે જેથી પાપકર્મોને જરી વિધ્વંસ થાય ! (૪૨-૩૭૯) के ते जोई किंव ते जोइठाण, ___ का ते सुआ कि व ते कारिसंग । एहा य ते कयरा संति भिक्खू, कयरेण होमेण हुणासि जोई ॥४३॥ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ શ્રી હરિકેશીયાધ્યયન-૧૨ किं ते ज्योतिः १ किं वा ते ज्योतिः स्थानं ?, कास्ते स्तुचो किं वा ते करीषाङ्गम् । एधाश्च ते कतरा शान्तिर्भिक्षो !, ગુણોષિ કયોતિ કરૂ અર્થ આપે જે શ્રેષ્ઠ યજ્ઞ દર્શાવ્ય, તે કહે કેઆપના યજ્ઞને અગ્નિ કે છે ?, અગ્નિકુંડ કે છે ?, ઘી વિ. નાખવાના સાધનરૂપ કડછી વિ. કેવા છે ?, અગ્નિને પ્રદીપ્ત કરવાના સાધનરૂપ સુકા છાણના ટુકડાના સ્થાને કેણ છે? જેથી અગ્નિ પ્રજવલિત થાય છે તે ઇંધનસ્વરૂપ કેણ છે?, પાપના ઉપશમમાં હેતુ-અધ્યયનપદ્ધતિરૂપ શાન્તિના સ્થાનમાં કોણ છે? અને જે વડે અગ્નિને તર્પણ કરવામાં આવે છે તે આહુતિઓના સ્થાનમાં કયી વસ્તુ છે? (૪૩-૩૮૦) तवो जोई जीयो जोइठाणं, जोगा सुआ सरीरं कारिसंग । कम्मे इहा संजमजोगसंति, होमं हुणामि इसिणं पसत्थं ॥४४॥ तपो ज्योतिर्जीवो ज्योतिः स्थान, योगा सुचः शरीरं करीषांगम् । # gધા સંચમો: શાનિત , होमेन जुहोमिऋषीणां प्रशस्तम् ॥४४॥ અર્થ–બાહ્ય અને અત્યંતરરૂપ બે ભેદવાળે તપ અહીં અગ્નિસ્થાને છે, કેમકે-તે કર્મરૂપી ભાવકાઠેને બાળે છે. અગ્નિને આધાર જીવ છે. કેમ કે–તપને આશ્રય Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉત્તરાધ્યયનસૂત્ર સા જીવ છે. મન-વચન-કાયાના યોગા અચાનાસ્થાને છે, કેમ કે—આ ચેાગા દ્વારા ઘીના સ્થાનરૂપ શુભ વ્યાપાર, કે જે તપરૂપી અગ્નિને પ્રીપન કરવામાં હેતુ છે. છાણાના સ્થાને શરીર છે. કેમ કે–શરીરથી તપ સાધ્ય અને છે. કાજીના સ્થાનમાં ક્રમ છે, કેમ કે-તપથી તે ભસ્મીભૂત થાય છે. શાન્તિના સ્થાને સયમવ્યાપારો છે, કેમ કે-તેથી સર્વ જીવાના ઉપદ્રુવ-ભય દૂર કરી શકાય છે. અહિંસાના કારણે વિવેકથી પ્રશ'સિત ઋષિ સ`ખ'ધી સભ્યચારિત્રરૂપ હામ–આહુતિથી વિશિષ્ટ યજ્ઞને હું કરું છું. (૪૪-૩૮૧) के ते हरए के अ ते संतितित्थे, कर्हिसि हाओ व रयं जहासि । अक्खाहि णो संजयजक्खपूहुआ, इच्छामु नाउं भवओ समासे ॥ ४५ ॥ कस्तेहदो १ किं च ते शान्त्यै तीर्थ १, ? कस्मिन् स्नातः वा रजः जहासि । आचक्ष्व नो संयतय क्षपूजित !, इच्छामो ज्ञातुं भवतः सकाशे ॥४५ ॥ અથ-યજ્ઞની વિધિ અને સ્વરૂપ સાંભળી બ્રાહ્મણા સ્નાનના સ્વરૂપને પૂછે છે કે-હે મુનિવર ! આપના મતે જલાશય કર્યુ છે ?, પાપેાપશમ માટે કયું તીથ છે ?, અથવા કયા સ્થાનમાં સ્નાન કરી પવિત્ર બનેલા આપ ધૂળ જેવા કના ત્યાગ કરે છે ? હું યક્ષપૂજિત સ યત ! ' Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિકેશીયાયન-૧૨ १७७ આપની પાસેથી આ સર્વ જાણવા સારૂ અમે ઇચ્છીએ छीये, भाटे आप कृपा हरी भने । ! (४५-३८२) धम्मे हर बंभे संतितित्थे, अणाइले अत्तपसन्नलेसे | जहिंसि व्हाओ विमलो विसुद्धो, सुसीतिभूओ पजहामि दोस || ४६ || धर्मः हृदः ब्रह्म शान्तितीर्थ, ૧૨ अनाविले आत्मप्रसन्नलेश्यम् । यस्मिन् स्नातो विमलो विशुद्धः, सुशीतीभूतो प्रजहामि दोषम् ||४६ || अर्थ-अहिंसा वि. ३५ धर्म से महाशय छे. શાન્વિતી સ્થાન એ બ્રહ્મચર્યાં છે. આ અધિકૃત હઇશાંતિતી અત્યંત નિમલ હોઈ, આત્માની પ્રસન્ન-પ્રશસ્ત પીતપદ્મ-શુલમાંથી કોઈ એક લેશ્યાવાળુ છે. આ તીમાં સ્નાન કરી ભાવમલ વગરના-કલક વગરના ખની, રાગ વિ.ના પ્રચ ́ડ તાપથી મુક્ત થઈ, કમ નામના દોષને सर्वथा हुं छोडु छु. (४६-३८३) एअ सिणाणं कुसलेर्हि दिहूं, महासिणाणं इसिणं पसत्थं । जहिंसि णाया विमला विशुद्धा, महारिसी उत्तमठाणं पत्त तिबेभि ॥४७॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે एतत् स्नानं कुशलईष्टं', મરિનાનં પીળાં પ્રાપ્ત | येन स्नाता विमला विशुद्धा, महर्षयः उत्तमस्थान प्राप्ता इति ब्रवीमि ॥४७॥ અર્થ–આ પૂર્વોક્ત સ્નાન તત્વએ જેએલ છેકહેલ છે. આ જ મહાજ્ઞાન સકલમલાપહારી હાઈ મહર્ષિઓની પ્રશંસાને પામે છે. આ સ્નાનથી વિમલવિશુદ્ધ બનેલા મહર્ષિએ મુક્તિરૂપ ઉત્તમ સ્થાનમાં ગયા છે. આ પ્રમાણે હે જંબૂ ! હું કહું છું. (૪૭–૩૮૪) છે બારમું શ્રી હરિકેશીયાધ્યયન સંપૂર્ણ છે Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રસ ભૃતાધ્યયન-૧૩ जाई पराजिओ खल, कासि निणं तु हत्थिण पुरंमि । चुलणी बंभदत्तो, उववन्नो परमगुम्माओ ॥१॥ जातिपराजितः खलु, अकार्षीन्निदानं तुः हस्तिनापुरे । चुलन्यां ब्रह्मदत्त, उत्पन्नः पद्मगुल्मात् ॥ १॥ અથ-પૂર્વ ભવમાં ચાંડાલ જાતિથી પરાજિત થયેલ સંભૂતમુનિએ, હસ્તિનાપુરમાં વઇનાના સમયે ચક્રવર્તીની પટરાણીના વાળના સ્પર્શીજનિત સુખના અનુભવના કારણે, મારા તપનું જે કાઇ ફળ હાય, તે ‘હું આવતા ભવમાં ચક્રવર્તી બનું.’–આવુ. નિયાણું ખાંધી મરણુ સાધ્યું. સંભૂતમુનિ, નલિનીશુક્ષ્મ વિમાનમાં વ્યિ સુખા ભાગવી, ત્યાંથી ચ્યવી, બ્રહ્મરાજાની પત્ની ચલણી રાણીની કુખે બ્રહ્મદત્ત નામે પુત્રરૂપે અવતર્યા. (૧–૩૮૫) कंपिल्ले संभूओ चित्तो, पुण जाओ पुरिमतालंमि । सिट्ठिकुलंमि विसाले, धम्मं सोऊण पब्वईओ ॥२॥ काम्पील्ये सम्भूतश्चित्रः, पुनर्जातः पुरिमताले । श्रेष्ठिकुले विशाले, धर्मं श्रुत्वा प्रत्रजितः ||२|| પ્રવૃત્તિતઃ અથ—કાંપીલ્સ નામના નગરમાં પૂર્વભવના સંભૂત નામવાળા બ્રહ્મદત્ત નામે અને ચિત્રને જીવ, પુરિમતાલ Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે નગરમાં પુત્ર-પૌત્રાદિથી વિશાલ ધનસાર શેઠના ઘરે ગુણુસાર નામે પુત્રરૂપે ઉત્પન્ન થયા. ગુણસારે ભરયુવાનીમાં તથાવિધ આચાય ની પાસે ધર્મ સાંભળી દીક્ષાને સ્વીકારી. (૨-૩૮૬) ૧૮૦ 1 कंपिल्लं मि अ णयरे, समागया दोवि चित्तसंभूआ । सुहदुक्ख फल विवागं कर्हति ते इक्कमिक्कस्स ॥३॥ काम्पील्ये च नगरे, समागतौ द्वावपि चित्रसम्भूतौ । સુવવુાલજીનિવા, થયસસ્તો સ્ય રૂ| અકાંપિલ્ય નગરમાં ચિત્રના જીવ મુનિરાજ અને સંભૂતના જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી એ બન્ને મળ્યા. પૂ`ભવના નામથી ચિત્ર અને સભૂત, અરસપરસ પુણ્ય અને પાપકમના અનુભવરૂપ સુખ-દુઃખલના વિપાકને કહે છે. (૩–૩૮૭) चक्कवट्टी महिड्ढीओ, बंभदत्तो महायसो । મારે વહુમાળ, રૂમ ગયળમાવી ॥૪॥ चक्रवर्ती महर्द्धिको, ब्रह्मदत्तो महायशाः । भ्रातरं बहुमानेन, इदं वचनमब्रवीत् ॥४॥ અથ–મહર્ષિંક–મહા યશસ્વી બ્રહ્મદત્ત ચક્રવતી, પૂર્વભવના મોટા ભાઈ મુનિને પ્રેમપૂર્વક નીચે જણાવેલ વિગત કહે છે. (૪-૩૮૮) आसिमो भायरा दोवि, अन्नमन्नवसाणुगा । अन्नमन्नमणुरता, अन्नमन्नहिएसिणो ॥५॥ Page #198 -------------------------------------------------------------------------- ________________ १८१ શ્રી ચિત્રસંભૂતાયયન-૧૩ आवां भ्रातरो द्वावपि, अन्योन्यवशानुगौ । अन्योन्यमनुरक्तौ, अन्योन्यं हितैषिणौ ॥५॥ અર્થ-હે મુનિ ! હું અને તમે બન્ને પૂર્વભવમાં પરસ્પર સગા ભાઈ, પરસ્પર એકબીજાને આધીન, પરસ્પર પરમ પ્રેમવંત અને પરસ્પર શુભાભિલાષાવાળા હતા, અર્થાત્ આપણું બંનેનું ચિત્ત એક સરખું હતું. (પ-૩૮૯) दासा दसण्णे आसि, मिआ कालिंजरे नगे । हंसा मयंगतीराए, सोवागा कासिभूमिए ॥६॥ देवा य देवलोगम्मि, आसि अम्हे महिडिढया । इमा णो छठिा जाई, अन्नमन्नेण जा विणा ॥७॥ युग्मम् ।। दासौ दशाणे अभूव, मृगौ कालिंजरे नगे । हंसौ मृतगङ्गातीरे, श्वपाको काशीभूमौ ॥६॥ देवौ च देवलोके, अभुव आवां महर्द्धिको । इये आवयोः षष्टिका जातिः, अन्योन्येन या विना ॥७॥ युग्मम्।। અથ–પહેલાં દશાર્ણ દેશમાં આપણે બંને દાસ, પછી કાલિંજર નામના પર્વતમાં હરણ, પછી મૃતગંગા તીરે હંસ, પછી કાશી દેશમાં ચાંડાલ અને પછી સૌધર્મ દેવલેકમાં મહર્તિક દેવ થયા હતા. ત્યાર પછી આ આપણું भनिन। म ५२२५२ सयोग करनी थये। छ. (6+७, 360+3८१) Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે कम्मा निआणप्पगडा, तुमे राय ! विचिंतिआ । तेसिं फलविवागणं, विप्पओगमुवागया ॥८॥ कर्माणि निदानप्रकृतानि, त्वया राजन् ! विचिन्तितानि । तेषां फलविपाकरतेन, विप्रयोगमुपागतौ ॥८॥ અર્થહે રાજન ! તમે સંભૂતમુનિના ભવમાં વિષયાભિલાષાથી નિયાણું કરી, તેના હેતુરૂપ આર્તધ્યાન કરી કર્મો બાંધ્યા. તે બાંધેલ કર્મોના ફલરૂપ વિપાકથી साप मन विभुटा ५७या छाये. (८-3८२) सचसोअप्पगडा कम्मा मए पुरा कडा । ते अज्ज परिभुंजामो, किं नु चित्तोवि से तहा ॥९॥ सत्यशौचप्रकटानि, कर्माणि मया पुराकृतानि । तान्यद्य परिभुंजे, किं नु चित्रोऽपि तानि तथा ॥९॥ અર્થ-હે મુનિ ! સત્ય અને નિષ્કપટ અનુષ્ઠાનથી પ્રકટ શુભાનુષ્ઠાને જે મેં પહેલાં કરેલ છે, તેથી આજે ચક્રવર્તીનું સુખ હું ભેગવું છું. ચિત્ર નામવાળા આપતે તે સુખે ભાગવતાં નથી, કેમ કે આપ ભિક્ષુક છે. તે શું મારી સાથે પેદા કરેલાં આપના શુભ કર્મો નિષ્ફળ ગયાં? (e-363) सव्वं सुचिण्णं सफलं नराणं, कडाण कम्माण न मुक्खु अस्थि । अत्थेहि कामेहि य उत्तमेहिं, आया ममं पुण्णफलोववेए ॥१०॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રસંભૂતાધ્યયન-૧૩ १८७ सर्व सुचीर्ण सफलं नराणां, कृतेभ्यो कर्मभ्यो न मोक्षोऽस्ति । अर्थः कामैश्च उत्तमैः, आत्मा मम पुण्यफलोपपेतः ॥१०॥ અથ–સારી રીતિએ આચરેલું સઘળું તપ વિ. અનુષ્ઠાન, મનુષ્ય વિ. સકલ પ્રાણીઓને ફલજનક અવશ્ય થાય છે. કરેલાં કર્મોને છૂટકારો મેળવ્યા સિવાય હેઈ શકતા નથી. પ્રધાન દ્રવ્ય અને પ્રધાન શબ્દ વિ. કામભેગોથી યુક્ત મારો આત્મા પણ પુણ્યફલસંપન્ન છે. (१०-3८४) जाणासि संभूअ महाणुभागं, महिड्ढिअं पुण्णफलोवे। चित्तंपि जाणाहि तहेव राय, इड्ढी जुई तस्स वि अप्पभूआ ॥११॥ जानासि सम्भूत ! महानुभागं, महर्द्धिकं पुण्यफलोपपेतम् ।। चित्रमपि जानीहि तथैव राजन् !, ऋद्धिद्युतिः तस्यापि च प्रभूता ॥११॥ અથ–હે સંભૂત! જે તું તારી જાતને સાતિશય સંપત્તિસંપન્ન અને ચક્રવતી પદની પ્રાપ્તિથી પુણ્યકલયુક્ત માને છે, તેમ હે રાજના પૂર્વજન્મના ચિત્ર નામવાળા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે એવા મારી પાસે પણ પુણ્યફલસંપન્ન સંપદા અને દીપ્તિ ગૃહસ્થાવસ્થામાં હતી–એમ તું સમજજે ! (૧૧-૩૯૫) महत्थरूवा वयणप्पभूआ, गाहाणुगीआ नरसंगमज्झे । जंभिक्खुणोसीलगुणोववेआ, इहज्जयंते समणोम्हि जाओ।।१२। महार्थरूपा वचनाप्रभूता, गाथानुगीता नरसङ्घमध्ये । यां भिक्षवो शीलगुणोपपेता, इह यतन्ते श्रमणोस्मि जातो ॥१२॥ અર્થ-જે આવી ઋદ્ધિ હતી તે સાધુ કેમ બન્યા? તેના જવાબમાં કહે છે કે-બહુ અર્થગંભીર અને સ્વલ્પ અક્ષરવાળી, ધર્મનું કથન કરનારી સૂત્રરૂપ ગાથા, અર્થાત્ શ્રોતાઓને અનુકૂલ કહેવાએલ ધર્મદેશના જનસમુદાયની વચ્ચે સાંભળી, જેમ મુનિઓ ચારિત્ર અને જ્ઞાનથી સંપન્ન બનેલા જિનપ્રવચનમાં પ્રયત્નશીલ બને છે, તેમ હું પણ ધર્મદેશના સાંભળી જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળે શ્રમણ બન્ય છું. (૧૨-૩૯૬) उच्चोदए महुकके अ बंभे, पवेइआ आवसहा य रम्मा । इमं गिहं चित्तधणप्पभूअं, पसाहि पंचालगुणोववे ॥१३॥ उच्चोदयो मधुः कर्कः च ब्रह्मा, प्रवेदिता आवसथाश्च रम्या । इदं गृहं चित्रंधनप्रभूतं, प्रशाधि पाञ्चालगुणोपपेतम् ॥१३॥ અર્થ-હવે ચકી પિતાની સંપત્તિ દ્વારા મુનિને આમંત્રણ આપતાં કહે છે કે- ઉદય, મધુ, કર્ક, મધ્ય, બ્રહ્મા–આ પાંચ પ્રાસાદે અને બીજા પણ રમણીય ભવને Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રસ ભૂતાયન-૧૩ ૧૮૫ છે. વળી ઘણા ચિત્રો અને મણિ, માણેક વિ. ધનથી ભરચક મારા સ્પેશીયલ રાજમહાલય છે અને તે કાળમાં પાંચાલ દેશની અતિ સમૃદ્ધ શ્રેષ્ઠ વસ્તુ હતી તેનાથી તે અતિ સુÀાભિત છે. તે પ્રાસાદાને-મહેલને આપ યથેચ્છ लोगवा ! (१3-3८७) नट्टे गीएहि अ वाइएहि, नारीजणाई परिवारयंतो । भुंजाहि भोगाई इमाई भिक्खू, मम रोअइपब्वज्जा हु दुक्ख ||१४|| नृत्यैर्गीतैश्च वादित्रैः, नारीजनान् परिवारयन् । भुंक्ष्व भोगानिमान् भिक्षो ! मह्यं रोचते प्रव्रज्या हु दुःखम् ||१४|| अर्थ-डे साधी ! नृत्यो - गीता-वानित्रोनी साथै નારીવગ ને સ્વ-પરિવાર બનાવી આ પ્રત્યક્ષ ભાગાને ભાગવા ! મને આ દીક્ષા દુઃખરૂપ જ દેખાય છે, માટે આપ સહ अभारा आमंत्रणुने स्वी अरे. (१४-३७८) तं पुव्वनेहेण कयाणुरागं, नराहि कामगुणेसु गिद्धं । धम्मस्सिओ तस्स हिआणुपेहि, चित्तो इमं वयणमुदाहरित्था || १५ || तं पूर्वस्नेहेन कृतानुरागं, नराधिपं कामगुणेषु गृद्धम् । धर्माश्रितस्तस्य हितानुप्रेक्षी, चित्रः इदं वचनमुदाहृतवान् ॥१५॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ–પૂર્વભવના નેહથી પોતાના તરફ અનુરાગી બનેલ વિષયાસક્ત બ્રહ્મદત્ત ચક્રવર્તીને, તે ચકવર્તીના હિતૈષી, ધર્મારૂઢ બનેલ ચિત્રના જીવરૂપ મુનિ, નીચે જણાવેલ ઉપદેશવાક્યને કહે છે. (૧૫-૩૯). सव्वं विलविंअं गीअं, सव्वं नट्ट विडंबिअं । सव्वे आहारणा भारा, सव्वे कामा दुहावहा ॥१६॥ सवं विलसितं गीतं, सर्व नृत्य विडम्बितम् । सर्वाण्याभरणानि भाराः, सर्वे कामा दुःखावहाः । ॥१६।। અર્થ-હે ચક્રવર્તી ! આ સઘળુંય ગીત અમારે મન વિલાપ-રુદન સરખું છે, સઘળુંય નૃત્ય વિડંબના સરખું છે તથા સઘળાં આભરણે ભારભૂત તેમ જ સઘળાં કામગ નરકહેતુ હોઈ દુખદાયક છે. (૧૬-૪૨૦) बालाभिरामेसु दुहावहेसु, न तं सुहं कामगुणेसु रायं ! । विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणं सीलगुणे रयाणं ॥१७॥ बालाभिरामेषु दुःखावहेषु, न तत्सुखं कामगुणेषु राजन् । विरक्तकामानां तपोधनानां, यद् भिक्षूणां शीलगुणे रतानाम् ॥१७॥ અર્થ—અજ્ઞાની જીના ચિત્તમાં આનંદ આપનાર, અર્થાત્ આરંભે જે મધુર અને પરિણામે જે ખેદ આપનાર દુઃખદાયી મનોહર શબ્દ વિ. ભગવાતા વિષયેમાં પણ છે રાજન ! સુખ નથી પણ સુખાભાસ છે; કેમ કે વાસ્તવિક સુખશાતિ જે કામવિરક્ત સાધુઓને શીલગુણની મસ્તીમાં છે, તેને અનંત અંશ પણ કામગમાં નથી. (૧૭-૪૦૧) Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રસ ભૂતાયન−૧૩ नरिंद जाई अहमा नराणं, सोवागजाई दुहओ गयाणं । जहिं वयं सव्व जणस्स वेसा, वसीअ सोवागनिवेसणेसु || १८ || १८७ नरेन्द्र ! जातिरधमा नराणां श्वपाकजाति द्वयोर्गतयोः । यस्यां आवां सर्वजनस्य द्वेष्यौ, अवसाव श्वपाक निवेशनेषु ||१८|| અ-હે નરેન્દ્ર! મનુષ્યેામાં ચાંડાલ જાતિ અધમ જાતિ છે. જ્યારે આપણે તે જાતિમાં જન્મ્યા, ત્યારે સबनाने प्रीतिपुर-निंध तरी २ह्या हता. (१८-४०२) तीसे अ जाईइ उ पाविआए, बुच्छा मु सोवागनिवेसणेसु । सव्वस्स लोगस्स दुर्गुछणिज्जा, इहं तु कम्माई पुरेकडाई || १९|| तस्यां च जातौ तु पापिकायां, उषितावावां श्वपाकनिवेशनेषु । सर्वस्य लोकस्य जुगुप्सनीयौ, अस्मिन् तु कर्माणि पुराकृतानि ॥ १९॥ અ—તે ચાંડાલ જાતિમાં-ચાંડાલના ઘરામાં રહેલાં સઘળાં લેાકેાની હિલના ઘણાના પાત્ર બન્યા હતા. હમણાં આ ચાલુ જન્મમાં પૂર્વે કરેલ શુભ અનુષ્ઠાનરૂપ કર્મોના ઉદય હાઈ શુભાતિ વિના અનુભવ થઈ રહ્યો છે, તે ફરીથી વિષયાસક્તિમાં વ્યાકુલ ન ખનતાં શુભકર્મીની उमाली ४२वी लेहये. (१८ - ४०३) Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ सो दार्णिसि राय महाणुभागो, महिडिओ पुण्णफलोववेओ । चइत्तू भोगाई असासयाई, आयाणहेऊ अभिनिक्खमाहि ||२०|| स इदानीं राजा महानुभागो, महर्द्धिकः पुण्यफलोपपेतः । त्यक्त्वा भोगानशाश्वतान्, आदानहेतोरभिनिष्क्राम ||२०|| અ—હે ચક્રવર્તી ! જે સંભૂતમુનિ પહેલાં હતા, તે તું હમણાં મહાનુભાગ, મહર્ષિક પુણ્યફલસ’પન્ન છે. તે સાધુતાના પ્રચ'ડ પ્રભાવ તે તે જોઈ લીધેા છે, તે વિનશ્વર ભાગાના ત્યાગ કરી સર્વ ચારિત્રધમ ને પાલન ४२वा भाटे श्री लागवती दीक्षा धारण ४ ! (२०-४०४) इह जीवीए राय असा सयंमि, धणिअं तु पुण्णाई अकुच्वमाणो । શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા से सोअइ मच्चुमुहोवणीए, धम्मं अकाऊण परम्मि लोए ॥ २१ ॥ इह जीविते राजन्नशाश्वते, अतिशयेन तु पुण्यानि अकुर्वाणः । स शोचति मृत्युमुखोपनीतः धर्ममकृत्वा परस्मिंश्च लोके ॥२१॥ અર્થ-અહીં મનુષ્યનું આયુષ્ય અતિશય અસ્થિર છે. વળી જ્યાં પુણ્ય કર્તવ્ય છે, ત્યાં શુભ ક્રિયાને નહીં કરનારે Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શ્રી ચિત્રસંભૂતાધ્યયન-૧૩ જીવ, મૃત્યુમુખમાં પ્રવેશ કરનાર, ધર્મ કર્યા સિવાય નરક વિ. પરલોકમાં ગયેલ શશીરાજાની માફક અસહ્ય વેદનાથી આત બનેલો પશ્ચાત્તાપ કરે છે કે-મેં મનુષ્યજન્મમાં પુણ્ય કર્યું નહીં પણ ઘેર પાપ કર્યું-ઘણું પાપ કર્યું.” (૨૧-૪૦૫) जहेह सीहो व मिअं गहाय, मच्चू नरं नेइ दु अंतकाले । न तस्स माया च पिआ व भाया, વારંfમ તમ સારા મતિ રચા यथेह सिंहो वा मृगं गृहीत्वा, मृत्युः नर नयति हु अन्तकाले । न तस्य माता वा पिता वा भ्राता, ___ काले तस्मिन्नंशघरा भवन्ति ॥२२॥ અથ–જેમ આ દુનિયામાં સિંહ, મૃગને પકડીને પરલેકમાં પહોંચાડે છે, તેમ અંતકાળે મનુષ્યને મૃત્યુ પરલેકમાં પહોંચાડે છે. તે વખતે માતા, પિતા, ભાઈ વિ. સ્વજનવર્ગ મરનારને મૃત્યુથી બચાવી શકતા નથી, અર્થાત પિતાના જીવનને અંશ આપી જીવતા બનાવી શક્તા નથી. (૨૨-૪૦૬) न तस्स दुक्खं विभयंति नाइओ, न मित्तवग्गा न सुआ न बंधवा । इक्को संयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेवं अणुजाई कम्मं ॥२३॥ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે न तस्य दुःखं विभजन्ते ज्ञातयो, न मित्रवर्गाः न सुताः न बान्धवाः । एकः स्वयं प्रत्यनुभवति दुःख, વાર્તામાં અનુયાતિ શર્મ પર અથ–મરતી વખતે મરનાર વ્યક્તિને તત્કાલ પ્રાપ્ત થયેલ શારીરિક અને માનસિક દુઃખને, દૂરસ્થ સ્વજનવર્ગ, મિત્રવર્ગ, પુત્રો અને બંધુવર્ગ વહેંચી શકતા નથી અર્થાત દૂર કરવામાં સમર્થ થતા નથી, પરંતુ એકલે પોતે જ દુઃખને અનુભવે છે, કેમ કે-કર્મ કર્તાની જ પાછળ કે સાથે જાય છે. (૨૩–૪૦૭) चिच्चा दुपयं च चउप्पयं च, खित्तं गिहं धणं धनं च सव्वं । सकम्मप्पबीओ अवसो पयाइ, સર્વ સુન્દરે વાવ વા ૨૪ त्यक्त्वा द्विपदं च चतुष्पदं च, क्षेत्रं गृहं धनं धान्यं च सर्वम् । स्वकर्मात्मद्वितीयः अबशो प्रयाति, परं भवं सुन्दरं पापकं वा ॥२४॥ અથ–સ્ત્રી વિ. બે પગવાળાને, ચાર પગવાળા હાથી વિ.ને, ક્ષેત્રને, ઘરને, ધનને, ધાન્યને–એમ સઘળાંયને છેડીને, કર્મપરાધીન બનેલે સ્વકર્માનુસાર સ્વર્ગ વિ. સુંદર પરલેકમાં અથવા નરક વિ. ખરાબ પરલોકમાં જીવ એલે જાય છે. (૨૪-૪૦૮) Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રસંભૂતાધ્યયન ૧૩ ૧૦૧ तं इक्कगं तुच्छ शरीरगं से, चिईगयं दहिअ उ पावगेण । भज्जा य पुत्तोवि अ नायओ वा, दायारमन्नं अणुसंकमंति ॥२५॥ तदेककं तुच्छशरीरकं तस्य, चितिगतं दग्ध्वा तु पावकेन । भार्या च पुत्रोऽपि च ज्ञातयश्च, दातारमन्यमनुसंक्रामति ॥२५॥ અર્થ–તે મરનારે છેડેલા એકલા નિર્જીવ શરીરનેશબને ચિતામાં રાખી, અશિથી બાળીને, સ્ત્રી, પુત્ર, સ્વજનવગ વિ. પિતાના સ્વાર્થ સાધક બીજા માણસને આશ્રય લે છે. મરનારને થોડા દિવસ પછી ભૂલી જાય છે. (२५-४०८) उवनिज्जइ जीविअमप्पमाय, वणं जरा हरइ नरस्स रायं । पंचालराया वयणं सुणाहि, मा कासि कम्माई महालयाई ॥२६॥ उपनीयते जीवितमप्रमादं, वणे जरा हरति नरस्य राजन् । पाञ्चालराजा ! वचनं श्रृणु, मा कार्षीः कर्माणि महालयानि ॥२६॥ અર્થ–હે રાજન! તથવિધ કર્મો, આ ચાલુ જીવનને પ્રમાદ વગર સમયે સમયે મરણરૂપ આવીચિમરણ દ્વારા મૃત્યુની નજીક લઈ જાય છે. વળી મનુષ્યના મનેહર કાન્તિરૂપ લાવણ્યને વૃદ્ધાવસ્થા નષ્ટ કરે છે. હે પાંચાલ રાજ! મારું હિતકર વચન સાંભળે કે–તમે ખૂબ મોટા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા પચેન્દ્રિય જીવોની હિંસા વિ. પાપકર્મો કરશે! નહિ. (२१-४१०) अपि जानामि जहेह साहू, जं मे तुमं साहसि वक्कमेअं । भोगाइमेसंगकरा हवंति, जे दुच्चया अज्जो ! अम्हारिसेहि ||२७|| अहमपि जानामि यथेह साधो !, यन्मे तंत्रं साधयसि वचः एतत् । भोगा इमे सङ्गकरा भवन्ति, ये दुस्त्यजा आर्य ! अस्मादृशैः ॥२७॥ અ—હૈ સાધુ ! આપે મને જે આ ઉપદેશરૂપ વચન કહ્યું તે હું પણ સમજું છું, પરંતુ આ પ્રત્યક્ષ ભેગા માહ-મમતાના ઉત્પાદક હેાઈ, હું આય ! અમારા नेवाथी ते छोडी शाय तेभ नथी. (२७-४११) हस्थिणपुरंमि चित्ता, दट्ठूणं नरवईं महिडूढिअ । कामभोगे गिद्धेण, गिद्धेण, निआणमसुहं कडं ॥२८॥ तरस मे अप्पडिकंतस्स, इमं एआरिसं फलं । जाणमाणे विजं धम्मं, कामभोगेसु मुच्छिओ ||२९|| युग्मम् ॥ हस्तिनापुरे चित्र !, दृष्ट्वा नरपतिं महर्द्धिकम् । कामभोगेषु गृद्धेन, निदानमशुभं कृतम् ||२८|| तस्मात् ममाप्रतिक्रान्तस्य इदं एतादृशं फलम् । जानन्नपि यद्धर्मं, कामभोगेषु मूच्छितो ॥ २९ ॥ युग्मम् ॥ અ—અે પૂર્વભવના ચિત્ર મુનિ ! હસ્તિનાપુરમાં સનતકુમાર ચાથા ચક્રવર્તીને મહદ્ધિક જોઈને, કામ Page #210 -------------------------------------------------------------------------- ________________ श्री चित्रस भूताध्ययन-१३ १.४३ ભેગાસત મેં પાપાનુબંધી પાપરૂપ નિયાણું બાંધ્યું, તે સમયે તમે મને વાર્યો પણ હું સમજીને પાછે હક્યો નહીં. જેમ કે-હું ધર્મના જ્ઞાનવાળો હોવા છતાં કામભેગની આસક્તિ-મસ્તીમાં મસ્તાન બન્યું હતું, તેનું આ परिणाम छ. (२८+२८, ४१२+४१3) नागो जहा पंकजलावसण्णो, दटुं थलं नाभिसमेइ तीरं । एवं वयं कामगुणेसु गिद्धा, न भिक्खुणो मग्गमणुव्वयामो॥३०॥ नागो यथा पङ्कजलावसन्नो, दृष्ट्वा स्थलं नाभिसमेति तीरम् । एवं वयं कामगुणेषु गृद्धा, न भिक्षोर्मार्गमनुव्रजामः ॥३०॥ અર્થ–જેમ જલથી ભરેલા કિચડમાં ડૂબેલે હાથી સ્થળ જેવા છતાં કિનારે આવવામાં અસમર્થ હોય છે, તેમ કામગના રંગરાગમાં મસ્ત બનેલા અમે સાધુ માર્ગનું अनुस२९ न ४री शहीये. (3०-४१४) अच्चेइ कालो तरंति राईजो, नयावि भोगा पुरिसाण निच्चा । उविच्च भोगा पुरिसं चयंति, दुमं जहा खीणफलं व पक्खी ॥३१॥ अत्येति कालस्त्वरन्ते रात्रयो, न चापि भोगा पुरुषाणां नित्याः । १3 Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે ૩૦ મોજા પુરુષ રચરિત, द्रुमं यथा क्षीणफलं वा पक्षिणः ॥३१॥ અર્થ–આયુષ્યને કાળ વીત્યે જાય છે, તેમજ રાત્રિ અને દિવસે વેગથી ચાલ્યા જાય છે. વળી પુરુષને પ્રાપ્ત થયેલ ભેગે શાશ્વતકાલીન નથી, કેમ કે-જેમ ફલ વગરના વૃક્ષને પંખીઓ છોડી દે છે, તેમ પુણ્યશૂન્ય પુરુષને ભેગે છેડી દે છે. (૩૧-૪૧૫) जइ तसि भोगे चइडं असत्तो, धम्मडिओ सव्वपयाणुकंपी, તો ફોફિસિ તેવો શો વિફથી રૂાા यदि त्वमसि भोगांस्त्यक्तुमशक्तः, શાળ શર્માનિ લુક રાગનું ! धर्मे स्थितः सर्वप्रजानुकम्पी, તતઃ વિથરિ રેવ રૂતો થિી રૂર અર્થ-જે તમે ભેગત્યાગ કરવા અશક્ત છે, તે હે રાજન! શિષ્ટજનને ઉચિત કાર્યો કરે ! સમ્યગ્નદષ્ટિ વિ.ના આચારરૂપ ગૃહસ્થ ધર્મમાં રહી સર્વ પ્રાણીઓ ઉપર દયાવાળા બને ! એટલે આ પછીના ભાવમાં તમે વૈક્રિયશરીરધારી વૈમાનિક દેવ બનશે. (૩૨-૪૧૬) તુના મોજે વળ યુદ્ધી, गिद्धोसि आरंभपरिग्गहेसु । Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિત્રસંભૂતા ધ્યયન-૧૩ ૧૫. मोहं कओ इत्तिओ विप्पलावो, गच्छामि रायं आमंतिओसि ॥३३॥ न तव भोगान् त्यक्तुं बुद्धिः, गृद्धोऽसि आरम्भपरिग्रहेषु । मोघं कृत एतावान् विप्रलापो, ૧છામિ ગાનન્ ! આમંત્રિતોકસિ llફરૂા. અર્થ–ભોગો અને અનાર્ય કાર્યોને છેડવા માટે તમારી બુદ્ધિ જ થતી નથી તથા પાપવ્યાપાર અને સચિત્તાચિત્ત વસ્તુ સ્વીકારવામાં તમે અત્યંત આસક્ત છે. અત્યાર સુધી તમને સમજાવવા સારૂ કરેલ પ્રયત્ન નિષ્ફળ ગયેલ છે. તે હે રાજન ! તમને જણાવું છું કે હું હવે જાઉં છું. (૩૩-૪૧૭) पंचालरायावि अभदत्तो, साहुस्स तस्स वयणं अकाउं । अणुत्तरे भुंजिय कामभोगे, अणुत्तरे सो नरए पविट्ठो॥३४॥ पाञ्चालराजोऽपि च ब्रह्मदत्तः, साधोस्तस्य वचनमकृत्वा । अनुत्तरान् भुक्त्वा कामभोगान्, अनुत्तरे स नरके प्रविष्टः ॥३४॥ અર્થ–ત્યાર બાદ પાંચાલરાજા વજતંદુલની માફક નહીં ભેરાયેલે, ભારેમી હેઈ તે મુનિનું વચન નહીં પાળીને, સર્વોત્તમ કામભેગેને ભેળવીને, સકલ નરકમાં શ્રેષ્ઠ સાતમી નરકના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તે નારકી તરીકે ઉત્પન્ન થયે. (૩૪-૪૧૮) Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા 1) चित्तो वि कामेहिं वित्तकामो, उदत्तचारित्ततवो महेसी । अणुत्तरं संजम पालइत्ता, अणुत्तरं सिद्धिगई गय तिबेमि ||३५| चित्रोऽपि कामेभ्यो विरक्तकामो, उदात्तचारित्रतपा महर्षिः । अनुत्तरं संयमं पालयित्वा, अनुत्तरां सिद्धिं गतिं गतः इति ब्रवीमि ॥ ३५ ॥ અર્થ-વળી ચિત્રમહર્ષિ પણ કામભાગોની અભિલાષાથી રહિત બની, પ્રધાન સર્વવિરતિરૂપ ચારિત્ર અને માર પ્રકારના તપવાળા થયેલ સર્વોત્તમ સંયમનું પાલન કરી, સવ લેાકાકાશ ઉપર રહેલ સિદ્ધિ નામની ગતિમાં પહેોંચ્યા. આ પ્રમાણે હૈ જમ્મૂ ! હું કહું છું (૩૫–૪૧૯) ॥ તેરમુ' શ્રી ચિત્રસ'ભૂતાયન સપૂર્ણ u Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈ પુકારીયાધ્યયન-૧૪ देवा भवित्ताण पुरे भवंभि, केई चुआ एगविमाणवासी । पुरे पुराणे इसुआर नामे, खाए समिद्धे सुरलोअरम्मे ॥१॥ सकम्मसेसेण पुराकएणं, कुलेसुदग्गेसु अ ते पसूआ | निव्विण्णसंसारभया जहाय, जिणिदमग्गं सरणं पवण्णा ॥२॥ पुमत्तमागम्म कुमार दोवि, पुरोहिओ तस्स जसा य पत्ती । विसालकित्ती अ तहेसुआरो, राईत्थ देवी कमलावई अ || ३ || - त्रिभिर्विशेषकम् ॥ देवा भूत्वा पूर्वभवे, केचित् च्युताः एक विमानवासिनः । पुरे पुराणे इषुकारनाम्नि ख्याते समृद्वे सुरलोकरम्ये ॥१॥ 9 स्वकर्मशेषेण पुराकृतेन, कुलेषु उदग्रेषु च ते प्रसूताः । निर्विण्णाः संसार भयात् त्यक्वा, जिनेन्द्रमार्ग शरणं प्रपन्नाः ||२|| पुरुषत्वमागम्य कुमारौ द्वावपि, पुरोहितो तस्य यशाच पत्नी । विशालकीर्तिश्च तथेषुकारो, राजाऽत्र देवी कमलावती च ॥३॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ અર્થ-પૂર્વ ભવમાં એક નલિનીગુલ્મ નામના વિમાનમાં રહેનારા કેટલાક દેવા થઈને, ત્યાંથી ચ્યવીને, જુના ધંધુકારી નામક સમૃદ્ધ સુરલેાક સમાન રમણીય નગરમાં, પૂર્વે કરેલ અને બાકી રહેલ પેાતાના પુણ્યપ્રકૃતિરૂપ ક`થી ઊંચા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે કુલેમાં જન્મ ધારણ કરનારા, સંસારભયથી ઉદ્વેગ પામી અને ભોગ વિ. છેડી શ્રી જિનેન્દ્રમાર્ગનું શરણ સ્વીકારનારા થયા. તેમાં પુરુષપણું પામનાર બનેએ કુમારાવસ્થામાં અને ભૃગુ નામના પુરહિત, તેની પત્ની યશા તથા વિશાલ કીર્તિવાળા ઈષકાર રાજા, તેમની પટ્ટરાણું કમલાવતી, એ સર્વેએ શ્રી જિનેન્દ્રમાર્ગ સ્વીકાર્યો. (૧ થી ૩, ૪ર૦ થી ૪૨૨) जाइजरामच्चुभयाभिभूआ, बहिविहाराभिणिविट्ठचित्ता। संसारचक्कस्स विमोक्खणट्ठा, दट्टण ते कामगुणे विरत्ता ॥४॥ पिअपुत्तगा दोणिवि माहणस्स, सकम्मसीलस्स पुरोहिअस्स । सरित्त पोराणिअ तत्थ जाई, तहा सुचिणं तवसंजमं च ॥५॥ યુમન્ II जातिजरामृत्युभयाभिभूतौ, बहिर्विहाराभिनिविष्टचित्तम् । संसारचक्रस्य विमोक्षणार्थ, दृष्ट्वा कामगुणे विरक्तौ ॥४॥ प्रियपुत्रको द्वावपि माहनस्य, स्वकर्मशीलस्य पुरोहितस्य । स्मृत्वा पौराणिकी तत्र जाति, तथा सुचीर्ण तपः संयमं च ॥५॥ | ગુમન્ || અર્થ-જન્મ–જરા-મૃત્યુના ભયથી ડરેલા અને મુક્તિમાં બદ્ધાગ્રહ ચિત્તવાળા તે બંને કુમારે, સાધુઓને જે સંસારચક્રમાંથી છૂટવા માટે શબ્દ વિ. વિષ પ્રત્યે વૈરાગી બનેલા, તે ઇષકારપુરમાં યજ્ઞ વિના અનુષ્ઠાનમાં પરાયણ-શાંતિકર્મ કરનાર ભગુ નામના પુરોહિતના પ્રિય પુત્ર, પૂર્વભવ સંબંધી પિતાની જાતને તથા આરાધેલ Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈધુકારીયાધ્યયન-૧૪ ૧૯૯ તપસંયમને યાદ કરી વિષયવાસનાથી વિરક્ત બન્યા. (४+५, ४२३+४२४) ते कामभोगेसु असज्जमाणा, माणुस्सएसु जे आवि दिव्वा । मोक्खाभिकंखी अभिजायसड्ढा, तायं उवागम्म इमे उदाहु ॥६॥ तौ कामभोगेषु असजन्तौ, मानुष्यकेषु ये चापि दिव्या । मोक्षाभिकांक्षिणौ अभिजातश्रद्धौ, ____ तातमुपागम्येदमुदाहरताम् ॥६॥ અર્થ–પુરોહિતના આ બંને કુમારો, મનુષ્યના અને દિવ્ય કામગોમાં રસ વગરના, મેક્ષાભિલાષી અને ઉત્પન્ન તત્વની રૂચિવાળા, પોતાના પિતાશ્રીની પાસે भावी तेभने नीय वेद वयन ४. छ. (6-४२५) असासयं दद्बुमिम विहारं, बहु अंतरायं न य दीहमाउं । तम्हा गिहंसी न रइ लभामो, आमंतयामो चरिसामु मोणं ॥७॥ अशाश्वतं दष्ट्वा इमं विहारं, बहवः अन्तराया न च दीर्घमायुः । तस्माद् गृहे न रतिं लभावहे, आमंत्रयावः चरिष्यावो मौनम् ॥७॥ અથ–આ પ્રત્યક્ષ અનુભવાતી મનુષ્યપણાની સ્થિતિ, અનિત્ય, ઘણા રેગ વિ. અંતરાવાળી તથા દીર્ઘ આયુષ્ય વગરની જેઈને, હે તાત ! અમે ગૃહસ્થાવાસમાં શાંતિ મેળવી શકતા નથી, તેથી આપની મંજુરી જોઈએ. આપની Page #217 -------------------------------------------------------------------------- ________________ २०० શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે આજ્ઞા મળતાં જ અમે સંયમને સ્વીકાર કરવાના છીએ. (७-४२६) अह तायओ तत्थ मुणीण तेसिं, तवस्स वाधायकरं वयासि । इमं वयं वेदविदो क्यंति, जहा न होई असुआण लोगो॥८॥ अथ तातकः तत्र मुन्योः तयोः, तपसः व्याघातकरं अवादीत् । इमां वाचां वेद विदो वदन्ति, यथा न भवति असुतानां लोकः ॥८॥ અર્થ–આ વખતે મુનિભાવને પામનાર બંને કુમારના પિતા, તપ અને તમામ ધર્માનુષ્ઠાનને વ્યાઘાત પહોંચાડનારૂં વચન બોલ્યા કે હે પુત્ર! વેદના વેત્તાઓ કહે છે -पुत्र १२ना पुरुषांनी ५२मा गति नथी.' (८-४२७) अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिठ्ठप्प गिहंसि जाया । भुच्चाण भोए सह इथिआर्हि, आरण्णगा होह मुणी पसत्था ॥९॥ अधीत्य वेदान् परिवेष्य विप्रान्, पुत्रान् परिष्ठाप्य गृहे जातौ । भुक्त्वा भोगान् सह स्त्रीभिः, ____ आरण्यको भवतं मुनी प्रशस्तौ ॥९॥ અથ હે પુત્રો ! તમે બંને વેદનું અધ્યયન કરી, બ્રાહ્મણોને જમાડી, પુત્રને ગૃહસ્થાશ્રમમાં તૈયાર કરી તેઓને ભાર સંપી, તેમજ સ્ત્રીઓની સાથે ભેગોને ભેગવી, પ્રશસ્ત १२९यवासी तासनतधारी मानने ! (E-४२८) Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈષુકારીયાઘ્યયન-૧૪ ૨૦૧ सो अग्गणा आयगुणिधणेणं, मोहानिला पज्जलणा हिरणं । संतत्तभावं परितप्यमाणं, लालप्यमाणं बहुहा बहुं च ॥ १० ॥ पुरोहितं कमसोऽणुर्णितं, निमंतयंत स च सुए धणेणं । जहकमं कामगुणेहिं चैव, कुमारगा ते पस मिक्ख वकं ॥११॥ युग्मम् ॥ शोकाग्मिना आत्मगुणेन्धनेन, मोहानिलात् प्रज्वलनाधिकेन । सन्तप्तभावं परितप्यमानं, लालप्यमानं बहुधा बहुं च ॥१०॥ पुरोहितं तं क्रमेणानुनयन्तं निमंत्रयन्तं च सुतौ धनेन् । यथाक्रमं कामगुणैश्चैव कुमारकौ तौ प्रसमीक्ष्य वाक्यम् ||११|| युग्मम् ॥ 9 અથઅનાદિકાલના સહચારી રાગ વિ. ઇંધનવાળા, મેહરૂપી વાયુથી અધિક જલનાર, પુત્રવિયેાગની કલ્પના જન્ય શાકાગ્નિથી સંતપ્ત અંતઃકરણવાળા, એથી જ ચારેય બાજુથી દાઝેલા, અનેકવાર ઘણા વચનાને ખેાલનાર, પુત્રોને મનાવનાર તેમજ ધનથી અને યથાક્રમ ભાગે વિ. દ્વારા રીઝવનારા પેાતાના પિતા પુરાહિતને અર્થાત્ માહાધીન મતિવાળા પિતાને જોઇ, બન્ને કુમારેા નીચે જણાવેલ वयना ४ छे. (१०+११, ४२८+४3०) आ अहीआ न हवंति ताणं, भुत्ता दिआ निति तमंतमेणं । जाया य पुत्तान हवंति ताणं, को नाम ते अणुम निज्जएअं ||१२|| Page #219 -------------------------------------------------------------------------- ________________ २०२ वेदा अधीता न भवन्ति त्राणं, भोजिता द्विजा नयन्ति तमस्तमायां खलु । जाताश्च पुत्रा न भवन्ति त्राणं, को नाम १ ते अनुमन्येत एतत् ||१२|| અથવેદાનું અધ્યયન માત્ર દુર્ગતિપતનથી બચાવી શકતું નથી. કુમાર્ગ પ્રરૂપક પશુવધ વિ. કરનાર બ્રાહ્મણાને પાત્રબુદ્ધિથી આપેલું ભાજન તમસ્તમા નરકમાં લઈ જાય છે. નરકાદિમાં પડતા પ્રાણી એનું સ રક્ષણ પેદા થયેલા પુત્રા કરી શકતા નથી. તો કેણુ વિવેકી પુરુષ આ પૂર્વોક્ત વેદાધ્યયન વિ.ને સત્યરૂપે સ્વીકારી શકે? (૧૨-૪૩૧) खण मित्तसुक्खा बहुकालदुक्खा, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે पगामदुक्खा अनिगामसुक्खा । संसारमोक्खस्स विपक्खभुआ, खाणी अणत्थाण उ कामभोगा ॥ १३ ॥ क्षणमात्र सौख्या बहुकालदुःखाः; प्रकामदुःखा अनिका मसौख्या । संसारमोक्षस्य विपक्षभूताः, खानिरनर्थानां तु कामभोगाः ॥१३॥ અથ—ક્ષણ માત્ર સુખ દેનારા, બહુ કાળ સુધી નરક વિ. ગતિમાં દુઃખ દેનારા, તુચ્છ સુખ આપનારા પરંતુ અત્યંત-અન`તદુરંત દુઃખ આપનારા અને સંસારમાંથી મુક્ત બનવા માટે રાકનારા-શત્રુભૂત, અનર્થીની ખાણુરૂપ કામભેગો छे. (१३-४३२) Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધંધુકારીયાધ્યયન-૧૪ २०३ परिव्वयंते अनिअत्तकामे, अहो अ राओ परितप्यमाणे । अन्नप्पमत्ते धणमेसमाणे, पप्पोति मच्चुं पुरिसे जरं य ॥ १४ ॥ परिव्रजन् अनिवृत्तकामः, अह्नि च रात्रौ परितप्यमानः । अन्यप्रमत्तो धनमेषयन्, प्राप्नोति मृत्युं पुरूषो जरां च ।।१४।। अर्थ - विषयलोगनी तृष्यानी तृप्ति वगरना, विषयસુખના લાભ સારૂ જયાંત્યાં ભટકતા, રાત-દિવસ તેની પ્રાપ્તિ માટે ચારે બાજુથી ચિંતાની આગથી સળગતા, સ્વજનના કામાં આસક્ત ચિત્તવાળા તથા વિવિધ ઉપાચેાથી ધનની शेषणा ४२नार पुरुष, भरा भने मृत्युने पाभे छे. (१४-४33) इमं च मे अत्थि इमं च नत्थि, इमं च मे किच्चमिमं अकिच्च । तं एवमेवं लालप्पमाणं, हरा हरंतित्ति कहं एमाओ ! || १५ || इदं च में अस्ति इदं च नास्ति, इंदं च मे कृत्यं इदमकृत्यम् । तं एवमेवं लालप्यमानं, हराः हरन्तीति कथं प्रमादः ॥१५॥ अर्थ —आ धान्य वि. भारां छे, નથી, આ ઘર વિ. કામ કરવાનાં છે અને આ વિ. કાર્યાં કરવાના નથી,-આ પ્રમાણે ફાગટ બકવાદ કરનાર આ રૂપું વિ. મારાં આર સેલ વેપાર Page #221 -------------------------------------------------------------------------- ________________ २०४ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા તે પુરુષને, દિવસ અને રાત, આ ભવમાંથી ઉપાડી બીજા ધર્મમાં પ્રમાદ કરવા ? ભવમાં લઈ જાય છે; માટે શું (94-838) धणं पभूअं सह इत्थिआहिं, सयणा तहा कामगुणा पगामा | तवं क तप्पवि जस्स लोओ, तं सव्व साहीणमिहेव साहीणमिहेव तुब्भं ॥ १६ ॥ धनं प्रभूतं सह स्त्रीभिः, स्वजना: तथा कामगुणाः प्रकामाः । तपः कृते तप्यते यस्य लोकः, तत्सर्वं स्वाधीनमिहैव युवयोः ॥१६॥ અ—જે ધન વિના કાજે લેાક, કાનુષ્ઠાનરૂપ તપને કરે છે, તે સઘળું તમારા બંનેની પાસે આ ઘરમાં लरेयुं छे. नेम-धा धन, स्त्रीयो, स्वन्नवर्ग, मनोहर શબ્દ વિ. વિષયા છે. તા કહા બેટા ! તમેા યી વસ્તુ भेजववा तपस्यामां उद्यभी जनी रह्या छ। १ (१६-४३५) धणेण किं धम्मधुराहिगारे, सयणेण वा कामगुणेहि चेव । समणा भविस्सामु गुणोद्दधारी, aft विहारा अभिगम्म भिक्खं ||१७|| धनेन किं १ धर्मधुराधिकारे, स्वजनेन वा कामगुणैश्चव । श्रमणौ भविष्यावो गुणौघधारिणौ, बहिर्विहारौ अभिगम्य भिक्षाम् ॥ १७॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ ૨૦૫ અર્થ–સાત્તિવક ધુરંધરો ધર્મને જ વહન કરે છે, માટે ધર્મરૂપી ધુરાના પ્રસ્તાવમાં ધન, સ્વજને અથવા શબ્દ વિ વિષનું કાંઈ પ્રજન નથી. આથી અમે બને ક્ષમા વિ. ગુણસમૂહને ધારણ કરનારા, અપ્રતિબદ્ધ વિહાર કરનારા અને નિર્દોષ ભિક્ષાને આશ્રય કરનારા શ્રમણ મુનિઓ બનીશું. (૧૭–૪૩૬) जहा य अग्गी अरणी असंतो, खीरे घयं तिल्लमहा तिलेसु । एवमेव जाया सरिरंमि सत्ता, संमुच्छई नासइ नावचिठे ॥१८॥ यथा च अग्निः अरणावसन् , क्षीरे घृतं तैलमथ तिलेषु । gવમેવ ના ! શારે વરવાડ, सम्मूर्च्छन्ति नश्यन्ति नावतिष्ठन्ते ॥१८॥ અર્થ- હે પુત્ર ! જેમ અગ્નિ અરણિના લાકડામાં પહેલાંથી નથી હોતો, પરંતુ રગડવાથી ત્યાં ઉત્પન્ન થાય છે. જેમ દૂધમાં ઘી અને તલમાં તેલ ઉત્પન્ન થાય છે, એ જ પ્રમાણે શરીરમાં પૂર્વ અવિદ્યમાન છે પણ ઉત્પન્ન થાય છે તથા વાદળાંના સમુદાયની માફક વિનાશ પામે છે. શરીરને નાશ થવાથી આત્માને (પર્યાયથી) નાશ થાય છે. (૧૮-૪૩૭) नो इंदिअगिज्झो अमुत्तभावा, अमुत्तभावावि अहोइ निचो। अज्झत्थहेउं निअओऽस्स बंधो, संसारहेउंच वयंति बंधं ॥१९॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ २०६ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે नो इन्द्रियग्राह्यः अमूर्तभावाद्, अमूर्तभावादपि च भवति नित्यः । अध्यात्महेतुः नियतोऽस्य बन्धः, संसारहेतुं च वदन्ति बन्धम् ॥१९॥ અથ–આ આત્મા રૂપ નહિ હેવાથી ઇંદ્રિયગ્રાહ્ય નથી, પણ અમૂર્તભાવ હોવાથી આકાશની માફક નિત્ય છે. જેમ અમૂર્ત એવા આકાશને મૂર્ણ એવા ઘટ વિ.ની સાથે સંબંધ થાય છે, તેમ આત્મસ્થ મિથ્યાત્વ વિના કારણોથી આત્માને કર્મોની સાથે સંગસંબંધ નિયત થાય છે, એ જ સંસારને મુખ્ય હેતુ છે. (૧૯-૪૩૮) जहा वयं धम्ममयाणमाणा, पावं पुरा कम्ममकासि मोहा । उरम्भमाणा परिरक्खिअंता, तं नेव भुज्जोवि समायरामो॥२०॥ यथा वयं धर्ममजानन्तौ, पापं पुरा कर्माकावं मोहात् । अपरूद्धयमाना परिरक्ष्यमाणा, तत् नैव भूयोऽपि समाचरामः ॥२०॥ અર્થ–જેમ અમે બંનેએ પહેલાં સમ્યગદર્શન વિ. રૂપ ધર્મને નહીં જાણવાથી અને તત્ત્વને નહીં જાણવારૂપ મેહથી પાપહતુ કર્માનુષ્ઠાન કર્યું. ઘરમાંથી નીકળવાનું નહીં પામનારા અને નેકરની રક્ષા નીચે રહેલા અમે, હવે વસ્તુસ્વરૂપનું જ્ઞાન થવાથી મુનિઓના દર્શન વિ. નહીં કરવાનું પાપ કર્મ કરવાના નથી. (૨૦-૪૩૯) Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈષુકારીયાધ્યયન-૧૪ ', अन्भायंमि लोगंमि सव्वओ परिवारिए । अमोहाहिं पडती, गिहंसि न रहूं लभे ॥ २१ ॥ અચાહતે હોઠે, વત: પરિવરિતે । अमोघाभिः पतन्तीभिः, गृहे न रतिं लभावहे ॥२१॥ ૨૦૭ ? અ -જેમ મૃગમધની રૂપ વાગુરાથી ઘેરાયેલ હરણુ, અમાઘ ખાણેાથી શિકારીવડે હણાયેલ આન' પામી શકતા નથી, તેમ ચારેય બાજુથી પડતી શઅસમાન અમેાઘાએથી ઘેરાયેલ અને પીડિતલાકમાં ગૃહવાસમાં અમે અને આન'દ પામી શકતા નથી. (૨૧-૪૪૦) केण अम्माहओ लोआ, केण वा परिवारितो । का वा अमोहा बुत्ता, जाया चिंतापरो हुमि ॥२२॥ केन अभ्याहतो लोकः १, केन वा परिवादितः ?, का वा अमोघा उताः ?, જ્ઞાતો ! ચિન્તાવર: અમિર્ અથ—શિકારી સરખા કેાનાથી ઘેરાયેલ લેાક છે ? અથવા વાણુરાના સ્થાનમાં કાણુ છે ? અમેાધ પ્રહરણ જેવા કાણુ છે? હે પુત્રો ! આ પ્રશ્નોના તમે જવાબ આપે ! હું તે જાણવા ઉત્સુક છું. (૨૨-૪૪૧) मच्चुणन्भाहओ लोओ, जराए परिवारिओ । अमोहा रयणीवुत्ता, एवं ताय विआणह ||२३|| मृत्युनाभ्याहतो लोकः, जरया પરિવારત: ! અમોધા રનન્ય ઉત્તા, વ્ તાત ! વિજ્ઞાનીતારા અ-શિકારી સમાન મૃત્યુથી પીડિત લાક, જાલના Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા સ્થાનમાં જરા અવસ્થા અને અમાઘ શસ્ત્રના સ્થાનમાં રાત્રિ-દિવસે છે, કેમ કે-રાત-દિવસરૂપી શસ્રાના ઘાથી પ્રાણીઓના નાશ થતા રહે છે. હું તાત ! આ પ્રશ્નોના ઉત્તરા આપ સમજો. (૨૩-૪૪૨) जा जा वच्चइ रयणी, न सा पडिनिअत्तर | ગમ કુળમાળરસ, બ્રા નૈતિ શો રા या या व्रजति रजनी, न सा प्रतिनिवर्त्तते । अधर्मं कुर्वतो, अफला यान्ति रात्रयः ॥૪॥ અ-જે જે રાત્રિએ અને દિવસે જાય છે, તે તે ફરીથી પાછા આવતા નથી. અધર્મનું આચરણ કરનાર પ્રાણીઓના તે રાત્રિ-દિવસો નિષ્ફળ જાય છે. અધ'નુ' કારણ ગૃહવાસ છે, માટે તેના ત્યાગ શ્રેયસ્કર છે. (૨૪–૪૪૩) जा जा वच्चइ रयणी, न सा पडिनिअत्तर | धम्मं च कुणमाणस्स, सहला जंति राइओ ||२५|| या या व्रजति रजनी, न सा प्रतिनिवर्त्तते । धर्मं च कुर्वाणस्य, सफला यान्ति रात्रयः 112411 અર્થ-જે જે રાત્રિ-દિવસેા જાય છે, તે તે ફરીથી પાછા આવતા નથી. ધર્મનું આચરણ કરનાર પ્રાણીઓના તે રાત્રિ-દિવસે સફલ છે, માટે અમારા જન્મ સફૂલ કરવા સારૂ અમે વ્રત-દીક્ષા સ્વીકારીશું. (૨૫-૪૪૪) एगओ संवसित्ताणं, दुहओ सम्मत्तसंजुआ । पच्छा जाया गमिस्सामो, भिक्खमाणा कुलेकुले ||२६|| Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ ૨૦૯ एकतः समुष्य, द्वये सम्यक्त्वसंयुताः ।। पश्चात् जातौ ! गमिष्यामो भिक्षमाणाः कुले कुले ॥२६॥ અર્થ–એક સ્થાનમાં સાથે રહીને, હું અને તમે બંને એટલે આપણે ત્રણ જણુઓ સમ્યફવ સહિત શ્રાવકધર્મનું પહેલાં પાલન કરી, પછીથી દીક્ષા લઈને ઘરે ઘરે ભિક્ષા अड ४२ ना२। वि. मथी विडा२ ४२ ना२। शु. (२९-४४५) जस्स थि मच्चुणा सक्ख, जस्स वत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुएसिआ ॥२७॥ यस्यास्ति मृत्युना सख्यं, यस्य वास्ति पलायनम् । या जानाति न मरिष्यामि, स एव कांक्षति श्वः स्यात् ॥२७॥ અથ–જેની મૃત્યુની સાથે દોસ્તી છે, જે મૃત્યુથી બીજે નાસી શકે છે તથા જે એમ જાણે છે કે– “હું મરીશ નહીં, તે જ પ્રાણું આ કાર્ય આવતી કાલે કરીશ—એમ ઈચ્છે કે બાલી શકે; પરંતુ જ્યાં એ શક્યતા નથી ત્યાં મુલત્વી રાખ્યાના માઠાં ફળ છે-એમ વિચારી કાલે કરવાનું मार ४२। सने मारे ४२वानुमा ४२१. (२७-४४९) अज्जेव धम्म पडिवज्जयामो, जहिं पवण्णा न पुणब्भवामो । अणागयं नेव य अत्थि किंचि, सद्धा खमं णे विणइत्त राग ॥२८॥ अद्यैव धर्म प्रतिपद्यामहे, यं प्रपन्ना न पुनः भविष्यामः । Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા ૨૧૦ अनागतं नैव चास्ति किञ्चत्, श्रद्धा क्षमं नो व्यपनीय रागम् ॥२८॥ અ-તે આજે જ અમે શ્રી ભાગવતી દીક્ષા સ્વીકારીશુ’. દીક્ષાને પામેલા અમે હવે ફરીથી જન્મ વિ. વિભાવ પર્યાયાના અનુભવ નહીં કરીએ. વળી આ સ'સારમાં સુંદર વિષયસુખ વિ. કાઈ વસ્તુ અપ્રાપ્ત નથી, કેમ કે-જીવાએ સ'સારના સર્વ પદાર્થો અનંતીવાર મેળવેલ છે. આથી સ્વજનસ'ખ'ધી સ્નેહરાગના ત્યાગ કરીને અમેને ધર્માનુષ્ઠાન કરવા સમ શ્રદ્ધા વર્તે છે. (૨૮-૪૪૭) पहीणपुत्तस्स हु नत्थि वासो, वासिट्ठि मिक्वायरिआइ कालो । साहाहिं रुक्खो लहई समाहि, छिन्नाहिं साहाहिं तमेव खाणुं ||२९|| प्रहीणपुत्रस्य हुः नास्ति वासः, વાસિઘ્રિ ! મિક્ષાચર્ચાયાઃ હાહા । शाखाभिर्वृक्षो लभते समाधिं, छिन्नाभिः शाखाभिस्तमेव स्थाणुम् ||२९|| અ-ખંને પુત્રા વગર મારે ઘરે રહેવું ઠીક નથી. હે વાશિષ્ઠિ ! વશિષ્ઠ ગેાત્રમાં ઉત્પન્ને ! દીક્ષાના કાલ વર્તે છે, કેમકે-શાખાએથી વૃક્ષેા સમાધિ પામે છે, જેમ છેદાયેલી શાખાએથી તે જ વૃક્ષને લેાક ઠુંઠું' કહે છે, તેમ મારે પણ આ છેાકરાએ સમાધિના હેતુએ છે. તેના વગર હું પણુ ઠુંઠા જેવા જ છું. (૨૯–૪૪૮) Page #228 -------------------------------------------------------------------------- ________________ २११ શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ पंक्खा बिहूणोव्व जहेह पक्खी, मिच्चव्विहणोव्य रणे नरिंदो । विवन्नसारो वणिओव्व पोए, पहीणपुत्तोम्हि तहा अहंपि ॥३०॥ पक्षविहीनो वा यथेह पक्षी, भृत्यविहीनो वा रणे नरेन्द्रो । विपन्नसारो वणिगिव पोते, प्रहीणपुत्रोऽस्मि तथाहमपि ॥३०॥ અર્થ-વળી જેમ આ લેકમાં પાંખ વગરને પંખી, કર વગરને રણમાં રાજા અને જહાજ તૂટી ગયા પછી સેનુ વિ. દ્રવ્ય વગરને વાણી-વેપારી, દુઃખ પામી વિષાદ પામે છે, તેમ પુત્ર વગરને હું દુખી બની ખેદ પામું छु. (3०-४४८) संसंमिआ कामगुणा इमे ते, संपिडिआ अग्गरसप्पभूआ । भुंजामु ता कामगुणे पगामं, पच्छा गमिस्सामि पहाणमग्गं ॥३१॥ सुसम्भृताः कामगुणा इमे ते, सम्पिण्डिताः अग्यरसाः प्रभूताः । भुञ्जीवहि तत् कामगुणान् प्रकामं, ____ पश्चाद् गमिष्यावः प्रधानमार्गम् ॥३१॥ અર્થ-આપના ઘરમાં આ પ્રત્યક્ષ દેખાતા પચેન્દ્રિય સુખદ પદાર્થો ખૂબ ખૂબ ભર્યાં પડેલ છે. વળી તે સઘળાં Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે એક જ સ્થાનમાં ભેગાં કરી રાખેલ છે તથા મધુર રસ વિ.થી સંપન્ન અર્થાત્ શંગારરસના ઉત્તેજક છે. તે અ૫ નહીં પરંતુ પ્રચુર માત્રામાં છે. આથી આ કામભોગને આપ યથેચ્છ ભેગો ! જયારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે સંયમને સ્વીકારીશું. (૩૧-૪૨૦) भुत्ता रसा भोइ ! जहाइ णे वओ, વિઘા હામિ મોદી लाभं अलाभं च सुहं च दुक्खं, संविक्खमाणो चरिस्सामि मोणं ॥३२॥ મુiાર રસા મવતિ ! કાતિ નો વા, न जीवितार्थ प्रजहामि भोगान् । लाभमलाभं च सुखं च दुःखं, ___ संवीक्षमाणः चरिष्यामि मौनम् ॥३२॥ અર્થહે ભવતિ ! બ્રાહ્મણ ! મધુર કે શંગારરસ અને કામગ મેં ખૂબ ભેળવી લીધેલ છે, જેથી બાકીની જુવાની કે જીવન ખલાસ ન થાય તે પહેલાં અમે દીક્ષા લઈએ તે યુક્ત છે. ભવાંતરમાં ભેગરૂપ અસંયમ જીવનને ખાતર હું આ ભેગોને ત્યાગ કરતું નથી, પરંતુ લાભાલાભ-સુખ-દુઃખ વિ.માં સમતાભાવને ધારણ કરતે હું સંયમ સ્વીકારીશ. (૩૨-૪૫૧) मा हु तुम सोअरिआण संभरे, जुण्णोव्य हंसो पडिसोअगामी । Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુકારીયાધ્યયન-૧૪ ૨૧૩ मुंजाहि भोगाई मए समाणं, दुक्खं खु भिक्खायरिआ विहारो ॥३३॥ मा हु त्वं सोदर्याणां स्मार्षीः, जीर्णो इव हंसः प्रतिश्रोतगामी । भुक्ष्व भोगान् मया समानं, दुःखमेव भिक्षाचर्या विहारः ॥३३॥ અર્થ-જેમ નદીના પ્રવાહમાં પ્રતિકૂળ પ્રવાહ વહેતો બુટ્ટો હંસ, અતિ કષ્ટને આરંભ કરવા છતાં અશક્ત બનેલો પાછળથી અનુકૂળ પ્રવાહમાં દેડે છે, તેમ તમે પણ વ્રતભારને વહન કરવામાં અસમર્થ બનશે, તેમજ સ્વજને અને ભોગને પાછા યાદ કરશે. આથી હું કહું છું કેમારી સાથે ભેગને ભગવે ! જુએ કે-ભિક્ષા માટે ફરવું અને એક ગામથી બીજા ગામે વિહાર કર વિ. અનેક પ્રકારનું દુઃખ છે, તેથી પહેલાં વિચાર કરે અને પછી પગલું म. (33-४५२) जहा य भोइ ! तणुअं भुअंगमा, निम्मोअणि हेच्च पलेइ मुत्तो । एमेए आया पयहंति भोए, तेऽहं कहं नाणुगमिस्समिको ॥३४॥ यथा च भवति ! तनुजां भुजङ्गमो, निर्मोचनीं हित्वा पर्येति मुक्तः । एवमेतौ जातौ प्रजहीतः भोगान , तौ अहं कथं नाऽनुगमिष्याम्येकः १ ॥३४॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા અર્થ-ડે બ્રાહ્મણી ! જેમ સાપ પેાતાના શરીર ઉપરની કાંચળી છેાડી મુક્ત બની ફરતા રહે છે અને કાંચળીને ક્રીથી પણ જોતા નથી, તેમ આ આપણા અને પુત્રા ભાગાને જ્યારે છેડી રહ્યા છે તેા હું પણ તેમની સાથે દીક્ષા કેમ ગ્રહણુ ન કરૂ ? મારે એકલાને ઘરમાં રહેવાથી શું? હું અવશ્ય દીક્ષા લઈશ અને તે પાળીશ, તેમજ સસારમાં પાછા આવવાના નથી જ. (૩૪–૪૫૩) छिदिन जाल अबलं व रोहिआ, मच्छा जहा कामगुणे पहाय । ૨૧૪ धोरेज्जसीला तवसा उदारा, धीरा हु भिक्खायरिअं चरंति ॥ ३५ ॥ रोहिता, छित्त्वा जालमबलमिव मत्स्याः यथा कामगुणान् प्रहाय । धौरेयाः शीलास्तपसा उदाराः, धीराः हु भिक्षाचर्या चरन्ति ॥ ३५॥ અર્થ-ડે બ્રાહ્મણી ! જેમ રેસહિત જાતિના માછલાં જુની યા નવી જાળને કેંદ્રીને સુખપૂર્વક વિચરે છે, તેમ જાલ સમાન સુંદર વિષયભાગાને છેડી, ધર ધર વૃષભની માફ્ક ઉપાડેલ ભારને વહન કરવારૂપ શીલસપત્ન, અનશન વિ. તપથી શ્રેષ્ઠ બનેલ ધીર પુરુષા દીક્ષાને સ્વીકારે છે, તેમ હું પણ તેમની માફક સંયમ ગ્રહણ કરીશ. (૩૫-૪૫૪) नभे व कोंचा समइकमंता, तताणि जालाणि दलित्तु हंसा । Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ पलिंति पुत्ता य पईअ मज्झं, तेहं कहं नाणुगमिस्स मिक्का ॥३६॥ नभसीव क्रोश्चाः समतिक्रामन्तः, ___ततानि जालानि दलित्वा हंसाः । परियन्ति पुत्रौ च पतिश्च मम, तानहं कथं नानुगमिष्याम्येका ॥३६॥ અથ–જેમ ક્રૌંચ પંખીઓ અને હસે વિસ્તૃત જાળનું છેદન કરી તે તે પ્રદેશનું ઉલ્લંઘન કરતા આકાશમાં સ્વતંત્ર ઉડે છે, તેમ મારા બે પુત્ર અને પતિ વિસ્તૃત જાળ સરખી વિષયાસક્તિને ત્યાગી, આકાશ સમાન નિલે૫ સંયમમાર્ગમાં તે તે સંયમસ્થાનેનું પાલન કરવા જાય છે; તે હું એકલી તેમના સંયમમાર્ગનું કેમ અનુસરણ ન કરૂં ? અર્થાત્ તેઓની સાથે હું પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. (38-४५५) पुरोहिअं तं ससुअं सदारं, सुचाऽभिणिक्खम्म पहाय भोए । कुटुंबसारं विउलुत्तमं तं, रायं अभिक्खं समुवाय देवी ॥३७॥ पुरोहितं तं ससुतं सदारं, श्रुत्वाऽभिनिष्क्रम्य प्रहाय भोगान् । कुटुम्बसारं विपुलोत्तमं तं, राजानमभीक्ष्णं समुवाच देवी ॥३७॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ–ઘરમાંથી નીકળી, ભોગને છેડી, પુત્રો અને પ્રિયા સહિત પ્રત્રજ્યા ગ્રહણ કરનાર પુરોહિત છે-એમ સાંભળી, તે પુરોહિતે છેડેલ ઉત્તમ અને પુષ્કળ ધન-ધાન્ય વિ. ગ્રહણ કરતા રાજાને કમલાવતી નામની રાણી સારી રીતિએ સમજાવવા લાગી. (૩૭–૪૫૬) वंतासी पुरिसो रायं, न सो होइ पसंसिओ। माहणेण परिच्चत्तं, धणं आयाउमिच्छसि ॥३८॥ वान्ताशी पुरुषो राजन् !, न स भवति प्रशंसितः । माहनेन परित्यक्तं, धनमादातुमिच्छसि ! ॥३८।। અર્થ-હે રાજન્ ! વમન કરેલ ત્યક્ત વસ્તુને ભેગવનાર પુરુષ બુદ્ધિમાનેથી પ્રશંસાપાત્ર થતો નથી. બ્રાહ્મણે છેડેલ ધનગ્રહણની આપ ઈચ્છા કરે છે, માટે આપ વાંતાશી બને છે. આપ જેવાઓને વાંતાશી બનવું એ ઉચિત નથી. (૩૮-૪૫૭) सव्यं जगं जह तुह, सव्यं वावि धणं भवे । सव्यंपि ते अपज्जत, नेव ताणाय तं तव ॥३९॥ सर्व जगद्यदि तव, सर्व वाऽपि धनं भवेत् । सर्वमपि तेऽपर्याप्तं, नैव त्राणाय तत्तव ॥३९॥ અથ-વળી સઘળું જગત્ અથવા સકલ ધન જે આપને આધીન થાય, તે પણ આપની ઈચ્છા પૂરવા માટે તે શક્તિમાન થતું નથી, કેમ કે-આશા અનંત છે. તેમજ જન્મ-મરણ વિ.ના વિનાશરૂ૫ રક્ષણ માટે તે સઘળું જગત અને ઘન સમર્થ નથી. (૩૯-૪૫૮) Page #234 -------------------------------------------------------------------------- ________________ २१७ શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ मरिहिसि राय जया तया वा, मणोरमे कामगुणे पहाय । इक्को हु धम्मो नरदेवताणं, न विज्जइ अन्न मिहेह किंची ॥४०॥ मरिष्यसि राजन् ! यदा तदा वा, मनोरमान कामभोगान् प्रजहाय । एक एव धर्मो नरदेवत्राणं,, न विद्यते अन्यत् इहेह किश्चित् ॥४०॥ અથ–હે રાજન્ ! જ્યારે-ત્યારે કેઈ પણ સમયે મનહર કામોને છડી આપ અવશ્ય મરવાના જ છે. આપની સાથે કાંઈ પણ આવશે નહીં. નર અને દેવને રક્ષણ કરનાર એક ધર્મ જ છે. આ ધર્મ સિવાય બીજું xis भ२५ समये २६ नथी. (४०-४५८) नाऽहं रमे पक्खिणि पंजरे वा, संताणछिन्ना चरिस्सामि मोणं । अकिंचणाउ ज्जुकडा निरामिसा, परिग्गहारम्भनिअत्त दोसा ॥४॥ नाऽहं रमे पक्षिणी पञ्जरे वा, ____ सन्तानछिन्ना चरिष्यामि मौनम् । अकिञ्चना ऋजुकृता निरामिषा, परिग्रहारम्भनिवृत्तदोषा ॥४१॥ અથ–જેમ પંખી પાંજરામાં સુખને અનુભવ કરતું નથી, તેમ હું પણ જરા વિ ઉપદ્રવોથી ભરેલ ભવરૂપી Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા પાંજરામાં સુખને અનુભવ કરતી નથી. સ્નેહપર પરાની શંખલાને તાડી, પરિગ્રહથી રહિત થઇ, આચરણમાં સરલતા રાખી, વિષયવાસનાહીન બની, તેમજ પરિગ્રહ અને આર ભરૂપી દષાથી અટકીને હું મુનિપણું આચરીશ. (૪૧–૪૬૦) ૨૧૮ दवग्गिणा जहारणे, उज्झमाणेसु जंतुसु । અને સત્તા મોતિ, રાષ્ટ્રો -સંયા કરા दवाग्निना यथाऽरण्ये, दह्यमानेषु जन्तुषु । अन्ये सत्त्वाः प्रमोदन्ते, रागद्वेषवशङ्गताः ॥४२॥ અર્થ-જેમ વનમાં દાવાનળ દ્વારા ખળી રહેલા જંતુઓને જોઇને, રાગ-દ્વેષથી વશીભૂત બનેલા અવિવેકી પ્રાણીઓ ખુશ થાય છે. (૪૨-૪૬૧) एवमेव वयं मूढा, कामभोगेसु मुच्छिआ । दज्झमाणं न बुज्झामो, रागदोसग्गिणा जंगं ॥४३॥ एवमेव वयं मूढाः, कामभोगेषु मूर्च्छिताः । વૃદ્ઘમારં ન યુથામદું, રાગદ્વેષાત્રિના નવત્ ॥૪॥ અથ—એવી રીતિએ અમે મેહવશ ફસાયેલા અને કામભેાગામાં આસક્ત અનેલા, રાગ-દ્વેષાગ્નિથી મળી રહેલા પ્રાણીસમુદાયરૂપ જગતને જાણી શકતા નથી; તેથી અમે પણ ભાગોના ત્યાગ નહીં કરવાથી અજ્ઞાનીએ જ છીએ. (૪૩–૪૬૨) भोगे भुच्चा वमित्ता य, लहुभूयविहारिणो । आमोदमाणा गच्छंति, दिया कामकमा इव ॥४४॥ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ શ્રી ઈધુકારીયાધ્યયન-૧૪ भोगान् भुक्त्वा वान्त्वा च, लघुभूतविहारिणः । કાનોમાનાઃ જરછનિત્ત, દિના ગ્રામસભા રુવ Iકા અથ–પૂર્વકાળમાં ભોગોને ભોગવી અને ઉત્તરકાળમાં તે ભેગેને છેડી, વાયુની માફક અપ્રતિબદ્ધવિહારી બનેલા, તથાવિધ અનુષ્ઠાનથી હર્ષવાળા બની વિવક્ષિત સ્થાનમાં વિચરે છે. જેમ પંખીઓ જ્યાં જ્યાં રૂચિ થાય ત્યાં ત્યાં હર્ષિત બની ફરે, તેમ મુનિઓ પણ મમતા વગર જ્યાં જ્યાં સંયમનિર્વાહ થાય ત્યાં ત્યાં વિચરે છે. (૪૪-૪૬૩) इमे अ बद्धा फंदंति, मम हत्थज्जमागया । वयं च सत्ता कामेसु, भविस्सामो जहा इमे ॥४५॥ इमे च बद्धाः स्पन्दन्ते, मम हस्त आर्य ! आगताः । वयं च सक्ताः कामेषु, भविष्यामो यथेमे ॥४५॥ અથ. આ પ્રત્યક્ષ દેખાતાં વિષયે ઘણું ઘણું ઉપાચેથી સુરક્ષિત બનાવવા છતાં વ–સ્વભાવે અસ્થિર છે. વળી આપના હસ્તમાં તે પ્રાપ્ત થયા છતાં, હે આર્ય ! સદાકાળ તે આપના હાથમાં રહેતા નથી, પરંતુ તે વિષમાં મેહના કારણે અંધ બનેલા, તેના ભેગવનારા આપણે પણ તે બધું છોડી એક દિવસ ઉપડી જવાના છીએ, માટે પુરોહિતની માફક આપણે પણ તેને ત્યાગ કરીશું–એમ રાણુએ રાજાને કહ્યું. (૪૫-૪૬૪) सामिसं कुललं दिस्स, बज्झमाणं निरामिसं । आमिस सव्वमुज्झित्ता, विहरिस्सामो निरामिसा ॥४६॥ Page #237 -------------------------------------------------------------------------- ________________ २२० શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે सामिषं कुललं दृष्ट्वा, बाध्यमानं निरामिषम् । आमिषं सर्वमुज्झित्वा, विहरिष्यामो निरामिषाः ॥४६॥ અથ–માંસને ગ્રહણ કરનારા ગીધ અગર સમડીને બીજા પંખીઓથી પીડાતા જોઈ અને માંસ વગરના તે ગીધ અગર સમડીને જોઈ, આસક્તિના હેતુરૂપ ધન-ધાન્યાદિ સઘળું આમિષ સરખું છોડીને અમે નિસંગ અપ્રતિબદ્ધવિહારી બનીશું. (૪૬-૪૬૫) गिद्धोवमे उ नच्चा ण, कामे संसारवड्ढणे । उरगो सुवण्णापासे वा, संकमाणो तणुं चरे ॥४७॥ गृध्रोपमान तुः ज्ञात्वा खलु, कामान् संसारवर्द्धनान् । उरगः सुपर्णपार्वे इव, शङ्कमानस्तनु चरेः ॥४॥ અથ—ભવની વૃદ્ધિ કરનારા વિષયેની અભિલાષાવાળા જેને, માંસવાળા ગીધ સરખા જાણીને, ગરૂડની પાસે ભયગ્રસ્ત શરીરવાળા સાપની માફક યનતાપૂર્વક ક્રિયામાં પ્રવૃત્તિ કરે ! જેવી રીતિએ ગરૂડ સમાન વિષયેથી બાધા ન પહોંચે તેવી રીતિએ પ્રયત્નશીલ બને ! (૪૭–૪૬૬) नागो व्व बंधणं छित्ता, अप्पणो वसई वए । एअं पत्थं महारायं, इसुआरेत्ति मे सुयं ॥४८॥ नाग इव बन्धनं छित्वा, आत्मनो वसतिं व्रज । एतत् पथ्यं महाराज ! इषुकार ! इति मया श्रुतम् ॥४८॥ અર્થ-જેમ હાથી બંધનરૂપ દેરડીને તેડી પોતાના સ્થાનરૂપ વિધ્યાચલની અટવીમાં જાય છે, તેમ કર્મરૂપી બંધનને છેદી શુદ્ધ જીવરૂપ આત્માના આશ્રયરૂપ મુક્તિમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઈષકારીયાધ્યયન-૧૪ ૨૨૧ તમે ગમન કરે ! હે ઈષકાર મહારાજ ! જે જે મેં આપને હિતકારી વચનો કહ્યાં છે, તે તમામ મેં સાધુઓની પાસેથી सोमणेत छ. (४८-४९७) चइत्ता विउलं रज्ज, कामभोगे अ दुच्चए । निधिसया निरामिसा, निन्नेहा निप्परिग्गहा ॥४९॥ त्यक्त्वा विपुलं राज्यं, कामभोगांश्च दुस्त्यजान् । निर्विषयौ निरामिषौ, निःस्नेहौ निःपरिग्रहौ ॥४९॥ અર્થ-દુખે છેડી શકાય એવા કામભેગોને અને વિપુલ રાજ્યને છેડી, વિષયરહિત, આસક્તિરહિત, મમતા२डित भने भू२२४त ते मने थया. (४६-४६८) सम्मं धम्म विआणित्ता, चिच्चा कामगुणे वरे । तवं पगिज्झ जहक्खायं, घोरं घोरपरक्कमा ॥५०॥ सम्यग् धर्म विज्ञाय, त्यक्त्वा कामगुणान वरान् । तपः प्रगृह्य यथाख्यातं, घोरं घोरः पराक्रमः ॥५०॥ અર્થ–સર્વોત્તમ કામગોને છોડી, શ્રુતચારિત્રરૂપ સમ્યગુધર્મને જાણી, અનશન વિ. તપનો સ્વીકાર કરી, જેમ શ્રી જિનવરોએ કહેલ છે તેવા અતિ દુષ્કર અને કર્મશત્રુના જય તરફ ઘેર પરાક્રમવાળા સંયમને સ્વીકારનાર ते ५.२ थया. (५०-४६८) एवं ते कमसो बुद्धा, सव्वे धम्मपरायणा । जम्ममच्चुभओबिग्गा, दुक्खस्संतगवेसिणो ॥५१॥ यवं तानि क्रमशः बुद्धानि, सर्वाणि धर्मपरायणानि । जन्ममृत्युभयोद्विग्नानि, दुःखस्यान्तगवेषकानि ॥५१॥ Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા અર્થ-આ પ્રકારે પૂર્વોક્ત સઘળાંચ છએ છ જીવા ક્રમસર જ્ઞાની અનેલા અને જન્મ-મરણના ભયથી કંટાળેલા, સર્વથા દુઃખ માત્રના અંત કેમ થાય—એ વાતની ગવેષણામાં લયલીન થયા. (૫૧-૪૭૦) सासणे विगयमोहाणं, पुच्चि भावणभाविआ । अचिरेणेव कालेणं, दुक्ख संतमुवागया शासने विगतमोहानां, पूर्व भावनाभावितानि । अचिरेणैव कालेन, दुःखस्यान्तमुपागतानि ॥ ५२ ॥ અથ–પહેલાં અન્ય જન્મામાં ધર્માભ્યાસરૂપ ભાવનાથી રંગાયેલા છએ જીવા, શ્રી અરિહંતદેવના શાસનમાં સ્થિર બની થાડા જ સમયમાં માક્ષે ગયા. (પર-૪૭૧) શાખા ૨૨૨ राया य सह देखिए, माहणो अ पुरोहिओ । माहणी दारगा चैव सव्वे ते परिनिव्वडत्ति बेमि ॥ ५३ ॥ 1 राजा च सह देव्या, मानश्च पुरोहितः । मानी दारकौ चैव, सर्वाणि तानि परिनिर्वृतानि इति ब्रवीमि ॥ ५३ ॥ અથ-રાજા ઈંકાર, તેમની ક્રમલાવતી રાણી, ભગુ પુરાહિત, તેમની પત્ની યશા બ્રાહ્મણી તથા તેમના અને પુત્રા–આ સર્વે જીવા મેાક્ષમાં ગયા અર્થાત્ સિદ્ધ પરમાત્મા બની ગયા, એમ હું જંબૂ ! હું કહુ' છું. (૫૩–૪૭૨) ! ચૌદમુ* શ્રી પુકારીયા યયન સપૂર્ણ ! Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમિક્ષ અધ્યયન-૧૫ मोणं चरिस्सामि समेच्च धम्म, सहिए उज्जुकडे निआणच्छिन्ने । संथवं जहिज्ज अकामकामे, अण्णाएसी परिव्वए समिक्खू ॥१॥ मौनं चरिष्यामि समेत्य धर्म, सहितो ऋजुकृतो निदानछिन्नः । संस्तवं जह्यादकामकामः, ___ अज्ञातैषी परिव्रजेत् स मिनुः ॥१॥ मथ:-'श्रम पार्नु पासन शश'-मेवी मलि. પ્રાયથી શ્રુતચારિત્રરૂપ ધર્મને પામીને અન્ય મુનિએની સાથે વિષય વિ.ની આસક્તિરૂપ નિયાણાને છેડી, માતા વિ.ની સાથે પરિચયને ત્યાગ કરે ! તેમજ કામની અભિसाषा परनमनी, 'हु त५३०ी छु' वि. सणाव्या સિવાય આહાર વિ.ની ગવેષણ કરનારે અનિયતવિહારી मनी वियरे, ते मि छे. (१-४७3) राओवरयं चरिज्ज लाढे, विरए वेअविया आयरक्खिए । पण्णे अभिभूय सम्बदंसी, जे कम्हिवि न मुछिए स भिक्खू ॥२॥ रागोपरतं चरेत् लाढः, विरतो वेदविदात्मरक्षितः । Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે प्राज्ञः अभिभूय सर्वदर्शी, यः कस्मिंश्चित् मूञ्छितः स भिक्षुः ॥२॥ અર્થ–સમ્યગું અનુષ્ઠાનવાળે હૈઈ પ્રધાન થઈ અસંયમથી અટકી, આત્માનું દુર્ગતિથી રક્ષણ કરનાર, સમ્યકત્વ વિ. લાભને ટકાવી રાખનાર, હેય–ઉપાદેયના જ્ઞાનવાળો, આગમવેદી, પરીષહ અને ઉપસર્ગોને જીતીને, સકલ પ્રાણીવર્ગને આત્માની માફક જેનાર અને કઈ પણ વસ્તુમાં મૂચ્છભાવ નહીં રાખનારે સાધુ, નિરાગી બની વિહાર કરે ! (૨-૪૭૪) अकोसवहं वित्त धीरे, मुणी चरे लाढे निच्चमायगुत्ते । अवग्गमणे असंपहिठे, जो कसिणं अहिआसए सभिक्खू ॥३॥ आक्रोशवधं विदित्वा धीरः, मुनिश्चरेत् लाढः नित्यमात्मगुप्तः । अव्यग्रमनः असम्प्रहृष्टः કૃતનમણારતે ૪ મિલ્સ રૂા અર્થ-અસંયમ સ્થાનેથી આત્માને બચાવનાર, મનની વ્યગ્રતા વગરને, આક્રેશદાન વિામાં આનંદ વગર, આકેશ અને વધ-એ સ્વકૃત કર્મનું ફળ છે’-એમ જાણું અક્ષોભ્ય બનેલે મુનિ, સઘળાં આક્રોશ અને વધને સમતાથી સહન કરે છે. (૩-૪૭૫) पंतं सयणासणं भइत्ता, सीउण्हं विविहं च दंसमसग । अव्वग्गमणे असंपहिठे, जो कसिणं अहिआसए स भिक्खू ॥४॥ Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ प्रान्तं शयनासनं भत्तवा, शीतोष्णं विविधं च दंशमशकम् । અન્યત્રમના સપ્રકૃષ્ટ, यः कृत्स्नमध्यास्ते स भिक्षुः || ४ || અથ-અસાર શયન અને આસન વિ.નું સેવન કરી, શીત અને ઉષ્ણ તથા વિવિધ ડાંસ, મચ્છર મેળવીને મનની વ્યગ્રતા વગરના બની, ડાંસ વિથી રહિત સ્થાનના લાભથી પ્રસન્નચિત્ત થતા નથી તથા સમસ્ત શયનાદિ પરીષહને જે સહન કરે, તે ભિક્ષુ છે. (૪–૪૭૬) णो सक्किअमिच्छई न पुअं, नो विअ वंदणगं कओ पसंसं । से संजए सुव्वए तवस्सी, ૨૨૫ सहिए आयगवेसए सभि ||५|| नो सत्कृतमिच्छति न पूजां, नो पि च वंदनकं कुतः प्रशंसाम् । स संयतः सुव्रतः तपस्वी, सहितः आत्मगवेषकः स भिक्षुः ||५|| અથ—જે સત્કાર—પૂજા–વંદન વિ. ચાહતા નથી, તે સ્વગુણગાનરૂપ પ્રશંસાને તે કયાંથી ચાહે ? ન જ ઈચ્છે. સનુષ્ઠાન પ્રત્યે સારીયતનાવાળા, પ"ચમહાવ્રતધારી, પ્રશસ્ત તપસ્વી, તેમજ સમ્યજ્ઞાન–ક્રિયા સહિત જે ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે આત્માની કર્મમલના નાશની શુદ્ધિની ઈચ્છા કરનારે, તે लिनु छ. (५-४७७) जेण पुण जहाइ जीवि, मोहं वा कसिणं निअच्छइ नरनारि । पजहे सया तवस्सी, न य कोऊहलं उवेइ स भिक्खू ॥६॥ येन पुनः जहाति जीवितं, मोहं वा कृस्त्नं नियच्छति नरनारिं । प्रजह्यात् सदा तपस्वी, न च कुतूहलं उपैति स भिक्षुः ॥६॥ અર્થ–જે નિમિત્ત દ્વારા સંયમજીવનને છેડે છે અથવા કષાય–નેકષાય વિ. રૂ૫ સઘળા મોહનીયકર્મ બાંધે છે, તે નિમિત્તરૂપ નર-નારીને હંમેશાં જે તપસ્વી છે તે ત્યાગ કરે ! જે અભુક્તભેગી હોય તે સ્ત્રી વિ. વિષયવાળા કુતૂહલભાવને ન પામે અને જે ભુક્તભેગી હોય તે श्री वि.ना स्भरमाने न पामे, ते साधु छ. (१-४७८) छिन्नं सरं भोममंतलिक्ख, सुविणं लक्खणदंडवत्थुविज्ज । अंगविआरं सरस्सविजयं, जो विज्जाहिं जीवई स भिक्खू ॥७॥ छिन्नं स्वरं भौममान्तरिक्षं, स्वप्नं लक्षणं दण्डवास्तुविद्याम् । अङ्गविकारः स्वरस्य विजयः, यः विद्याभिर्न जीवति स भिक्षुः ॥७॥ Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ ૨૨૭ અસ્ર વિ.ના છેદનવિષય શુભાશુભ નિરૂપક વિદ્યા તે છિન્ન, સ્વર સ્વરૂપને કહેનારી વિદ્યા, ભૂક ́પ વિ. લક્ષણરૂપ ભૌમશાસ્ત્ર, ગંધ નગર વિ.રૂપ આકાશીય વિદ્યા, સ્વમશાસ્ત્ર, શ્રી વિ.ના લક્ષણરૂપ શાસ્ત્ર, દઉંડસ્વરૂપ કથનરૂપ શાસ્ત્ર, પ્રાસાદ વિ. લક્ષણ કહેનાર વાસ્તુશાસ્ત્ર, મસ્તકકુરણુ વિ. શુભાશુભ કથનરૂપ અંગવિકાર વિદ્યા તથા દુર્ગા વિ.ના શબ્દરૂપ વિદ્યા; આવી જે વિદ્યાએથી આજીવિકા ન ચલાવે, તે સાધુ કહેવાય છે. (૭–૪૭૯) मतं मूलं विविदं विज्जचितं, चणविरे अणधूमनित्तसिणाणं । आउरे सरणं तिगिच्छत्तं च, तं परिणाय परिव्वए स भिक्खू ॥८॥ मंत्र मूलं विविधां वैद्यचिन्तां वमनविरेचनधूम नेत्रस्नानम् | आतुरे स्मरणं चिकित्सतं च, तत्परिज्ञाय परिव्रजेत् स भिक्षुः ||८|| અથ-કારથી માંડી સ્વાહા પ ́ત મ`ત્રને, સહદેવી વિ. મૂલિકારૂપ શાસ્ત્ર, નાનાપ્રકારની ઔષધી વિ.ના વ્યાપારરૂપ ચિંતા, વમનશુદ્ધિરૂપ વિરેચન, મનશિલ વિરૂપ ધૂમ, નેત્રસંસ્કારકરૂપ અજન વિ., સતાન વિ. માટે મંત્રૌષધીથી અભિષેક, રાગવાળી અવસ્થમાં હા–મા વિ. રૂપે સ્મરણ કરવું અને રોગપ્રતિકારાર્થે ચિકિત્સા કરવી; આ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે સર્વે જ્ઞપરિણાથી જાણી અને પ્રત્યાખ્યાન પરિણાથી છડી २ सयभभामा वियरे छ, ते ४ साधु छ. (८-४८०) खत्तियगणउग्गरायपुत्ता, माहण भोइ अ विविहा य सिप्पिणो । नो तेसि वयइ सलोगपूअं, तं परिणाय परिव्वए स भिक्खू ॥९॥ क्षत्रीयगणोपराजपुत्राः माहनाः भोगिकाः विविधाश्च शिल्पिनः । नो तेषां वदति श्लोकपूजा, ___ तत्परिज्ञाय परिव्रजेत् स भिक्षुः ॥९॥ मथ-क्षत्रिया, मत वि. सभू४३५ गये।, आरक्ष४ वि. श्री, रामारी, माझी, राज वि. all, વિવિધ શિલ્પીએ જે હોય છે, તેઓની બાબતમાં “આ સારા છે–આને સત્કાર-પુરસ્કાર કરો.” વિ. જે બેલેતે નથી, તેમની કલેક (કીર્તિ પૂજાને સાવદ્ય જાણી તેને છેડી सयभभामा २ वियरे छे, ते मुनि छ. (e-४८१) गिहिणो जे पव्वइएणदिट्ठा, __ अपव्वइएण व संथुआ हविज्जा । तेसि इहलोइअफलट्ठा, जो संथवं न करेइ स भिक्खू ॥१०॥ गृहिणो ये प्रबजितेन दृष्टा, अप्रव्रजितेन वा संस्तुताः भवेयुः । Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ तैः इहलौकिक फलार्थ, यः संस्तवं न करोति स भिक्षुः ॥१०॥ અર્થ–જે ગૃહસ્થ, દીક્ષિત બનેલ સાધુ દ્વારા જેવાચેલ અને પરિચિત થયેલ હોય અથવા દીક્ષા પહેલાંના કાળમાં પરિચિત થયેલ હોય, તે ગૃહસ્થજનની સાથે વસ્ત્ર વિ. આ લેકના લાભની ખાતર જે પરિચય રાખતે નથી, તે મુનિ છે. (૧૦-૪૮૨) सयणासणपाणभोअणं, विविहं खाइमसाइमं परेसिं । अदए पडिसेहिए निअंठे, जे तत्थ न पदसई स भिक्खू ॥११॥ शयनासनपानभोजनं, ___ विविधं खादिमस्वादिमं परैः । અદ્ધિ પ્રતિષિદ્ધઃ નિપ્રસ્થા, यः तत्र न प्रदुष्यति स भिक्षुः ॥११॥ અર્થ–શયન-આસન-પાન-ભેજન–વિવિધ ખજુર વિ. ખાદિમ, લવીંગ વિ. સ્વાદિમ આદિ વસ્તુઓને નહીં આપનાર ગૃહસ્થાએ કહી દીધું હોય કે–હિ સાધુ! ભિક્ષાર્થે અમારા ઘરે આવતાં નહીં અને જે ભૂલેચૂકે આવશે તે હું કાંઈ આપીશ નહીં.”—આ પ્રમાણે મનાઈ કરી હોય, છતાંય જે મુનિ નહિ આપનાર ઉપર દ્વેષભાવ રાખતું નથી, તે સાધુ છે. (૧૧-૪૮૩) जं किंचि आहारपाण, विविहं खाइमसाइमं परेसिं लद्धं । जो तं तिविहेण नाणुकंपे, मणवयकायसुसंवुडे स भिक्ख् ॥१२॥ . G2 Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ यत्किचिदाहारपानं, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ विविधं खादिमस्वादिमं परेभ्यो लब्ध्वा । यः तेन त्रिविधेन नानुकम्पते, मनोवाक्कायसुसंवृत्तः स भिक्षुः ॥ १२ ॥ અથ—અશન-પાન-ખાદિમ સ્વાદિમ વિ. જે કાઈ વસ્તુએ ગૃહસ્થાથી મેળવીને જે સાધુ, મન-વચન-કાયાથી ખાલ, ખીમાર વિ. સાધુઓને આણેલ આહારથી સેવા કરતા નથી તે સાધુ નથી, પરં'તુ મન વચન કાયાના સવરવાળા મુનિ, આણેલ આહારથી સેવા-વૈયાવચ્ચ કરે છે તે મુનિ છે. (૧૨-૪૮૪) आयामगं चैव जवोदणं च, सीअं सोवीर जवोदगं च । नो हीलए पिंड नीरसतु, पंतकुलाणि परिव्वए स भिक्खू || १३ | आयामकं चैव यवोदनं च, शीतं सौविरं यवोदकं च । नो हीलयेत् पिण्डं नीरसं तु, प्रान्त कुलानि परिव्रजेत् स भिक्षुः ||१३|| અ—આસામણુ, જવનુ ભાજન, શીતલ ભાજન, કાંજી, જવનુ ધાવણ પાણી વિ.ની આ અનિષ્ટ વસ્તુ નીરસ આહાર છે’ એમ માની નિંદા નહીં કરવી જોઈએ. એથી જ જે રિદ્રોના ઘરોમાં પણ ભિક્ષાર્થે જાય તે ભિક્ષુ છે. (૧૩-૪૮૫) सद्दा विविहा भवंति लोए, दिव्वा माणुस्सा तहा तिरिच्छा । Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી સભિક્ષુ અધ્યયન-૧૫ ૨૩૧ भीमा भयमेरवा उराला, जो सोच्चा न विहिज्जइ स मिक्खू ॥१४॥ शब्दा विविधाः भवन्ति लोके, दिब्या मानुष्यका स्तथा तैरश्याः । भीमा भयभैरवाः उदाराः, यः श्रुत्वा न बिभेति स भिक्षुः ॥१४॥ અર્થ–પરીક્ષા અને છેષ વિ.ના હેતુથી કરાતા અનેક પ્રકારના શબ્દો લેકમાં થાય છે. જેમ કે દેવ-મનુષ્ય-તિર્યંચા સંબંધી રૌદ્ર તેમજ મહા ભત્પાદક મોટા શબ્દોને સાંભળી धर्मध्यानथारे यतित थत नथी, ते साधु छ. (१४-४८९) वायं विविहं समिच्च लोए, सहिए खेदाणुगए अ कोविअप्पा । पण्णे अभिभूअ सव्वदंसी, उवसंते अविहेडए स भिक्खू ॥१५॥ वादं विविध समेत्य लोके, सहितः खेदानुगतः च कोविदारमा । प्राज्ञी अभिभूय सर्वदर्शी, उपशान्तः अविहेठकः स भिक्षु ॥१५॥ અર્થ—લેકમાં દર્શનાંતર અભિપ્રાયરૂપ વિવિધ વાદને જ્ઞપરિણાથી હાનિકારક જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છેડી, જ્ઞાન-કિયાની, જિનવચનની કે મુનિઓની સાથે રહેલો સંયમસંપન, શાસ્ત્રના રહસ્યને પામેલ આત્માવાળો, પ્રાણ, Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ પરિષહસહિષ્ણુ, સર્વ આત્માને સ્વતુલ્ય જોનારા, ક્યાય વગરના અને કોઈને ખાધા નહીં પહોંચાડનાર જે હાય, તે મુનિ છે. (૧૫–૪૮૭) असिपजीवि अगिहे अमिते, जिइंदिए सन्चओ विप्पमुके । अणुकसाई लहुअप्पमक्खी, चिच्चागिहं एगवरे स मिक्खू ॥ १६ ॥ अशिल्पजीवी अगृहो अमित्रः, जितेन्द्रियः सर्वतः विप्रमुक्तः । ૨૩૨ अणुकषायी लध्वल्पभक्षी, त्यक्त्वा गृहं एकचरः स भिक्षुः ||१६|| इति ब्रवीमि ॥ અથ-ચિત્ર વિ. વિજ્ઞાન દ્વારા જીવનનિર્વાહ નહીં કરનાર, ઘર વગરના, મિત્ર-શત્રુ વિનાના, ઇન્દ્રિયવિજેતા, સસંગરહિત, સ્વપ કષાયવાળા, નિઃસાર અને સ્વપ ભાજન કરનારા, દ્વવ્ય-ભાવ ઘરને છેડી રાગ-દ્વેષ વગરના અને એકલેા વિચરનારા જે હાય, તે મુનિ છે. આ પ્રમાણે હૈ જંબૂ ! હું કહું છું. (૧૬–૪૮૮) ।। પ ́દરસુ· શ્રી સભિક્ષુ અધ્યયન સપૂણ`u Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬, सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं-ईह खलु थेरेहिं भगवन्तेहिं दस बंभचेरसमाहिट्ठाणा पण्णता । जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्त गुत्तिदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा ॥१॥ श्रुतं मया आयुष्मन् ! तेन भगवता एवमाख्यातम्इह खलु स्थविरैर्भगवद्भिः दश ब्रह्मचर्यसमाधिस्थानानि प्रज्ञप्तानि । यानि भिक्षुः श्रुत्वा निशम्य संयमबहुलः संवरबहुलः समाधिबहुलः गुप्तः गुप्तब्रह्मचारी सदा अप्रमत्तः विहरेत् ॥१॥ અથ શ્રી સુધર્માસ્વામી, શ્રી જ બૂસ્વામી પ્રત્યે કહે છે કે–હે આયુષ્યમન્ ! તે ત્રણ લોકમાં પ્રસિદ્ધ જ્ઞાતપુત્ર તીર્થકર શ્રી મહાવીર ભગવાને આગળ ઉપર કહેવાતા પ્રકારથી કહ્યું, તે મેં સાંભળ્યું છે કે-આ પ્રવચનમાં નિશ્ચયથી સ્થવિર ભગવંતે એ બ્રહ્મચર્યના સમાધિસ્થાને દશ પ્રરૂપેલાં છે તે સ્થાને સાંભળીને ભિક્ષુ, સંયમની બહુલતાવાળો, સંવરની પ્રચુરતાવાળ સમાધિની પ્રચુરતાવાળ, ત્રણ ગુસિવાળો ઇન્દ્રિયવિજેતા, અખંડ બ્રહ્મચર્ય ધારક અને પ્રમાદ વગરને બની હંમેશાં મોક્ષમાર્ગમાં વિચરે ! (૧–૪૮૯) Page #251 -------------------------------------------------------------------------- ________________ २३४ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે कयरे खलु ते थेरेहिं भगवंतेहिं दस बंभचेरसमाहिहाणा पण्णता ? जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्ते गुतिदिए गुत्तभयारी सया अप्पमत्ते विहरेजा ॥२॥ कतराणि खलु तानि स्थविरैर्भगवद्भिः दश ब्रह्मचर्य समाधिस्थानानि प्रज्ञप्तानि ? यानि भिक्षुः श्रुत्वा निशम्य संयमबहुलः संवरबहुलः समाधिबहुलः गुप्तः गुप्तब्रह्मचारी सदा अप्रमत्तः विहरेत् ॥२॥ અથશ્રી જંબુસ્વામી, શ્રી સુધર્માસ્વામીના વચને સાંભળી એમને પૂછે છે કે, સ્થવિર ભગવંતેએ બ્રહ્મચર્યનાં જે દશ સમાધિસ્થાને કહેલ છે તે ક્યા છે?, કેટલાં છે?, કે, જે સાંભળીને તથા હૃદયમાં ધારણ કરીને સાધુ, સંયમ मga, सव२महुस, समाधिमस, गुस, गुप्तेन्द्रिय, गुप्त. બ્રહ્મચારી અને સદા પ્રમાદ વગરને બની ક્ષમાર્ગમાં वियरे. ! (२-४६०) इमे खलु ते थेरेहिं भगवंतेहिं दस बंभचेरसमाहिहाणा पण्णत्ता, जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्ते गुत्तिदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा ॥३॥ इमानि खलु तानि स्थविरैर्भगवद्भिः दश ब्रह्मचर्य समाधिस्थानानि प्रज्ञाप्तानि, यानि भिक्षुः श्रुत्वा निशम्य Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬ संयमबहुलः संवरबहुलः समाधिबहुलः गुप्तः गुप्तेन्द्रियः गुप्तब्रह्मचारी सदा अप्रमत्तः विहरेत् ॥३॥ અથ–હે જબૂ! સ્થવિર ભગવંતે એ બ્રહ્મચર્યના આ દશ સમાધિસ્થાને પ્રરૂપેલાં છે. જે સ્થાને સાધુ સાંભળી હૃદયમાં ધારી, સંયમબહુલ, સંવરબદુલ, સમાધિબહુલ, ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રન્નચારી અને સદા અપ્રમત્ત मनी मोक्षमागविडारी भने ! (3-४६१) तं जहा विवित्ताई सयणासणाई सेविज्जा से निग्गंथे। नो इत्थी पसुपंडगसत्ताई सयणासणाई सेविता हवइ, से निग्गंथे। तं कहमिति चे आयरियाह-निग्गंथस्स खलु इत्थी पसुपंडग संसत्ताई सयणासणाई सेवमाणस्स बंभयारीस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्प जिज्जा, मेयं वा लभेजा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपण्णत्ताओ वा धम्माओ भंसेज्जा, तम्हा नो इत्थीपसुपंडग संसत्ताई सयणासणाई सेविता हवा से निग्गंथे ॥४॥ तद्यथा-विविक्तानि शयनासनानि सेवेत स निर्ग्रन्थः । नो स्त्रीपशुपण्डकसंसक्तानि शयनासनानि सेविता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीपशुपण्डकसंसक्तानि शयनासनानि सेवमानस्य ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत भेदं वा लभेत, उन्माद वा प्राप्नुयात् , दीर्घकालिकं Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉત્તરાધ્યયનસત્ર સાથે वा रोगातङ्क भवेत् , केवलिप्रज्ञप्ताद् वा धर्माद् भ्रंसेत् । तस्मात् नो स्त्रीपशुपण्डकसंसक्तानि शयनासनानि सेविता भवति, स निर्ग्रन्थः ॥४॥ અર્થ– જંબૂ ! તે દશ સમાધિસ્થાને કમસર જણાવતાં, તેમાં પહેલું સ્થાન આ મુજબ છે કે સ્ત્રી-પશુનપુંસક રહિત શયન અને આસનનું સાધુ સેવન કરે ! સ્ત્રી-પશુ-નપુંસક સહિત શયન અને આસનનું સેવન કરનાર મુનિ થતું નથી તેનું શું કારણ? આ પ્રશ્નોત્તરમાં આચાર્યશ્રી કહે છે કે-સ્ત્રી-પશુ-નપુંસક સહિત શયન, આસનનું સેવન કરનાર બ્રહ્મચારી નિગ્રંથ, બ્રહ્મચર્યના વિષયમાં મિથુનના દેષની શંકા, સ્ત્રીસેવનની અભિલાષા, બ્રહ્મચર્યના ફલમાં સંદેહ અને ચારિત્રથી પતનરૂપ ભેદને પામનારે થાય, ચિત્તવિક્ષેપરૂપ ઉન્માદ પામે દીર્ઘકાલિક રેગ અને શીઘઘાતી હૃદયશૂળ વિ. ઉપદ્રવાળો થાય અથવા કેવલીકથિત ધર્મથી પતિત થાય; તેથી સાધુએ સ્ત્રી-પશુ-નપુંસક-સંબંધી શયન, આસન વિ.નું સેવન ન કરવું અને તેનું સેવન નહીં કરનાર મુનિ થાય છે. (૪-૪૯૨) ___णो इत्थीणं कथं कहेत्ता हवइ से निग्गंथे । तं कहमिति चे आयरियाह-निग्गंथस्स खलु इत्थीणं कहं कहेमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुपज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ ૨૩૭ दीहकालियं वा रोगायक हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ वा भंसिज्जा, तम्हा नो इत्थीणं कई कहेज्जा ॥५॥ ___नो स्त्रीणां कथां कथयिता भवति, स निम्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीणां कथां कथयतो ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काक्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेदं वा लभेत, उन्माद वा प्राप्नुयात् दीर्घकालिक वा रोगातकं भवेत् , केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रंसेत । तस्मात् नो स्त्रीणां कथां कथयेत् ॥५॥ અર્થ–હવે બીજુ સમાધિસ્થાન કહે છે કે, જે સ્ત્રીઓની કથા કહેતા નથી તે મુનિ છે. તે શા માટે ? તેના પ્રશ્નોત્તરમાં આચાર્યશ્રી કહે છે કે, સ્ત્રી સ બંધી–સ્ત્રીઓની આગળ કથા કરનાર બ્રહ્મચારી સાધુ, બ્રહ્મચર્યના વિષયમાં શંકા, અભિલાષા અને ફલસંદેહ પામનાર તેમજ ભેદને મેળવનાર, ઉન્માદવાળ, દીર્ઘકાલિક રેગવાળે બને તથા કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય, માટે સ્ત્રીઓની કથાને भुनि ४ नही. (५-४८3) णो इत्थीहिं सद्धि सनिसिज्जागए विहरित्ता हवइ, से निग्गंथे । तं कहमिति चे आयरियाह-निग्गंथस्स खलु इत्थीहिं सद्धि सन्निसिज्जागयस्स बंभचारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिजा, भेयं वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा, दीहकालिय वा रोगायकं हवेज्जा, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ केवलिपण्णताओ धम्माआ वा भंसिज्जा, तम्हा खलु नो निग्गंथे इत्थीहिं सद्धि सनिसिज्जाए विहरिज्जा ॥६॥ नो स्त्रीभिः सार्द्ध सन्निषद्यागतो विहर्ता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीभिः सार्द्ध सन्निषद्यागतस्य ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पधेत, भेदं वा लभेत, उन्माद वा प्राप्नुयात् , दीर्घकालिक वा रोगात भवेत् । केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रंसेत् । तस्मात् खलु न निम्रन्थः स्त्रीभिः सार्द्ध सन्निषद्यागतो विहरेत् ।।६।। અથ–હવે ત્રીજું સમાધિસ્થાન કહે છે કે જે સ્ત્રીઓની સાથે એક આસન ઉપર બેસતું નથી તે નિગ્રંથ છે. તે કેમ? તેના જવાબમાં આચાર્યશ્રી કહે છે કેસ્ત્રીઓની સાથે એક આસન ઉપર બેસનાર બ્રહ્મચારી મુનિ, બ્રહ્મચર્યના વિષયમાં પૂર્વોક્ત શંકા-અભિલાષાફલસંદેહ-ભેદ-ઉન્માદ-દીર્ઘકાલિક રોગવાળે બને છે અને કેવલીકથિત ધર્મથી સરકી જાય છે, માટે સ્ત્રીઓની સાથે એક આસન ઉપર નહિ બેસનારે જે હેય તે સાચે साधु छ. (E-४६४) जो इत्थीण इंदियाई मणोहराई मनोरमाई आलोएत्ता णिज्झाइचा हवइ, से निग्गंथे । तं कहमिति चे आयरियाहनिग्गंथस्स खलु इत्थीण इंदियाई मणोहराई मनोरमाई आलोयमाणस निझाएमाणस्स बंभयारिस्स बंभवेरे संका वा खा Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ ૨૩૯ वा वितिगिच्छा वा समुप्पज्जिजा, मेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालिय वा रोगायंकं हवेज्जा, केवलिपन्नताओ धम्माओ वा भंसेजा । तम्हा खलु णो णिग्गंथे इत्थीणं इंदियाई मनोहराई मनोरमाई आलोएज्जा णिज्झाइज्जा ॥७॥ नो स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलो. कयिता निध्याता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयतो निध्यायतो ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्यत, भेदंवा लभेत, उन्मादं वा प्राप्नुयात् , दीर्घकालिकं वा रोगातर्फ भवेत् , केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रसेत् । तस्मात् खलु नो निम्रन्थः स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयेत् निध्यायेत् ॥७॥ ' અર્થાથું સ્થાન બતાવે છે કે જે રીઓની મનહર–આકર્ષક-મનોરમ તથા આહલાદકારક ઈન્દ્રિયનું દર્શન, સ્મરણ તથા ચિંતન કર્તા નથી તે મુનિ છે. તે કેમ? તેના જવાબરૂપે આચાર્યશ્રી કહે છે કે, આ ચેસ, હકીકત છે કે સ્ત્રીઓની મનોહર અને મરમ ઇન્દ્રિયનું દર્શન તથા ચિંતન કરનાર બ્રહ્મચારી નિગ્રંથ, બ્રહ્મચર્યના વિષયમાં પૂર્વોક્ત શંકા અભિલાષા, ફલસંદેહ, ભેટ, ઉન્માદ, દીર્ઘકાલિક ગાતંકવાળે બની, અંતે કેવલી પ્રણીત ધર્મથી Page #257 -------------------------------------------------------------------------- ________________ २४० શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે ભ્રષ્ટ થાય છે; માટે સ્ત્રીઓની મનેહર મને રમ ઈનિદ્રને નહીં જેનાર અને તેનું ચિંતન નહીં કરનાર હોય તે ॥ साधु छे. (७-४८५) ___णो इत्थीण कुड्डतरंसि वा दूसंतरंसि वा भित्तितरंसि वा कूइयसई वा रुझ्यसई वा गीयसदं वा हसियसदं वा थणियसई वा कंदियसई वा विलवियसदं वा सुणित्ता भवइ, से निग्गंथे। तं कहमिति चे आयरियाह-निग्गंथस्स खलु इत्थीणं कुड्डतरंसि वा दूसतरंसि वा भित्तितरंसि वा कूइयसई वा रुझ्यसंद वा गीयसदं वा हसियसई वा थणियसदं वा कंदियसदं वा विलवियसई वा सुणमाणस्स भयारिस्स बंभचेरे संका वा कांखा वा वितिगिच्छा वा समुप्पजिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दिहकालियं वा रोगायकं हुवेज्जा, केवलिपन्नताओ धम्माओ वा भसेज्जा । तम्हा खलु निग्गंथं णो इत्थीणं कुटुंतरंसि वा दूसतरंसि वा भित्तितरंसि वा कूहयसदं वा रुझ्यसई वा गीयसदं वा हसियसई वा थणियसद्द वा विलवियसद वा सुणमाणो विहरेज्जा ॥८॥ नो स्त्रीणां कुडयान्तरे वा दूष्यान्तरे वा भित्त्यन्तरे वा कूजितशब्द वा रुदितशब्दं वा गीतशब्दं वा हसितशब्द वा स्तनितशब्द वा क्रन्दितशब्द वा विलपितशब्दं वा श्रोता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीणां कुडयान्तरे वा दूष्यान्तरे वा भित्त्यन्तरे वा Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચ સમાધિસ્થાનાધ્યયન-૧૬ कूजितशब्दं वा रुदितशब्दं वा गीतशब्दं वा हसितशब्द वा स्तनितशब्द वा क्रन्दितशब्द वा विलपितशब्द वा श्रृण्वतो ब्रह्मचारिणो ब्रह्मचर्ये शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेदं वा लभेत्, उन्मादं वा प्राप्नुयात्, दीर्घकालिक वा रोगातङ्कं भवेत् । केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रंसेत् । तस्मात् खलु निर्ग्रन्थः नो स्त्रीणां कुडथान्तरे वा दूष्यान्तरे वा भित्त्यन्तरे वा कूजितशब्द वा रुदितशब्द वा गीतशब्द वा हसितशब्द वा स्तनितशब्द वा कन्दितशब्द वा विलपितशब्द वा श्रुण्वन् विहरेत् ॥८॥ ૨૪૧ અચ-પાંચમુ` સ્થાન કહે છે કે-પાષાણની ભીંતરૂપ કુડચના અ‘તરાલમાં, વઅનિમિત પડદાના અંતરાલમાં અને પાકી ઇંટ વિ.થી બનાવેલ ભીંતના અંતરાલમાં રહીને, સ્ત્રીઓના સુરતકાલના શબ્દો, પ્રણયકલહુજન્ય રૂદનના શ, પુ'ચમ રાગ વિ.થી પ્રાર‘ભેલ સ’ગીતના શબ્દો, હાસ્ય સહિત શબ્દો, ભાગ સમયના અસ્પષ્ટ શબ્દો, ઉચ્ચ સ્વરે રડાતા શબ્દો અને વિલાપના શબ્દોને જે સાંભળતા નથી તે સાધુ છે. તે કેમ ? તેના પ્રશ્નોત્તરમાં આચાર્ય શ્રી ફરમાવે છે કે-કૂજિત શબ્દ, રૂદિત શબ્દ, ગીત શબ્દ, હસિત શબ્દ, સ્તનિત શબ્દ, ક્રુદિત શબ્દ અને વિલપિત શબ્દને, સાંભળનાર બ્રહ્મચારી મુનિના બ્રહ્મચય વિષયમાં મુનિ પૂર્વોક્ત શા, અભિલાષા, લસ ંદેહ, ભેદ, ઉન્માદ અને દીઘ કાલિક રોગાત કવાળા બની. અંતે કૈવલીકથિત ૧૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા ધથી ખસી જાય છે, આથી ચાક્કસપણે સાધુએ ફૂડથના, इष्यना भने लतना आंतरे रहने, नित - इति-गीतહસિત-સ્તનિત ક્રુતિ અને વિલપિત શબ્દને નહીં सांलणतो भुनि भोक्षमार्गमा वियरे छे. (८-४७६) णो इत्थीणं पुव्वरयं वा पुव्वकीलियं वा अणुसरिता ras, से निग्गंथे । तं कहमिति चे आयरियाह - निग्गंथस्स खलु इत्थीणं पुव्वरयं पुष्वकीलियं अणुसरमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिमिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा दीहकालियं वा रोगायक हवेज्जा, केवलिपन्नताओ धम्माओ वा भंसेज्जा । तम्हा खलु नो निग्गंथे इत्थीणं पुव्वकीलियं अणुसरेज्जा ॥९॥ नो स्त्रीभिः पूर्वरतं वा पूर्वक्रीडितं वा अनुम्मर्त्ता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीभिः पूर्वरतं पूर्वक्रीडितं अनुस्मरतो ब्रह्मचारिणो शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेद' वा लभेत, उन्माद वा प्राप्नुयात्, दीर्घकालिकं वा रोगातङ्कं भवेत्, केवलिप्रज्ञप्ताद् धर्माद् भ्रंसेत् । तस्मात् खलु निर्मन्थः नो स्त्रीभिः पूर्वरतं पूर्वक्रीडितमनुस्मरेत् ||९|| અ-હવે છઠ્ઠું સ્થાન કહે છે કે-પૂર્વકાળમાંગૃહસ્થજીવનમાં સ્ત્રીઓની સાથે ભાગવેલ ભાગાનુ' જે સ્મરણ કરતા નથી તે નિથ છે. આમ કેમ? તેના જવાબરૂપે આચાર્ય શ્રી કહે છે કે-પૂર્વકાળમાં સ્ત્રીઓની સાથે ભેગવેલ Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬ २४३ ભોગેનું જે સ્મરણ કરનાર બ્રહ્મચારી નિગ્રંથ, બ્રહ્મચર્યના વિષયમાં શંકા, આકાંક્ષા, ફલસંદેહ, ભેદ, ઉન્માદ અને દીર્ઘકાલિક ગાતંકવાળે બની, આખરે કેવલીકથિત ધર્મથી પતિત બની જાય છે, માટે નિશ્ચયથી પૂર્વકાળમાં સ્ત્રીઓની साथे ४२ अनुभ२४ नियन ४२ ! (e-४८७) जो पणीअं आहारं आहारेत्ता हवइ, से निग्गंथे तं कहमिति चे आयरियाह-निग्गंथस्स खलु पणीअं पाणभोअणं आहारेमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुपज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा, दीहकालियं वारोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताआ धम्माओ वा भंसेज्जा । तम्हा खलु णो निग्गंथे पणीय आहारं आहारेज्जा ॥१०॥ नो प्रणीतमाहारमाहारयिता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु प्रणीतं पाणभोजनमाहारयतो ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्का वा विचिकित्सा वा समुत्पद्येत, भेदं वा लभेत, उन्माद वा प्राप्नुयात् , दीर्घकालिकं वा रोगातङ्क भवेत् , केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रसेत् । तस्मात् खलु नो निर्ग्रन्थः प्रणीतमाहारमाहरेत् ॥१०॥ मथ -सात स्थान छ ३-२ घी वि. સ્નિગ્ધ પદાર્થોથી ભરચક આહારને વાપરતે નથી તે મુનિ છે. એમ કેમ? આના પ્રત્યુત્તરરૂપે આચાર્ય શ્રી કહે છે, Page #261 -------------------------------------------------------------------------- ________________ २४४ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે સિનગ્ધ ભજન કરનાર બ્રહ્મચારી સાધુ, બ્રહ્મચર્યના विषयमा ४-४iक्षा-सस हेड-8-6-मा अने हीधકાલિક રેગાતંકવાળો બની, અંતે કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે; માટે નિશ્ચયથી સાધુ સ્નિગ્ધ આહારનું मोन ४२ नहीं! (१०-४८८) __णो अइमायाए पाणभोअणं आहारेत्ता हवइ, से निग्गंथे । तं कहमिति चे आयरियाह-निग्गंथस्स खलु अइमायाए पाणभोअणं आहारेमाणस्स बंभयारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायक हवेज्जा, केवलिपण्णत्ताओ धम्माओ वा भंसेज्जा । तम्हा खलु णो णिग्गंथे अइमायाए पाणभोअणं मुंजेज्जा ॥११॥ नो अतिमात्रया पानभोजनमाहारयिता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु अतिमात्रया पानभोजनमाहारयतो ब्रह्मचारिणो ब्रह्मचर्ये शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेद वा लभेत, उन्माद वा प्राप्नुयात् , दीर्घकालिकं वा रोगातङ्क भवेत् , केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रसेत । तस्मात् खलु नो निम्रन्थोऽतिमात्रया पानभोजनं भु-जीत ॥११॥ અર્થ– આઠમું સ્થાન જણાવે છે કે-માપનું ઉલ્લંઘન કરી પાનજનને જે વાપરતે નથી તે સાધુ છે. આમ કેમ? તેના જવાબમાં આચાર્યશ્રી કહે છે કે માત્રાનું ઉલ્લં Page #262 -------------------------------------------------------------------------- ________________ बभचारिस वालभेजाणताओ धम શ્રી બ્રહ્મચર્યસમાધિસ્સાનાધ્યયન-૧૬ ૨૪૫ ઘન કરી પાનભેજન કરનાર બ્રહ્મચારી મુનિ, બ્રહ્મચર્યના विषयमा Al-ziक्षा-सस-1-3मा भने टीકાલિક રોગાતંકવાળો બની કેવલી પ્રણીત ધર્મથી પડી જાય છે, તેથી માત્રાતિમાત્ર પાનજનને આહાર સાધુ કરે नही. ! (११-४६८) णो विभूसाणुवाई हवइ, से णिग्गथे। तं कहमिति चे आयरियाह-विभूसाबत्तिए विभूसिय सरीरे इत्थिजणस्स अभिलसणिज्जे हवइ, तओणं तस्स इत्थिजणेणं अभिलसिज्ज. माणस्स बंभचारिस्स बंभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेय वा लभेज्जा, उम्माय वा पाउणिज्जा, दीहकालियं वा रोगायक हवेज्जा, केवलिपण्णताओ धम्माओ वा भसेज्जा। तम्हा खलु णो णिग्गंथे विभूसाणुवाई सिया ॥१२॥ नो विभूषानुपाती भवति स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-विभूषावर्तिकः विभूषितशरीरः स्त्रीजनस्य अभिलषणीयो भवति । ततः खलु तस्य स्त्रीजनेन अभिलष्यमाणस्य ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेद वा लभेत, उन्माद वा प्राप्नुयात् , दीर्घकालिकं वा रोगातङ्क भवेत् , केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रंसेत् । तस्मात खलु नो निम्रन्थः विभूषानुपाती स्यात् ॥१२॥ અર્થ-નવમું સ્થાન જણાવે છે કે-શરીરની શેભાના સાધનો દ્વારા જે શરીરને સંસ્કાર કરતું નથી તે સાધુ છે. એમ કેમ? તે પ્રત્યુત્તરમાં આચાર્યશ્રી કહે છે કે-શરીરની Page #263 -------------------------------------------------------------------------- ________________ २४९ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે શેભા કરનાર અને સ્નાન વિથિી સુશોભિત શરીર બનાવનાર આજનથી ઈચ્છનીય બને છે. તેથી સ્ત્રીજનથી અભિલાષણય બનેલ તે બ્રહ્મચારી નિગ્રંથ, બ્રહ્મચર્યના વિષયમાં શંકાકાંક્ષા-ફલસંદેહ-ભેદ-ઉન્માદ અને દીર્ઘકાલિક ગાતંકવાળો બની કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ બને છે, જેથી નિશ્ચયથી साधु विभूषा ४२ना। मने नही. (१२-५००) ___णो सदरूवरसगंधफासाणुवाई हवइ, से णिग्गंथे। तं कहमिति चे आयरियाह-निग्गंथस्स खलु सदरूवरसगंध. फासाणुवाइस्स बंभयारिस्स बभचेरे संका वा कंखा वा वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा । उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायकं हवेज्जा, केवलिपण्णत्ताओ धम्माओ वा भंसेज्जा । तम्हा खलु निग्गंथे नो सदरूवरसगंधफासाणुवाई हवेज्जा। दसमे बंभचेरसमाहिद्वाणे हवइ ॥१३॥ नो शब्दरूपरसगंधस्पर्शानुपाती भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु शब्दरूप. रसगन्धस्पर्शानुपातिनो ब्रह्मचारिणो ब्रह्मचर्ये शंका वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्येत, भेद वा लभेत, उन्माद वा प्राप्नुयात् , दीर्घकालिकं वा रोगातकं भवेत् , केवलि. प्रज्ञप्ताद् धर्माद् वा भ्रसेत् । तस्मात् खलु नो निम्रन्थः शब्दरूपरसगन्धस्पर्शानुपाती भवेत् । दशमं ब्रह्मचर्यसमाधिस्थानं भवति ॥१३॥ Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬ २४७ અર્થ—દશમું સ્થાન જણાવે છે કે-જે સ્ત્રીઓના મને હર શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શેમાં આસક્ત થત નથી તે સાધુ છે. આમ કેમ? તે પ્રત્યુત્તરમાં આચાર્યશ્રી કહે છે કે, સ્ત્રીઓના મનહર શબ્દ આદિમાં આસક્ત બ્રહ્મચારી મુનિ, બ્રહ્મચર્યના વિષયમાં શંકા-કાંક્ષા–ફલસંદેહભેદ-ઉન્માદ અને દીર્ઘકાલિક રોગાતંકવાળે બની છેવટે કેવલી કથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિશ્ચયથી નિગ્રંથ સ્ત્રીઓના શબ્દ આદિમાં આસક્ત બને નહીં. (૧૩–૫૦૧) હવે પૂર્વોક્ત વિષયે કે માં જણાવે છે. जं विवित्तमणाइन्नं, रहियं थीजणेण य । बंभचेरस्स रक्खट्टा, आलयं तु निसेवए ॥१॥ यो विविक्तः अनाकीर्णः, रहितं स्त्रीजनेन च । ब्रह्मचर्यस्य रक्षार्थमालयं तु निषेवते ॥१॥ અર્થ–એકાન્તરૂપ અને સ્ત્રી જન વિથી રહિત વસતિમાં જે બ્રહ્મચર્યની રક્ષાથે રહે છે, તે સાધુ છે. (૧-૫૦૨) मणपल्हायजणणिं, कामरागविवडूढणि । बंभचेरओ मिक्खू , थीकहं तु विवज्जए ॥२॥ मनः प्रह्लादजननी, कामरागविवर्द्धनीम् । ब्रह्मचर्यरतो भिक्षुः, स्त्रीकथां तु विवर्जयेत् ॥२॥ અથ–બ્રહ્મચર્યના પાલનમાં પરાયણ મુનિ, ચિત્તને Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ પ્રસન્ન કરનારી અને કામરાગની વિશેષથી વૃદ્ધિ કરનારી શ્રી સંબંધી કથાના પરિત્યાગ કરે ! (૨-૫૦૩) समं च संथवं थीहिं, संकहं च अभिक्खणं । યંમનેઞો મિત્રવું, વિશ્વમો વિજ્ઞાા समं च संस्तवं स्त्रीभिः, संकथां च अभीक्ष्णम् । માર્યરતો મિશ્ચ:, નિત્ય રિવfચેત રૂા અથ-બ્રહ્મચર્ય પાલનમાં લીન સાધુ સ્ત્રીઓની સાથે પરિચય. એક આસન ઉપર બેસવાના તેમજ સ્ત્રીજન જે સ્થલે બેસેલ હોય તે સ્થાને બે ઘડી પહેલાં બેસવાના અને વાર વાર રાગપૂર્વક વાતચીત કરવાના સતત ત્યાગ કરે ! (૩-૫૦૪) अंगपच्चंगसं ठाणं, चारुल्लविय पेहियं । बंभचेररओ थीणं, चक्खुगेज्झ विवज्जए || ४ || अङ्गप्रत्यङ्गसंस्थानं, चारुल्लपितप्रेक्षितम् । ब्रह्मचर्यरतः स्त्रीणां, चक्षुर्ग्राह्यं विवर्जयेत् ॥४॥ અથ-બ્રહ્મચર્ય રત મુનિ, શ્રીએના સુદર મસ્તક વિ. અ'ગા તેમજ વક્ષસ્થળ વિ. ઉપાંગોના આકાર સુદર વિશિષ્ટ-ન્ય'ગ વચના કરનાર મુખ તથા કટાક્ષપૂર્વક જોનાર નેત્ર અર્થાત્ રાગથી જોવાતા સ્ત્રીઓના આકાર, હાવભાવ સુખ, નેત્ર વિ.નું દન છેાડી દે ! (૪-૫૦૫) कूइयं रुइयं गीयं, हसिय थणियं कंदियं । बंभचेररओ थीणं, सोय गिज्झं विवञ्जए ||५|| Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્થાનાધ્યયન-૧૬ ૨૪૦ कूजितं रुदितं गीतं, हसितं स्तनितं क्रन्दितम् । ब्रह्मचर्यरतः स्त्रीणां, श्रोत्रग्राह्यं विवर्जयेत् ।।५।। અથ–બ્રહ્મચર્ય પાલનમાં દક્ષ ભિક્ષુ, કુડય વિ. આંતરામાં રહીને શ્રવણેન્દ્રિયના વિષયરૂપ શ્રી સંબંધી કૃજિત-રૂદિત ગીત-હસિત-સ્તનિત અને કંદિત (પૂર્વે અર્થ કરેલ) શબ્દને ત્યાગ કરે ! (૫-૫૦૬) हासं किडं रई दप्पं, सहसापत्तासियाणि य ।। बंभचेररओ थीणं, कयाइवि नाणुचिंते ॥६॥ हासं क्रीडां रति दर्प, सहसाऽवत्रासितानि च । ब्रह्मचर्यरतः स्त्रीणां, कदाचिदपि नानुचिन्तयेत् ॥६॥ અથ–બ્રહ્મચર્ય પરાયણ નિર્ગથ સ્ત્રીઓની સાથે પૂર્વકાળમાં કરેલ હાસ્ય-કીડા-પ્રીતિ અને અહંકાર અવળી બનેલ સ્ત્રીને એકદમ ત્રાસ પહોંચાડનાર પિતાના તરફથી આચરાયેલ સ્વમૂર્છાવસ્થાસૂચક આંખમિંચામણ વિ. ચેષ્ટાઓને કદી પણ યાદ ન કરે ! (૬-૫૦૭) पणीयं भत्तपाणं तु, खिप्पं मयविवड्ढणं । बंभचेररओ मिक्खू , णिचसो परिवज्जए ॥७॥ प्रणीतं भक्तपानं तु, क्षिप्रं मदविवर्द्धनम् । ब्रह्मचर्यरतो भिक्षुः, नित्यशः परिवर्जयेत् ॥७॥ અર્થ–બ્રહ્મચર્યાસક્ત મુનિ, શીઘ કામવાસનાને જાગૃત કરનાર સિનગ્ધ આહાર-પાણ વિ.ને સર્વદા ત્યાગ કરે ! (૭-૫૦૮) Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं । नाइमत्तं तु भुजेज्जा, बंभचेररओ सया ॥८॥ धर्मलब्धं मित काले, यात्रार्थ प्रणिधानवान् । नातिमात्रं तु भुञ्जीत, ब्रह्मचर्यरतः सदा ॥८॥ અર્થ-ચિત્તની સમાધિવાળો બ્રહ્મચર્યપાલનમાં તત્પર મુનિ સાધુના આચાર અનુસારે મેળવેલ તથા સંયમ નિર્વાહ ખાતર શાસ્ત્રવિહિત કાળે હંમેશાં પરિમિત આહારને આરેગે, પરંતુ તેની માત્રાનું ઉલ્લંઘન કરી આહારને કરે નહીં. (૮-૫૦૯) विभूसं परिवज्जेजा, सरीरपरिमंडणं । बंभचेररओ भिक्खू , सिंगारत्थं न धारए ॥९॥ विभूषां परिवर्जयेत् , शरीरपरिमण्डनम् । ब्रह्मचर्यरतो मिक्षः, शङ्गारार्थ न धारयेत् ॥९॥ અર્થ–બ્રહ્મચર્યપાલનમાં લીન સાધુ અતિ ઉત્કૃષ્ટ વસ્ત્રપરિધાનરૂપ વિભૂષાને છોડે તથા શંગાર માટે શરીરની શેભારૂપ વાળ વિ.ના સંસ્કારને ધારણ ન કરે ! (૯-૫૧૦) सद्दे रूवे य गंधे य, रसे फासे तहेव य । पंचविहे कामगुणे, णिच्चसो परिवज्जए ॥१०॥ शब्दान् रूपाणि च गन्धांश्च, रसान् स्पर्शास्तथैव च । पञ्चविधान् कामगुणान् , नित्यशः परिवर्जयेत् ॥१०॥ અર્થ–બ્રહ્મચર્ય પાલનમાં રત મુનિ, પાંચ પ્રકારના મને હર શબ્દ-રૂપ-રસ-ગંધ-પર્શરૂપ કામગુણેને અનુરાગી ન બનતાં, તેને ત્યાગ કરે. (૧૦-૫૧૧) Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ ૨૫૧ आलओ थीजणाइण्णो, थीकहा च मनोरमा । संथवो चेव नारीणं, तासि इंदियदरिसणं ॥११॥ कूइयं रुइयं गीयं, हसियं भुत्तासियाणि य । पणीय भत्तपाणं च, अइमायं पाणभोयण ॥१२॥ गत्तभूसणमिदं च, कामभोगा य दुज्जया । नरस्सऽत्तगवेसिस्स, विस तालउडं जहा ॥१३॥ -त्रिमिविशेषकम् ॥ आलयः स्त्रीजनाकीर्णः, स्त्रीकथा च मनोरमा । संस्तवश्चैव नारीणां, तासामिन्द्रियदर्शनम् ॥११॥ कूजितं रुदित गीत, हसित भुक्तस्मृतानि च । प्रणीत भक्तपानं च, अतिमात्रं पानभोजनम् ॥१२॥ गात्रभूषणमिष्टं च, कामभोगाश्च दुर्जयाः । नरस्यात्मगवेषिणो, विषं तालपुटं यथा ॥१३॥ -त्रिभिर्विशेषकम् ।। मथ-स्त्री-पशु-नस४पाणी वसति, मना२ श्री-४था, સ્ત્રી સાથે પરિચય, સ્ત્રીઓની ઈન્દ્રિયેનું દર્શન, કૂજિત३हित-गीत-सित-शved qg, मगर मागानु મરણ, સિનગ્ધ આહાર–પાણુ આરોગવા, પ્રમાણ ઉપરાન્ત આહાર લે, સ્ત્રીઓને ઈષ્ટકારક શરીરને સુશોભિત કરવું અને દુજેય કામગ, મેક્ષાથી આત્મા માટે દ્રવ્યભાવ જીવનને નાશ કરનાર હેઈતાલપુટ ઝેર જેવા મહા सय ४२ छ. (११ थी १३, ५१२ थी ५१४) Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા दुजये कामभोगे य, णिच्चसो परिवज्जए । संकट्ठाणाणि सव्वाणि, वज्जेजा पणिहाणवं ॥१४॥ ૨૫૨ दुर्जयान् कामभोगांव, नित्यशः परिवर्जयेत् । शङ्कास्थानानि सर्वाणि, वर्जयेत् प्रणिधानवान् ॥१४॥ અર્થ—પ્રણિધાનવાળા સાધુ, દુય કામભેાગાના सर्वही त्याग हरे ! तथा शी विना भन४, श्रीमन वि સહિત દશ સ્થાનને છેડી દે! નહીંતર જિનાજ્ઞાભ`ગ વિ. होषो येहा थाय ! ( १४ - ५१५ ) धम्मारामे चरे भिक्खू, धीरमं धम्मसारही । धम्मारामरए दंते, बंभचेरसमाहिए ||१५|| धर्मारामे चरेद् भिक्षुः धृतिमान् धर्मसारथिः । धर्मारामरतो दान्तः, ब्रह्मचर्य समाहितः ॥ १५ ॥ અથ-ધૈય મૂર્તિ, ધર્મ સારથિ, ધર્માંના ઉદ્યાનમાં वियरनारो, इन्द्रिय-मननो विनेता भने श्रह्मयर्य-समाधिસપન્ન બની, મુનિ, શ્રુતચારિત્રરૂપ ધર્માંદ્યાનમાં વિહાર ४रनारों जने ! (१५-५११) देवदानव गंधव्वा, जक्खरक्खसकिंनरा | बंभयारी नर्मसंति, दुक्करं जे करंति ते ॥ १६ ॥ | देवदानवगन्धर्वाः, यक्षराक्षस किन्नराः । ब्रह्मचारिणो नमस्यन्ति, दुष्करं कुर्वन्ति तान् ॥१६॥ અથ—જેએ દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે, તેઓને વૈમાનિક જન્મ્યાતિષી ધ્રુવા, ભવનપતિનિકાયના દેવા Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી બ્રહ્મચર્ય સમાધિસ્નાનાધ્યયન-૧૬ ૨૫૩ તથા ગધયક્ષ વિ. વ્યંતર-વાનવ્યંતરના દેવા અર્થાત્ સમસ્ત દેવા નમસ્કાર કરે છે. (૧૬-૫૧૭) एस धम्मे धुवे णिच्चे, सासए जिणदेसिए । सिद्धा सिज्झति चाणेणं, सिज्झिस्संति तहावरेत्ति बेमि ॥१७॥ एषः धर्मो ध्रुवो नित्यः शाश्वतो जिनदेशितः । , सिद्धाः सिध्यन्ति चानेन, सेत्स्यन्ति तथाऽपरे इति ब्रवीमि ॥ १७ ॥ અ -આ ચાલુ અધ્યયનમાં શ્રી જિનદેવકથિત બ્રહ્મચય નામના ધર્મ ધ્રુવ-નિત્ય-શાશ્વત છે, કેમકે, આ ધર્મારાધનથી ભૂતકાળમાં ભવ્ય જીવા સિદ્ધ થયા છે, વર્તમાનમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યમ સિદ્ધ થશે; એમ હે જમ્મૂ ! હું તને કહું છું. (૧૭–૧૧૮) ॥ સાલનું શ્રી બ્રહ્મચય સમાધિસ્થાનાધ્યયન સ`પૂર્ણ । Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાપશ્રમણીયાયન-૧૭ जे केइ उ पञ्चइए नियंठे, धम्मं सुणित्ता विणयोववण्णे । सुदुल्लाहं लहिउं बोहिलाभं, विहरेज पच्छा य जहासुहं तु ॥ १ ॥ यः कश्चित्त प्रव्रजितो निर्ग्रन्थो, धर्म श्रुत्वा विनयोपपन्नः । सुदुर्लभं लब्ध्वा बोधिलाभ, विहरेत् पश्चाच्च यथासुखं तु ॥१॥ અથ-કોઈ એક સુમુક્ષુ ધર્મનું શ્રવણ કરી, અત્ય’ત દુલ ભ ખેાધિલાભ મેળવી અને વિનીત બની દીક્ષિત થયેલ સાધુ, દીક્ષા બાદ નિદ્રા વિ.ની પરવશતાથી શીયાલ વૃત્તિવાળા-સુખશીલીચે બની શિથિલાચારી બને છે. તે પાપश्रमायु उडेवाय छे. (१-५१6) सेजा दढा पाउरणं मे अस्थि, उपजड़ भोतुं तहेव पाउं । जाणामि जं वट्टइ आउसुत्ति, कि नाम काहामि सुण भंते ! ॥२॥ शय्या दृढा प्रावरणं मेऽस्ति, उपपद्यते भोकुं तथैव पातुम् । जानामि यद्वर्तते, आयुष्मन्निति, किं नाम अरिष्यामि श्रुतेन भदन्त ! ||२|| Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાપશ્રમણીયાયન--૧૭ ૨૫૫ અર્થ-જ્યારે ગુરુ આગમના અભ્યાસ માટે પ્રેરણા કરે છે, ત્યારે પાપશ્રમણુ છું અથવા કેવુ ખેલે છે! સૂત્રકાર તે કહે છે કે-હે આયુષ્મન્ ગુરુમહારાજ ! મારી પાસે વસતિ વિ. દૃઢ છે, કામળી વિ. ઉપકરણા દૃઢ છે અને ખાવા-પીવાનું પર્યાપ્ત માત્રામાં મળી જાય છે, જે જીવ વિ. તત્ત્વા છે તે હું જાણુ' છું; તે હે ભગવાન્ ! હવે આગમશાસ્ર ભણીને મારે ખીજું શું કામ છે ? (૨–૫૨૦) जे केt पञ्चइए, निद्दासीले पगामसो । भोच्चा पेच्चा सुहं सुअर, पावसमणेति वच्चइ ||३|| यः कश्चित् प्रव्रजितः, निद्राशीलः प्रकामशः | મુત્તવા પીવા, સુત્ત સ્થપિતિ, પાપશ્રમળઃ ફ્યુચ્યતે રૂ। અથ-જે કાઈ દીક્ષિત સાધુ, અત્યંત અશન વિ. અને દૂધ વિ. મનમાની રીતિએ વાપરીને, નિદ્રા નામના પ્રમાદમાં પડી સુખપૂવ ક સુઇ રહે છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૩-૫૨૧) आयरियउवज्झाएहि, सुयं विषयं च गाहिए । ते चैव खिसई बाले, पावसमणेति बुच्चइ ॥४॥ आचार्योपाध्यायः श्रुतं विनयं च प्राहितः । तानेव खिसति बाल:, પાપશ્રમના સ્ટુઅંતે કા અ-જયારે આચાય અને ઉપાધ્યાય, શાસ્ત્ર ભણુવાની અને વિનય–સેવા બાબતનું શિક્ષણ આપેલ હોય, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા ત્યારે જે અજ્ઞાની સાધુ આચાય વિ.ની નિંદા કરે છે, તે સાધુ પાપશ્રમણ કહેવાય છે. (૪-૫૨૨) आयरियउवज्झायाणं, सम्मं न पडितप्पए । अप्पडिए थद्धे, पावसमणेति वच्चइ ||५|| 9 आचार्योपाध्यायानां सम्यग् न परितृप्यति । अप्रतिपूजकः स्तब्धः, पापश्रमणः इत्युच्यते ॥५॥ અ-જે સાધુ, આચાય વિ ગુરુજનની શાસ્ત્રાક્ત રીતિએ સેવા-શુશ્રુષા કરી તેને પ્રસન્ન કરતા નથી અને ઉપકારી ગુરુજનનો પ્રત્યુપકાર કરતા નથી તથા અહંકારમાં મસ્ત બને છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૫–પર) सम्ममाणे पाणाणि, बीयाणि हरियाणी य । असंजए संजयमन्नमाणो, पावसमणेति वच्चइ ॥६॥ संमर्दयन् प्राणान्, बीजानि हरितानि च । असंयतः संयतं मन्यमानः, पापश्रमणः इत्युच्यते ॥ ६ ॥ અથ –એઇન્દ્રિય વિ. ત્રસ જીવાને, ડાંગર વિ. ખીન્નેને, દુર્યો વિ. લીલી વનસ્પતિને અર્થાત્ સવ એકેન્દ્રિય જીવાને ચરણુ વિ.થી પીડા પહોંચાડનાર, સ`ચમભાવથી વર્જિત બની રહેલ હાય, તેમ છતાં પણ પાતે પોતાને સંયત માની રહેલ હોય, તે સાધુ પાપશ્રમણુ કહેવાય છે. (૯-૫૨૪) संथारं फलंग पीठं, निसिजं पायकंबलं । अप्पमजियमारुहइ, पावसमणेति वच्चइ ॥७॥ Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાપગ્નમણીયાધ્યયન-૧૭ ૨૫૭ संस्तारकं फलक पीठं, निषद्यां पादकम्बलम् । अप्रमार्ण्यमारोहति, पापश्रमणः इत्युच्यते ॥७॥ અથ–જે સાધુ, શયન-આસન-પાટ–બાજોઠ–સ્વાધ્યાયભૂમિ–પાદકંબલ–ઉનના કે સૂત્રના વસ્ત્રને, રજોહરણ વિ. થી પ્રમાર્યા કે જોયા વગર તેના ઉપર બેસે છે કે વાપરે છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૭-૫૨૫) दवदवस्स चरइ, पमत्ते य अमिक्खणं । उल्लंघणे य चंडे य, पावसमणेत्ति वुच्चइ ॥८॥ द्रुतं द्रतं चरति, प्रमत्तश्चाभीक्ष्णम् । उल्लङ्घनश्च चण्डश्च, पापश्रमणः इत्युच्यते ॥८॥ અથજે સાધુ જલદી જલદી ચાલે છે, વારંવાર કિયામાં પ્રમાદી બને છે, સાધુમર્યાદાનું ઉલ્લંઘન કરે છે તથા સમજાવનાર સામે ઝેધ કરે છે, તે પાપભ્રમણ કહેવાય છે. पडिलेहेइ पमत्ते अवउज्झइ पायकम्बलं । पडिलेहणा अणाउत्ते, पावसमणेत्ति वुच्चई ॥९॥ प्रतिलेखयति प्रमत्तः अपोद्यति पात्रकम्बलम् । प्रतिलेखनाऽनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥९॥ અથ–જે સાધુ, પ્રમાદી બની વસ્ત્ર–પાત્ર વિ.ની પ્રતિલેખના કરે છે, તેમાં બબર ઉપગ રાખતું નથી. તેથી તથા પાત્ર-કંબલ વિ. ઉપાધિને જ્યાં-ત્યાં છેડી દઈ સંભાળ રાખતું નથી, તે પાપભ્રમણ કહેવાય છે. (૯-૫૨૭) ૧૭. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા पडिलेहेइ पमत्ते से, जं किं चि हु णिसामिया । गुरुपरिभाए णिच्च, पावसमणेति वच्चइ || १०॥ प्रतिलेखयति प्रमत्तः सः, यत् किंचित् खलु निशम्य । गुरुपरिभावको नित्यं पापश्रमणः इत्युच्यते ॥१०॥ અથ−જે સાધુ, અહીં તહીંની વ તા સાંભળતા રહીને વજ્ર–પાત્ર વિ.ની પ્રતિલેખના કરે છે તથા તે પ્રમાદી બનેલા અને હુ'મેશાં ગુરુની આશાતના કરતા રહે છે, તે પાપશ્રમણ ठडेवाय छे. (१०-५२८) बहुमायी पमुहरी, थद्धे उद्धे अणिग्गहे । असंविभागी अचियत्ते पावसमणेति वच्च ॥११॥ बहुमायी प्रमुखरः, स्तब्धो लुब्धः अनिग्रहः । असंविभागी अप्रीतिकरः, पापश्रमणः इत्युच्यते ॥११॥ अर्थ - ने साधु, अयुर भायावाणी, वधारे जवाह ४२नारो, अडुळअरी, बोली, इन्द्रियाने वशमां नहीं रामનારા, ગ્લાન વિ. સાધુની સેવા નહીં કરનારા અને ગુરુ પ્રત્યે સદ્ભાવ નહીં રાખનારા હાય, તે પાપશ્રમણ કહેવાય छे. (११-५२८) विवायं च उदीरेह, अधम्मे अत्तपणा | वुग्गहे कलहे रते, पावसमणेति वच्चई ||१२| विवादं च उदीरयति, अधर्मातप्रज्ञाहा | व्युहे कलहे रक्तः, पापश्रमणः इत्युच्यते ||१२|| અર્થ-જે સાધુ, શાંત થયેલ કજીયાને પ્રગટ કરે છે, દવિધ સાધુધમ થી રહિત સાધરૂપ હાઈ સ્વ Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાપશ્રમણીયાઘ્યયન-૧૭ પરહિતકારી સમુદ્ધિને ધ્રુતથી નષ્ટ કરે છે તથા વિ.ના યુદ્ધમાં તથા વચનના કલહમાં તત્પર રહે પાપશ્રમણ કહેવાય છે. (૧૨-૫૩૦) अथिरासणे कुक्कुइए, जत्थ तत्थ निसीयइ | आसणम्मि अणाउत्ते, पावसमणेत्ति वुच्चइ ॥ १३ ॥ अस्थिरासनः कौकुचिकः, यत्र तत्र निषीदति । आसने अनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥१३॥ અથ−જે સાધુ, આસનની સ્થિરતા વગરના અને ભાંડચેષ્ટા કરનારા જ્યાં-ત્યાં બેસે છે, તેમજ આસનના વિષયમાં ઉપયાગ વગરના અને છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૧૩–૫૩૧) सरक्खपाओ सुयइ, सेज्जं न पडिलेes | સંસ્થા ગળત્તો, રાવસમÊતિ, યુરš 1ા सरजस्कपादः स्वपिति, शय्यां न प्रतिलेखयति । संस्तारके अनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥ १४ ॥ અ—જે સાધુ, સચિત્ત ધૂળ વિ.થી ભરેલા પગવાળા સુઈ જાય છે, વસતિની પ્રતિલેખના કરતા નથી અને સથારાના વિષયમાં ઉપયાગ વગરના બને છે, તે પાપશ્રમણુ કહેવાય છે. (૧૪–૫૩૨) दुद्धदहा विगईओ, आहारे अभिक्खणं । अरए य तवोकम्मे, पावसमणेति वच्च ॥१५॥ दुग्धदधिनी विकृतीः, आहारयति अभीक्ष्णम् । अरतश्च तपःकर्मणि, पापश्रमणः इत्युच्यते ॥ १५ ॥ ૨૫૯ હાથી તે છે, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અથ−જે સાધુ, વિના કારણે વિ. સઘળી વિગઇએને વાપરે છે, અનશન વિ. તપમાં તત્પર બનતા કહેવાય છે. (૧૫-૫૩૩) શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ દૂધ, દહીં વાર વાર એટલું જ નથી. તે નહીં પણ પાપશ્રમણ अत्यंतम्मिय सूरम्मि, आहारेइ अभिक्खणं । चोइओ पडिचोएइ, पावसमणेति वच्चइ || १६॥ अस्तान्ते च सूर्ये, आहारयति अभीक्ष्णम् । नोदितः प्रतिनोदयति, पापश्रमणः इत्युच्यते ॥१६॥ અથ-જે સાધુ, સૂર્યાસ્ત સુધી વાર વાર વિશેષ કારણ સિવાય આહાર વાપર્યા કરે છે, જ્યારે જ્ઞાન—ક્રિયાની બાબતમાં ગુરુ વિ.થી પ્રેરણા થાય ત્યારે ગુરુએની સાથે વિવાદ કરવા લાગી જાય છે, તે પાપશ્રમણુ કહેવાય છે. (૧૬-૫૩૪) आयरियपरिच्चाइ, परपासंड सेवए । गाणं गणिए दुब्भूए, पावसमणेति बुच्चई ॥१७॥ आचार्य परित्यागी, परपाषण्डं सेवते । गाणङ्गणिको दुर्भूतः, पापश्रमणः इत्युच्यते ॥ १७॥ અ-જે સાધુ, આચાય ના પરિત્યાગ કરે છે, શ્રી જિનાક્ત ધમ છેડી બીજા ધર્મને આચરે છે, સ્વગણુગચ્છને છેડી બીજા ગણમાં જાય છે અને દુરાચારી હાઈ અતિ નિંદનીય બને છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૧૭-૫૩૫) सयं गेहूं परिच्चज, परगेहंसि वावरे | निमित्तेण य ववहरह, पावसमणेत्ति वुच्चर || १८ || Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાપશ્રમણયાધ્યયન-૧૭ ૨૬૧ - स्वकं गेहं परित्यज्य, परगेहे व्यापृणोति ।। निमित्तेन च व्यवहरति, पापश्रमणः इत्युच्यते ॥१८॥ અથ–જે સાધુ, પોતાના ઘરબારને ત્યાગ કરી અને સાધુપણું સ્વીકારી, ગૃહસ્થના ઘરે આહારાર્થી બની ગૃહસ્થનું કાર્ય કરે છે, વળી શુભાશુભ કથનરૂપ નિમિત્તથી વ્યાપાર કરે છે. તે પાપભ્રમણ કહેવાય છે (૧૮–૧૩૬) संनाइपिंडं जेमेइ, निच्छई सामुदाणियं । गिहिनिसिजं च वाहेइ, पावसमणेत्ति वुच्चइ ॥१९॥ स्वज्ञातिपिण्डं जेमति, नेच्छति सामुदानिकम् । गृहिनिषद्यां च वाहयति, पापश्रमणः इत्युच्यते ॥१९॥ અથ–જે સાધુ. પિતાના બંધુ વિ. જ્ઞાતિએ આપેલ આહારને વાપરે છે, અનેક ઘરોથી આણેલી ભિક્ષાને ઈચ્છ નથી અને ગૃહસ્થોના પલંગ વિ. બેસવાના કે સુવાના સાધનો ઉપર બેસે છે, તે પાપભ્રમણ કહેવાય છે. (૧–૫૩૭) एयारिसे पंचकुसीलसंवुडे, रूबंधरे मुणिवराणहिट्ठिमे । एयंसिलोए विसमेव गराहिए, न से इहं नेव परत्थ लोए ॥२०॥ एतादृशः पञ्चकुशीलासंवृत्तः, रूपधरो मुनिवराणामधस्तनः । अस्मित् लोके विषमिव गहिंतः, ર સ હૃહ ર પત્ર ટોવે ૨૦ અર્થ-પૂર્વોક્ત સ્વરૂપવાળે સાધુ, પાર્શ્વસ્થ-અવસજ-કુશીલ-સંસક્ત-યથાÚદરૂપ પાંચ અવંદનીય કુશીલ સાધુઓની માફક આશ્રવદ્વાને નહીં રોકનારે, માત્ર સુનિવેષધારી અને ઉત્તમ મુનિઓની અપેક્ષાએ અત્યંત Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે હલકી કેટિને, આ લેકમાં ઝેરની માફક નિંદનીય બને છે. તેના બંને ભવ બગડી જાય છે, કેમ કે અહીં તે શ્રી ચતુર્વિધ સંઘથી અનાદરણીય અને પરલેકમાં શ્રુતચારિત્રને વિરાધક થવાથી સ્વર્ગ વિના સુખથી વંચિત બને છે. (૨૦-૫૩૮) जे वज्जए एए सया उ दोसे, से सुव्वए होइ मुणीण मज्झे । अयसि लोए अमयंव पूइए, કારણ એfમળે તદ્દા પર ફરવેfમારશા यः वर्जयति एतान् सदा तु दोषान् , . स सुव्रतो भवति मुनीनां मध्ये । अस्मिन्लोके अमृतमिव पूजितः, __ आराधयति लोकमिव तथा परं इति ब्रवीमि ॥२१॥ અર્થ– જે સાધુ, પૂર્વોક્ત જ્ઞાનાતિચાર વિ. દેને પરિહાર હંમેશાં કરે છે, તે મુનિઓમાં પ્રશસ્ત મહાવ્રતધારી કહેવાય છે; એટલું જ નહીં પરંતુ તે આ લોકમાં અમૃતની માફક શ્રી ચતુર્વિધ સંઘથી પૂજાપાત્ર બનેલે, અલેકને અને પરલેકને આરાધના દ્વારા સફલ બનાવે છે. આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૨૧–૫૩૯) છે સત્તરમું શ્રી પાપથમણીયા પ્રયન સંપૂર્ણ Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન–૧૮ कंपिल्ले नयरे राया, उदिण्णबलवाहणे । नामेण संजए नाम, मिग्गवं उवनिग्गए ॥१॥ काम्पिल्ये नगरे राजा, उदीर्ण बलवाहनम् । नाम्ना संजयो नाम, मृगव्यामुपनिर्गतः ॥११॥ અર્થ_વિશાલ સેના અને વાહનસંપન્ન સંજય નામને પ્રસિદ્ધ રાજા કાંપિલ્ય નગરીમાં રાજ્ય કરતા હતા. તે એક વખતે શિકાર ખેલવા માટે નગરની બહાર નીકળે. (१-५४०) हयाणीऐ गयाणीए, रहाणीए तहेव य । पायत्ताणीए महया, सवओ परिवारिए ॥२॥ मिए छभित्ता हयगओ, कंपिल्लुजाणकेसरे । भीए संते मिए तत्थ वहेइ रसमुच्छिए ॥३॥ युग्मम् ।। हयानीकेन गजानीकेन, रथानीकेन तथैव च । पादातानीकेन महता, सर्वतः परिवारितः ॥२॥ मृगान् क्षिप्त्वा हयगतः, कोम्पील्योद्यानकेशरे । भीतान् श्रान्तान मितान् तत्र, हन्ति रसमूञ्छितः ॥३॥ युग्मम् ॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ—તે રાજા પેાતાની વિશાલ અશ્વસેના-હસ્તિસેનારથસેના અને પાયદળસેનાથી પરિવૃત્ત થઈને મૃગમાંસના આસ્વાદમાં લાલુપ બનેલા, ઘેાડેસ્વાર બની, કાંપિલ્ય નગ૨ના કેશર નામના ઉદ્યાનમાં પહેોંચી, મૃગાને ક્ષેાભવાળા બનાવી, ભયભીત તથા આજુબાજુ દોડવાથી ખિન્ન બનેલા કેટલાંક મંગાના રાજાએ શિકાર કરવા માંડયા. (૨૧૩,૫૪૧૫૪૨ ) अह केसरंमि उज्जाणे, अणगारे तवोधणे । सज्झायझाणसंजुत्ते, धम्मज्झाणी झियायः ॥ ४ ॥ अफोवमंडवंसि, झाय खविआसवे | તસ્સામણ મિત્ પાર્ક, વઢેરૂ સે નાહિયે ખાવુમમ્ ॥ अथ केसरोद्याने, अनगारस्तपोधनः । स्वाध्यायध्यानसंसक्तो धर्मध्यानं ध्यायति ॥४॥ अफोवमण्डपे ध्यायति, क्षपिताश्रवः । तस्यागतान् मृगान् पार्श्व, हन्ति स नराधिपः ॥५॥ સુખમ્ ॥ અથ જ્યારે રાજા મૃગાના શિકાર કરવા માંડયા, ત્યારે આ કેશર નામના ઉદ્યાનમાં સ્વાધ્યાયધ્યાનસ યુક્ત તપરૂપી ધનવાળા એક મુનિરાજ ધર્મધ્યાન નામનું ધ્યાન કરી રહ્યા હતા. વૃક્ષ વિ.થી વ્યાપ્ત નાગરવેલ વિ.ના મ’ડપમાં આશ્રવાને દૂર કરનાર અને ધ્યાન કરનાર તે ગ ભાલિ મુનિરાજની પાસે તે હરણા દોડી આવ્યા, છતાં તે મૃગાના રાજાએ શિકાર કર્યાં. (૪+૫, ૫૪૩+૫૪૪) ૨૩૪ Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૮ ૨૬૫ अह आसगओ राया, खिप्पमागम्म सो तहिं । हए मिए उ पासित्ता, अणगारं तत्थ पासई ॥६॥ अथ अश्वगतो राजा क्षिप्रमागम्य स तस्मिन् । हतान् मृगानेव दृष्ट्वा , अनगारं तत्र पश्यति ॥६।। અથ–ત્યારબાદ ડેસ્વાર બનેલે રાજા તે મંડપમાં તરત જ આવીને શિકારને ભેગ બનેલા હરણને જેવા માંડ. આ જ સમયે ત્યાં બેઠેલા એક અહિંસામૂર્તિ मुनिराजन ते नुसे छे. (6-५४५) अह राया तत्थ संभंतो, अणगारो मणाअहो । मए उ मंदपुण्णेणं, रहगिद्धेण घण्णुणा ॥७॥ आसं विसज्जइत्ताणं, अणगारस्स सो निवा । विणएणं वंदए पाए, भयवं एत्थ मे खमे ॥८॥ अह मोणेण सो भयवं, अणगारो झाणमस्सिओ। रायाणं न पडिमंतेइ, तओ राया भयदुओ ॥९॥ संजओ अहमस्मीति, भयवं वाहराहि मे । कुद्ध तेएण अणगारे, दहिज नरकोडिओ ॥१०॥ ॥ चतुर्भिःकलापकम् ।। अथ राजा तत्र सम्भ्रान्तः, अनगारो मनागाहतः । मया तु मन्दपुण्येन, रसगृद्धेन धातुकेन ॥७॥ अश्वं विसृज्य खलु, अनगारस्य स नृपः । विनयेन वन्दते पादौ, भगवन् ! अत्र मे क्षमस्व ॥८॥ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા अथ मौनेन स भगवान्, अनगारो ध्यानमाश्रितः । राजानं न प्रतिमन्त्रयति, ततो राजा भयद्रुतः ॥ ९ ॥ સાયોડમીતિ, મળવન્ ! સમ્માષચ મે । क्रुद्धस्तेजसाऽनगारो, હેન્નરજોટી: સ્મા // ચતુર્મિ જામ્ ॥ અથ-હવે રાજા, ત્યાં સુનિર્દેશન થયા બાદ, ‘અરે! રસાસક્ત–કમનસીબ મેં આ મુનિરાજને થાડી ઇજા કરી છે’-એમ જાણી, ભયભીત બની, ઘેાડા મૂકી, તે રાજા મુનિરાજના ચરણમાં સવિનય વંદના કરી બાલ્યા કે−હે ભગવન્ ! મારા આ અપરાધની મને માફી આપો !' જ્યારે ધ્યાનસ્થ ભગવાન-મુનિપ્રવર કાંઈ જવાબ આપતા નથી, ત્યારે ‘આ કાપાયમાન થયેલ મુનિ શુ' કરશે તે ખબર પડતી નથી.’ –એમ વિચારી, વધારે ભયગ્રસ્ત બની, રાજા પેાતાના પરિચય આપે છે કે સાહેબ ! હું સંજય નામના રાજા છું', માટે હે ભગવન્ ! મને જવાબ આપે! ! કેમ કે–ક્રાધિત મુનિરાજ તેજથી ક્રેાડા મનુષ્યેાને ખાળી શકે છે, એથી મારુ મન ભયાક્રાન્ત થઈ રહ્યું છે; માટે પ્રત્યેા ! મને લાવે અને નિર્ભય બનાવા ! (૭ થી ૧૦, ૫૪૬ થી ૫૪૯) अभओ पत्थिवा तुभं, अभयदाया भवाहि अ । अणिच्चे जीवलोगंमि, किं हिंसाए पसजसि १ ॥११॥ जया सव्वं परिच्चज्ज, गंतव्वमवसस्स ते ! | अणिचे जीवलोगंमि, किं रज्जमि पसज्जसि १ ॥ १२ ॥ Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી સયતાધ્યયન - ૧૮ जीविअं चैव रूवं च विज्जुसंपायचंचल | जत्थ तं मुज्झसी राय, पेच्चत्थं नावबुज्झसे ॥१३॥ दाराणि अ सुआ चेव, मित्ता य तहा बंधवा | जीवतमणुजीवंति, मयं नाणुव्वयंति अ ॥१४॥ निहरंति मयं पुत्ता, पिअरं परमदुक्खिआ । पिअरोऽवि तहापुत्ते, बंधू रायं तवं चरे ॥ १५॥ तओ तेrsज्जिए दव्वे, दारे अ परिरक्खिए । कीलतन्ने नरा राय, हट्ठट्ठा अलंकिआ ॥ १६॥ तेणावि जं कथं कम्मं, सुहं वा जइ वाऽसुहं । कम्मुणा तेण संजुत्तो, गच्छइ उ परं भवं ॥ १७॥ ॥ सप्तभिःकुलकम् ॥ ૨૬૭ 9 अभयं पार्थिव ! तव, अभयदाता भव च । अनित्ये जीवलोके, कि हिंसायां प्रसज्जसि १ ॥११॥ सदा सर्वं परित्यज्य, गन्तव्यमवशस्य ते । अनित्ये जीवलोके, किं राज्ये प्रसज्जसि ॥१२॥ जीवितं चैव रूपं च विद्युत्सम्पातचञ्चलम् । यत्र त्वं मुह्यसि राजन् ! प्रेत्यार्थं नावबुध्यसे ॥१३॥ दाराश्च सुताश्चैव, मित्राणि च तथा बान्धवाः । जीवंतमनुजीवन्ति, मृतं नानुव्रजन्त्यपि ॥१४॥ निहरन्ति मृतं पुत्राः, पितरं परमदुःखिताः । पितरोऽपि तथा पुत्रान् बन्धून् राजंस्तपश्वरेः ||१५|| " Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા ततस तेनार्जिते द्रव्ये, दारांश्च परिरक्षितान् । क्रीडन्त्यन्ये नरा राजन् !, हृष्टतुष्टा अलंकृताः ||१६|| तेनाऽपि यत्कृतं, शुभं वा यदि वा अशुभम् । कर्मणा तेन संयुक्तः, गच्छति तु परंभवम् ॥१७॥ ॥ સપ્તમિમ્ ॥ અથ –રાજાની આ પ્રાર્થના સાંભળીને મુનિરાજે કહ્યુ` કે-હે રાજન્ ! મારા તરફથી તને અભયદાન છે. તને કોઈ પણ ખાળનાર નથી. તેમજ તને જેમ મૃત્યુના ભય છે તેમ સર્વ પ્રાણીને મૃત્યુભય સમાન છે, માટે સલ જીવાને તું અભયદાન આપનાર થા! આ અનિત્ય જીવલેાકમાં કેમ તું હિંસાક માં પરાયણ થાય છે ? તારે નરકહેતુ રૂપ આ હિંસા કરવી ઉચિત નથી. જ્યારે ભંડાર અંતઃપુર વિ. સઘળુ'ય છેાડીને ભવાંતરમાં જવાનું નક્કી છે. ત્યારે પરતત્ર એવા તું શા માટે અનિત્ય જીવલેાકમાં અને અનિત્ય રાજ્યમાં આસક્તિ કરે છે ? વળી જોતા ખરા કે–આ જીવન અને આ રૂપ વિજળીના ચમકારા જેવું ફાની છે, માટે જીવન અને રૂપમાં મેહમુગ્ધ બની હે રાજન્ ! પરલેાકના કા ને કેમ ભૂલા છે? વળી જીએ કે–સ*સાર કેવા સ્વાર્થી છે કે આ સ્ત્રીએ, પુત્રા, મિત્ર અને ખાંધવા જીવતા નરના સાથીદાર છે, પણ મરનારની પાછળ તે કાઈ જતું નથી. હે રાજન્! જોઇ લેા કેસ‘સારની ગજબનાક અસારતા, પરમ દુ:ખી થયેલા હોવા છતાં પુત્રા મરેલા પિતાને પિતાના શબને ઘરમાંથી બહાર કાઢે છે, ૨૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૮ તેમજ પિતા વિ. પણ મરેલા પુત્ર વિ. ને અને બંધુઓ મરેલા બંધુ વિ.ને ઘરમાંથી બહાર કાઢે છે. આવી સંસારની સ્થિતિ જાણી તમે તમારા જીવનને ધન્ય બનાવવા માટે સંયમને ગ્રહણ કરો ! હે રાજન ! ધન ઉપાર્જન કરનાર વ્યક્તિના મૃત્યુ બાદ, તેણે અર્જિત કરેલ ધન અને સુરક્ષિત કરેલ સ્ત્રી જનને પ્રાપ્ત કરી બીજી વ્યક્તિ માજ માણે છે, તેમજ બહારથી રોમાંચિત બની અંદરથી ઘણે ખુશ થયેલે તે શરીરને શણગારી ઠાઠમાઠથી લહેર ઉડાવે છે. આવી ભવની સ્થિતિ છે તે તમે તપને તપ ! હે રાજન ! તે મરનાર વ્યક્તિએ જે શુભ કે અશુભ કર્મ કરેલ હોય તે તેની સાથે ભવાંતરમાં જાય છે, પરંતુ ધન વિ. સાથે લઈને કઈ જીવ પરલેકમાં જ નથી. જે શુભાશુભ કર્મ જ સાથે જનાર છે, તે શુભકર્મ હેતુરૂપ તપ-સંયમને જ તમે આચરે ! (૧૧ થી ૧૭, પપ૦ થી પ૫૬) सोउण तस्स सो धम्म, अणगारस्स अतिए । महया संबेगनिन्वेअं, समावण्णो नराहिवो ॥१८॥ संजओ चइउं रज्ज, णिक्खंतो जिणसासणे । गद्दमालिस भगवओ, अणगारस्स अतिए ॥१९॥ चिच्चा रडं पव्वइए, खत्तिए परिभासई । जहा ते दीसइ रूवं, पसन ते तहा मणो ॥२०॥ कि नामे ? किं गोते ?, कस्सट्ठाए व माहणे । कह पडिअरसीबुद्धे ?, कह विणीएत्ति वुच्चसी ॥२१॥ || વિહાર || Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રી ઉત્તરાયનસત્ર સાથે યુવા તા ર , બનારસ્થાનિત્તા महत् संवेगनिर्वेद, समापन्नो नराधिपः ॥१८॥ संजयस्त्यक्त्वा राज्य, निष्क्रान्तः जिनशासने । गईभाले गवतोऽनगारस्याऽन्तिके ॥१९॥ રાજવા રાકનું પ્રત્રનિતા, ક્ષત્રિય પરિમાણો यथा ते दृश्यते रूपं, प्रसन्न ते तथा मनः ॥२०॥ किं नामा १ किं गोत्रः १, कस्मै अर्थाय वा माहनः ? कथं प्रतिचरसि बुद्धान् ?, कथं विनीत इत्युच्यसे ? ॥२१॥ | | ચતુર્ભિશાપન II અર્થ–તે મુનિરાજની પાસેથી ધર્મને સાંભળી મોટા સંવેગ અને વૈરાગ્યવાળો સંજય રાજા થયે. રાજ્યને ત્યાગ કરીને શ્રી જિનશાસનમાં ગર્દભાલિ મુનિ–ભગવાન પાસે તે રાજા દીક્ષા ગ્રહણ કરનારે બન્ય! આ પ્રમાણે દીક્ષાને ધારણ કરી સંજયમુનિ ગીતાર્થ બની ગયા અને સાધુસામાચારીનું સુંદર પાલન કરતાં તે એક નગરીમાં પધાર્યા. પૂર્વભવમાં જે વૈમાનિકદેવ હતું, તે ચ્યવને તે નગરીમાં ક્ષત્રિયકુલમાં રાજા થયેલે, પરંતુ કેઈ પણ નિમિત્તથી તે જાતિસ્મરણવાળે બનતાં વૈરાગી બની તેમણે દીક્ષા ગ્રહણ કરી. વિહાર કરતા ક્ષત્રિય મુનિ સંજયમુનિને જોઈ, તેમની પરીક્ષા માટે કહે છે કે–જેવું આપનું પ્રસન્નરૂપ છે તેવું જ મન પણ પ્રસન્ન વર્તતું લાગે છે, તે આપનું નામ અને ગોત્ર શું છે? કયા ઉદ્દેશથી આપ શ્રમણ બન્યા છે?, ક્યા પ્રકારથી આચાર્ય વિ.ની આપે સેવા કરી ? તથા Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૮ ૨૭૧ આપ કેવી રીતિએ આચાર્ય વિનીત કહેવાય ? (૧૮ થી ૨૧; ૫૫૭ થી ૧૭૦). संजयो नाम नामेणं, तहा गोत्तेण गोअमो । गद्दभाली ममायरिआ, विज्जाचरणपारगा ॥२२॥ सञ्जयोनाम नाम्ना, तथा गोत्रेण गौतमः । गर्दभालयो ममाऽऽचार्याः, विद्याचरणपारगाः ॥२२॥ અથ–હું સંજય નામવાળે અને ગૌતમ ગોત્રવાળે છું, તેમજ જ્ઞાન અને ચારિત્રમાં પારંગત ગર્દભાલિ નામના મારા આચાર્ય છે. આ આચાર્યશ્રીએ મને જીવહિંસાથી અટકાવી, સદુપદેશ આપી મુક્તિરૂપ ફલ દર્શાવ્યું છે. તે મુક્તિ માટે હું દીક્ષિત બન્યો છું. તે ગુરુભગવંતના ઉપદેશ પ્રમાણે ગુરુની સેવા કરનાર અને આચારને પાળનાર હોવાથી હું વિનીત બન્યો છું. (૨૨-૫૬૧) किरिअ अकिरिअ विणअं, अण्णाणं च महामुणी!। एएहिं चउहि ठाणेहिं, मेअण्णे किं पभासति ? ॥२३॥ क्रिया अक्रिया विनयः, अज्ञानं च महामुने ! । ત્તેિ જતુfમ થાજો, મેરજ્ઞા જ કમાન્ડે પારણા અથ–ક્રિયાવાદીઓ, આત્મા છે એમ માનનારા હોવા છતાં સર્વવ્યાપી, કર્તરૂપી વિ. એકાંતવાદમાં પડેલા છે. “આત્મા નથી” –એમ માનનારા અકિયાવાદીઓ, સર્વ જીવરાશિને નમસ્કાર કરવાથી જ કર્મક્ષય માનનારા વિનયવાદીઓ અને કષ્ટથી જ મુક્તિને માનનાર અજ્ઞાનવાદીઓ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે કિયા–અકિયા-વિનય અને અજ્ઞાનરૂપ ચાર સ્થાનેથી વસ્તુતત્વને જણાવે છે, તે મિથ્યા-ઐકાતિક-અસતુભાષણ છે. (૨૩-૫૬૨) इइ पाउकरे बुद्धे, नायए परिनिव्वुडे । विज्जाचरण संपन्ने, सच्चे सच्चपरक्कमे ॥२४॥ इति प्रादुरकार्षीत् बुद्धः, ज्ञातकः परिनिर्वृतः । विद्याचरणसम्पन्नः, सत्यः सत्यपराक्रमः ॥२४॥ અર્થ-કષાયની આગ શાંત થઈ જવાથી સર્વથા શીત થયેલ, ક્ષાયિક જ્ઞાન-ચારિત્રસંપન્ન, તત્ત્વજ્ઞાની, સત્યવાદી, અનંતવીર્ય જ્ઞાતપુત્ર શ્રી મહાવીર પ્રભુએ જ “આ ક્રિયાવાદી વિ. એકાંતવાદીઓ અસત્ય બેલે છે. વિ. પૂર્વોક્ત સ્વરૂપ દર્શાવેલ છે. (૨૪-૫૬૩) पडंति नरए घोरे, जे नरा पावकारिणो । दिव्वं च गई गच्छन्ति, चरित्ता धम्ममारि ॥२५॥ पतन्ति नरके घोरे, ये नराः पापकारिणः । दिव्यां च गतिं गच्छन्ति, चरित्वा धर्ममार्यम् ॥२५॥ અર્થ–જે ક્રિયાવાદી વિ. જે અસત્ પ્રરૂપણારૂપી પાપ કરે છે, તે પાપી જી ઘર નરકમાં પડે છે. જે પુણ્યવંત છ સત્પરૂપણરૂપી ઉત્તમ ધર્મ કરે છે, તે સર્વગતિપ્રધાન સિદ્ધિગતિ અથવા દેવગતિમાં જાય છે, માટે અસત્પરૂપણને છેડી હે સંજય મુનિ ! તમારે સપ્રરૂપણા પરાયણ બનવું જોઈએ. (૨૫-૫૬૪) १५ शनिरा पावमारि Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૮ ૨૭૩ मायाबुइअमेअंतु, मुसाभासा निरस्थिआ। संजममाणो वि अहं, वसामि हरिआमि अ॥२६।। मायोक्तं एतद् तुः, मृषाभाषा निरर्थिका । संयच्छन्नेव अहं, वसामि ईरे च ॥२६॥ અર્થ–ક્રિયાવાદીઓએ જે પૂર્વે કહેલ છે તે સઘળું માયાપૂર્વકનું કથન છે તથા તેઓની જુઠ્ઠી વાણું, વાસ્તવિકઅર્થ વગરની છે. આથી હું ક્રિયાવાદીઓ વિ.ની વાણુશ્રવણ વિ.થી સર્વથા દૂર રહીને જ સ્વસ્થાનમાં રહું છું અને ગોચરી વિ.ના કારણે બહાર જાઉં છું. (૨૬-૫૬૫) सम्वे ते विहआ मज्झं, मिच्छादिट्ठी अणारिआ । विज्जमाणे परे लोए, सम्मं जाणामि अप्पयं ॥२७॥ सर्वे ते विदिता मम, मिथ्यादृष्टयः अनार्याः । विद्यमाने परलोके, सम्यग जानाम्यात्मानम् ॥२७॥ અથ–સઘળાં યિાવાદીઓ વિ.ને, મેં પશુહિંસા વિ. અનાર્ય કાર્ય કરનારા હોઈ અનાર્ય અને મિથ્યાષ્ટિ તરીકે જાણી લીધા છે, કેમ કે બીજા ભવમાંથી આવેલા તે આત્માએને હું જાણું છું; અર્થાત્ પરલેક અને આત્માનું સમ્યગજ્ઞાન હોવાથી મેં એકાંતવાદીઓને જાણ્યા છે, એટલે તેમણે કહેલ વાણીનું શ્રવણ વિ. મેં બંધ કરી દીધેલ છે.(૨૭–૫૬૬) अहमासि महापाणे, जुइमं वरिससओवमे । बा सा पाली महापाली, दिव्या परिससओवमा ॥२८॥ ૧૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે से चुए बंभलोआओ, माणुस्सं भवमागओ । अप्पणो अपरेसिं च, आउं जाणे जहा तहा ॥२९॥ યુરમ | अहमासं महाप्राणे, द्युतिमान् वर्षशतोपमः । या सा पालि महापाली, दिव्या वर्षशतोपमा ॥२८॥ ततः च्युतो ब्रह्मलोकाद्, मानुष्यं भवमागतः । आत्मनश्च परषाच, आयुर्जानामि यथातथा ॥२९॥ અર્થ-જેમ અહીં હમણાં સે વર્ષના આયુષ્યવાળા મનુષ્ય પૂર્ણ આયુષ્યવાળો કહેવાય છે, તેમ હું ગતભવમાં બ્રહ્મક વિમાનમાં કાતિમાન પૂર્ણ આયુષ્યવાળે હતે. દેવલોકમાં પાલી એટલે પલ્ય પ્રમાણ અને મહાપાલી એટલે સાગરોપમપ્રમાણ સ્થિતિ હોય છે, જે પૂર્ણ સ્થિતિ કહેવાય છે. બ્રહ્મલેકની પૂર્ણ સ્થિતિ પૂર્ણ થયા બાદ, ત્યાંથી ચ્યવને હું મનુષ્યભવમાં આવેલ છું. આમ હું જાતિમરણથી જાણું છું તથા મારૂં અને બીજાનું પણ આયુષ્ય જેવું છે તેવું હું જાણું છું. (૨૮+૨૯, પ૬૭પ૬૮) नाणारुई च छंदं च, परिवजिज संजए । अणट्ठा जे अ सव्वत्था, इइ विजामणु संचरे ॥३०॥ नानारुचि च छन्दश्च, परिवर्जयेत् संयतः । अनर्थाः ये च सर्वत्र, इति विद्यां अनुसश्चरेः ॥३०॥ અથ–હે સંજય! આત્માએ અનેક પ્રકારની અર્થાત્ ક્રિયાવાદી વિ.ના મતવિષયક ઈચ્છાને તેમજ સ્વમતિ Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૮ ૨૭૫ કલ્પિત અભિપ્રાયને પરિત્યાગ કરવો તથા સર્વત્ર અનર્થ વ્યાપારને પરિત્યાગ કર ! આ પ્રકારની સમ્યગ જ્ઞાનરૂ૫ વિદ્યાનું લક્ષય કરીને સમ્યફ સંયમમાર્ગમાં વિચરવું જોઈએ. (૩૦-૫૬૯) पडिक्कमामि पसिणाणं, परमंतेहिं वा पुणो । अहो उहिए अहोरायं, इइ विजा तवं चरे ॥३१॥ प्रतिक्रमामि प्रश्नेभ्यः, परमन्त्रेभ्यो वा पुनः । अहो उत्थितो अहोरात्रं, इति विद्वान् तपः चरेः ॥३१॥ અથ–શુભાશુભસૂચક અંગુષ્ટ પ્રશ્ન વિ. પ્રશ્નોથી તથા ગૃહસ્થના તે તે કાર્યના આલોચનરૂપ મંત્રથી હું સર્વદા નિવૃત્ત થયેલ છું. જે સંયમ પ્રત્યે ઉત્થાનવાળે છે. તે અહે! ધર્મના પ્રત્યે ઉદ્યમશીલ છે. આ પ્રમાણે પૂર્વોક્ત હંમેશાં જાણનારે તપનું જ આચરણ કરે, પણ પ્રશ્ન વિ.નું આચરણ ન કરે ! (૩૧-૫૭૦) जं च मे पुच्छसी काले, सम्मं सुद्धेण चेअसा । ताई पाउकरे बुद्धे, तं नाणं जिणसासणे ॥३२॥ यच्च मे पृच्छसि काले, सम्यक् शुद्धेन चेतसा । तत् प्रादुष्कृतवान् बुद्धः, तज्ज्ञानं जिनशासने ॥३२॥ અથ: તમે મને જે કાલ વિષયને પ્રશ્ન સારી રીતિએ શુદ્ધ આશયથી કરે છે. તે તેને જવાબ એ છે કેકાલને વિષય સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરદેવે પ્રકટ કરેલ છે. એથી જ કાલ વિષયનું જ્ઞાન શ્રી જિનશાસનમાં જ છે, Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પણ બીજા બુદ્ધ વિ.ના શાસનમાં નથી માટે તે વિષયના જિજ્ઞાસુએ શ્રી જિનશાસનમાં જ પ્રયત્ન કરે જોઈએ. જે હું શ્રી જિનશાસનની સેવાથી તે વિષયને જાણું છું, તેમ તમે પણ જાણશે. (૩૨-૫૭૧) किरिअंच रोअए धीरो, अकिरिअं परिवजिए। दिहिए दिद्विसंपन्ने, धम्मं चर सुदुच्चरं ॥३३॥ क्रियां च रोचयेत् धीरः, अक्रियां परिवर्जयेत् । दृष्ट्या दृष्टिसम्पन्नः, धर्म चर सुदुश्चरम् ॥३३।। અર્થ–પૈશાલી મુનિએ, “જીવ વિ. છે ઇત્યાદિરૂપ અથવા સદનુષ્ઠાનરૂપ ક્રિયાની રૂચિ કરવી અને બીજાને કરાવવી જોઈએ, “આત્મા નથી ઈત્યારિરૂપ અક્રિયાનું વર્જન કરવું–કરાવવું જોઈએ અને સમ્યગદર્શન સહિત જ્ઞાનસંપન્ન બની અત્યંત કષ્ટથી સાધ્ય ક્રિયાનું આચરણ કરવું જોઈએ. આથી તમે પણ સમ્યગદર્શન-જ્ઞાનવાળા બની સુદુશ્ચર ક્રિયાને કરે ! (૩૩–૫૭૨) एवं पुण्णपयं सोचा, अत्थधम्मोवसोहि । भरहो वि भारहं वासं, चिचा कामाई पध्वए ॥३४॥ एतत् पुण्यपदं श्रुत्वा, अर्थधर्मोपशोभितम् । भरतोऽपि भारतं वर्ष, त्यक्त्वा कामांश्च प्रव्रजितः ॥३४॥ હવે સંજયમુનિને મહાપુરુષોના દષ્ટાનેથી સ્થિર કરવા માટે કહે છે. અથ–આ પૂર્વોક્ત, સ્વર્ગપવર્ગ વિ. અર્થ અને તેના ઉપાયરૂપ શ્રતધર્મ વિ.થી ઉપાભિત તથા પુણ્યહેતુ Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ યતાયન−૧૮ ૨૭૭ હાઈ પુણ્ય એવા શબ્દ સદ રૂપ પદને સાંભળી, પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજાએ ભારતવરૂપ ભરતક્ષેત્રને અને સર્વ કામલેાગાના ત્યાગ કરી શ્રી ભાગવતી પ્રવ્રજ્યા સ્વીકારી હતી. (૩૪–૫૭૩) सगरावि सागरंतं, भरवासं नराहिवो । इस्सरिअं केवलं हिच्चा, दयाए परिनिब्बु || ३५॥ सगरोऽपि सागरान्तं भरतवर्ष नराधिपः । ऐश्वर्यश्च केवलं हित्वा दयया परिनिर्वृतः ||३५|| અ-પૂર્વ – વિ. ત્રણ દિશામાં સમુદ્ર સુધીનું અને ઉત્તર દિશામાં હિમવંત પર્યં “તનું ભરતક્ષેત્રનું સામ્રાજ્ય ખીજા ચક્રવર્તી સગર મહારાજા છેડીને તથા સ યમસામ્રાજ્ય સંપૂર્ણ સાધીને મુક્તિનગરમાં પહેાંચ્યા. (૩૫-૧૭૪) चहत्ता भारहं वासं, चक्कवट्टी महिड्डीओ | બજ્ઞમધ્રુવાળો, મયવ નામ મહાયજ્ઞો દ્દા त्यक्तवा भारत वर्ष, चक्रवर्ती महर्द्धिकः । प्रव्रज्यामभ्युगतः, मघवः नाम महायशाः ||३६|| અ-મહા યશસ્વી મહર્ષિક મઘવ નામના ત્રીજા ચક્રવર્તી, ભરતક્ષેત્રની ખ‘ડની ઋદ્ધિના ત્યાગ કરી પ્રત્રજ્યાને સ્વીકારનાર થયા. (૩૬-૫૭૫) सर्णकुमारो मणुस्सिदो, चक्कवट्टी महिड्ढीओ | पुत्तं रजे ठवित्ता णं, सोवि राया तवं चरे ||३७| Page #295 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાયનેસૂત્ર સા सनत्कुमारो मनुष्येन्द्रः, चक्रवर्ती महर्द्धिकः । पुत्रं राज्ये स्थापयित्वा खलु, सोऽपि राजा तपोऽचरत् ||३७|| અ-મનુષ્યાના ઈન્દ્ર મહર્ષિક સનત્કુમાર ચક્રવર્તીએ, પેાતાના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપિત કરી ચારિત્રની સુચારૂ રૂપે સાધના કરી હતી. (૩૭–૫૭૬) चहत्ता भारदं वासं, चकवट्टी महिड़ढीओ | संती संतीकरे लोए, पत्तो गहमणुत्तरं ||३८|| ૨૭૮ त्यक्त्वा भारतं वर्ष, चक्रवर्ती महर्द्धिकः । શાન્તિઃ શાન્તિો જોઢે, ત્રાપ્તો ગત્તિમનુત્તરામ્ ॥૮॥ અર્થ-લાકમાં શાંતિ કરનારા મહર્ષિંક પાંચમા ચક્રવર્તી અને સાલમા તીથ 'કર શ્રી શાન્તિનાથ પ્રભુએ ખડની ઋદ્ધિના પરિત્યાગ કરી સર્વોત્કૃષ્ટ સિદ્ધિરૂપ પંચમ ગતિ પ્રાપ્ત કરી. (૩૮-૫૭૭) इक्खा गरायवसभो, कुन्धु नाम नराहिवो । विक्खायकित्ती भयवं, पत्तो गइमणुत्तरं ॥ ३९ ॥ इक्ष्वाकुराजवृषभः कुन्थुर्नाम नराधिपः । विख्यातकीर्त्तिर्भगवान्, प्राप्तो गतिमनुत्तराम् ||३९|| અ -ઇક્ષ્વાકુવ ́શના રાજાઓમાં શ્રેષ્ઠ શ્રી કુંથુનાથ નામના છઠ્ઠા ચક્રવર્તી અને પ્રસિદ્ધ કીર્તિસપન્ન સત્તરમા તીર્થંકર તરીકે ભગવાન બની, સૌકૃષ્ટ સિદ્ધિગતિ મેળવનાર થયા. (૩૯-૫૭૮) Page #296 -------------------------------------------------------------------------- ________________ श्री सताध्ययन-१८ २७९ सागरंतं चहत्ताणं, भरहं नरवरीसरो । अरोवि अश्यपत्तो गइमणुत्तरं ॥४०॥ सागरान्तं त्यक्तवा खलु, भारतं नरवरेश्वरः । .. अरोऽपि अरजस्प्राप्तः, प्राप्तो गतमनुत्तराम् ॥४०॥ અર્થ–મનુષ્યના અધિપતિ અર નામના સાતમા ચક્રવર્તી પણ વૈરાગ્યને પ્રાપ્ત કરી સાગરાન્ત ભરતક્ષેત્રને નિશ્ચયથી પરિત્યાગ કરીને, અઢારમા તીર્થકર તરીકે ભગवान मनी सर्वोकृष्ट सिद्धिगति भवना२ थया. (४०-५७८) चइत्ता भारहवासं, चकवट्टी महिड्ढीओ । चइत्ता उत्तमे भोए, महापउमो तवं चरे ॥४१॥ त्यक्तवा भारत वर्ष, चक्रवर्ती महर्द्धिकः । त्यक्तवा उत्तमान् भोगान् , महापद्मस्तपोऽचरत् ॥४१॥ અર્થ–ચૌદ રત્ન અને નવ નિધિ આદિ મહા ઋદ્ધિના અધિપતિ મહાપદ્મ નામના આઠમા ચક્રવર્તી, ભારતવર્ષ અને ઉત્તમ ભેગોને પરિત્યાગ કરીને નિર્મલ તપ વિ.ની साराथना ४२ भाक्षम ५थार्या. (४१-५८०) एगछतं पसाहित्ता, महिं माणनिसूरणो । हरिसेगो मणुस्सिदो, पत्तो गइमणुत्तरं ॥४२॥ एक छत्रं प्रसाध्य, महीं माननिसूरणः । हरिषेणो मनुष्येन्द्रः, प्राप्तो गतिमनुत्तराम् ॥४२॥ અર્થ-અભિમાની શત્રુઓના અહંકારનું મર્દન કરનાર મનુષ્યન્દ્ર હરિષણ નામના દશમા ચક્રવર્તી પૃથ્વીનું એકછત્રી Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે સામ્રાજ્ય ભોગવી, વૈરાગી બની, તેને ત્યાગ કરી સર્વોત્કૃષ્ટ સિદ્ધિગતિને મેળવનાર થયા. (૪ર-૫૮૧) अभिओ राय सहस्सेहि, सुपरिच्चाइ दमं चरे । जय नामो जिणक्खायं, पत्तो गइमणुत्तरं ॥४३॥ अन्वितो राजसहः, सुपरित्यागी दममचरत् । जयनामा जिनाख्यातं, प्राप्तो गतिमनुत्तराम् ॥४३॥ અર્થ–હજાર રાજાઓની સાથે રાજ્ય-પુત્રી વિ. ને ત્યાગ કરનાર જય નામના ચક્રવર્તી, શ્રી ભાગવતી પ્રવજ્યાને આદરી અને તેનું નિરતિચારપણે પાલન કરી સર્વોત્કૃષ્ટ ગતિ-સિદ્ધિગતિ પામનાર બન્યા. (૪૩-૫૮૨) दसण्णरज मुइअं, चहत्ता णं मुणी चरे। दसण्णभद्दो निक्खंतो, सक्ख सक्केण चोइओ ॥४४॥ दशार्णराज्यं मुदितं, त्यक्त्वा खलु मुनिरचरत् । दशार्णभद्रो निष्क्रान्तः, साक्षात् शक्रेण नोदितः ॥४४॥ અર્થ–સાક્ષાત્ શક્રેન્દ્ર દ્વારા અધિક સંપત્તિ બતાવી ધર્મ તરફ પ્રેરિત કરવામાં આવેલા દશાર્ણભદ્ર નામના રાજા, સમૃદ્ધિશાલી દશાર્ણ દેશના રાજ્યને ત્યાગ કરી, દીક્ષિત બની અને અપ્રતિબદ્ધ પણે વિચરી મુક્તિવિહારી બન્યા. (૪૪–૫૮૩) नमी नमेहि अप्पाणं, सक्खं सक्केण चोइओ । चइऊण गेहं वइदेही, सामण्णे पज्जवडिओ ॥४५॥ Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૮ ૨૮૧ नमिर्नमयति आत्मानं, साक्षात शक्रेण नोदितः । त्यक्त्वा गेहं वैदेहः, श्रामण्ये पर्युपस्थितः ॥४५॥ અથ-વિદેહદેશમાં ઉત્પન્ન થયેલા નમિ નામના રાજા, ઘરનો ત્યાગ કરી સાધુધર્મના પાલનમાં પરાયણ બન્યા હતા. જો કે તેમની સાક્ષાત્ બ્રાહ્મણનું રૂપ ધરીને ઈન્ડે જ્ઞાનચર્ચામાં પરીક્ષા કરી હતી, તે પણ તેમણે પોતાના આત્માને ન્યાય માર્ગમાં જે સ્થાપિત કર્યો તેથી જ તેઓ કર્મ રહિત થયા હતા. (૪૫–૫૮૪). करकंडु कलिंगेसु, पंचालेसु अ दुम्मुहो । नमिराया विदेहेसु, गंधारेसु अ नग्गई ॥४६॥ एए नरिंदवसहा, निक्खता जिणसासणे । पुत्ते रज्जे उवेकणं, सामण्णे पज्जुबठिया ॥४७॥ युग्मम्॥ करकण्डूः कलिङ्गेषु, पञ्चालेषु च द्विमुखः । नमी राजा विदेहेषु, गन्धारेषु च नग्गतिः ॥४६॥ एते नरेन्द्रवृषभा, निष्क्रान्ता जिनशासने । पुत्रान् राज्ये स्थापयित्वा,श्रामण्ये पर्युपस्थिताः॥४७॥युग्मम् ॥ અર્થ -કલિંગદેશમાં કર નામના, પંચાલદેશમાં દ્વિમુખ નામના, વિદેહદેશમાં નમિ નામના અને ગંધારદેશમાં નગગતિ નામના ચાર ઉત્તમ રાજાઓએ, પિતપિતાના પુત્રને રાજ્યગાદી સંપીને, શ્રી જિનશાસનમાં દીક્ષા અંગીકાર કરી ચારિત્રની આરાધનાથી મુક્તિપદ પ્રાપ્ત કર્યું, અર્થાત્ આ ચાર રાજાએ પ્રત્યેકબુદ્ધો બની સિદ્ધ બન્યા. (૪૬+૪૭, ૫૮૫૫૮૬) Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે सोवीररायवसहो, चइत्ताण मुणीचरे । उद्दायणोपव्वइओ. पत्तो गइमणुत्तरं ॥४८॥ सौवीरराजवृषभः, त्यक्त्वा मुनिश्चरेत् । उदायनः प्रव्रजितः, प्राप्तो गतिमनुत्तराम् ॥४८॥ અર્થ -સૌવીર દેશના સર્વોત્તમ રાજા ઉદાયને સઘળા રાજ્યને ત્યાગ કરી, જેન શ્રમણપણાનું પાલન કરી સર્વોત્કૃષ્ટ ગતિરૂપ સિદ્ધિગતિ પ્રાપ્ત કરી. (૪૮–૧૮૭) तहेव कासीराया, सेओसच्चपरकमे । कामभोगे परिच्चिच्च पहणे कम्ममहावणं ॥४९।। तथैव काशिराजः, श्रेयःसत्यपराक्रमः । कामभोगान् परित्यज्य, प्रहतवान् कर्ममहावनम् ।।४९।। અર્થ -પૂર્વોક્ત રાજાઓની માફક શ્રેયસ્કર સંયમમાં પરાક્રમી કાશીદેશના અધિપતિ નંદન નામના સાતમા બલદેવે, પ્રાપ્ત સમસ્ત કામગોને સર્વથા પરિત્યાગ કરી દીક્ષા સ્વીકારી, તેમજ અતિ ગહન કર્મરૂપી મહા વનને નાશ કરી અખંડાનંદરૂપ મુક્તિપદ પ્રાપ્ત કર્યું. (૪૯-૫૮૮) तहेव विजयो राया, अणहाकित्ति पव्वए । रज्जं तु गुणसमिद्धं, पयहित्त महायसो ॥५०॥ तथैव विजयो राजा, अनष्टकीर्तिः प्राब्राजीत् । राज्यं तु गुणसमृद्धं, प्रहाय महायशाः ।।५।। અર્થ તેવી રીતિએ ચારેય બાજુથી અપકીર્તિ વગ૨ના-મહા યશસ્વી વિજય નામના બીજા બલદેવે, ગુણ Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન–૧૮ ૨૮૩ સંપન્ન રાજ્યનો ત્યાગ કરી અને નિરતિચાર શ્રમણ્યનું પાલન કરી મુક્તિસ્થાન મેળવ્યું. (૫૦-૫૮૯) तहेव उग्गतवं किच्चा. अव्वक्खित्तेण चेअसा । મહયો વાયરિલી, શાવાય સિરસા સિરી II तथैव उग्रं तपः कृत्वा, अव्याक्षिप्तेन चेतसा । મહાવો રાષિ, માવા શિરસા પ્રિયમ્ ઇશા અર્થ તેવી જ રીતિએ વ્યાક્ષેપ વગરના ચિત્તથી મહાબલ નામના રાજર્ષિ, પ્રચંડ સંયમને સ્વીકાર કરી, જીવનનિરપેક્ષ બની, તેમજ સંયમરૂપ ભાવલક્ષમીની સાધના કરી ત્રીજા ભવમાં મેક્ષલક્ષમી પામનાર બન્યા. (૫૧-૫૯૦) कह धीरे अहेऊहिं, उम्मत्तोव्व महिं चरे । एए विसेसमादाय, सूरा दढपरकमा ॥५२॥ कथं धीरोऽहेतुभिः, उन्मत्त इव महीं चरेद् । एते विशेषमादाय, शूरा दृढपराक्रमा ॥५२॥ અર્થ કેવી રીતિએ ધીર પુરુષ, ઉન્મત્તની માફક અને બેટી યુક્તિઓ દ્વારા તને અપલાપ કરી-નિરથક બકત રહી પૃથ્વી ઉપર વિહાર કરી શકે ? અર્થાત્ એવી રીતિએ તે પૃથ્વીવિહાર કરી શકતા નથી. જેમ પૂર્વોક્ત ભરત વિ. મહારાજાઓએ મિથ્યાદર્શન કરતાં શ્રી જિનશાસનની વિશિષ્ટતા સ્વીકારી, દઢ પરાક્રમીઓએ આ શ્રી જિનશાસનના શરણે જઈ અને સાધના કરી મુક્તિપદ્ય હાંસલ કર્યું તેમ હે મુનિ ! વિશેષજ્ઞ ધીર બની, તમારે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા પણ આ જ શ્રી જિનશાસનમાં ચિત્તને નિશ્ચલ કરી સાધના કરવી, જેથી ઝટ મુક્તિપદ મળે! (૫૨-૫૯૧) अच्चतनिआणखमा, सच्चा मे भासिआ वई । अतरिसु तरंतेगे, तरिस्संति अणागया ॥ ५३ ॥ अत्यन्तनिदानक्षमा, सत्या मे भाषिता वाक् । અતાજું: તરન્તિ છે, તત્ત્વિāનાવતા 1રૂા અર્થ :–શ્રી જિનશાસન શરણાગ્ય છે.' આવી સત્યવાણી જે મે' કહી છે, તે અત્ય ંત રીતિએ કર્મમલની શુદ્ધિમાં સમથ છે. વળી આ વાણીને અંગીકાર કરીને ભૂતકાળમાં ભળ્યે સસારસાગરના પારને પામ્યા છે, હમણાં પણ કાળની કે ક્ષેત્રાન્તરની અપેક્ષાએ તેઓ પાર પામી રહ્યા છે અને ભવિષ્યમાં પણ તે ભાગ્યશાલી ભવ્યા પાર પામશે. (૫૩-૫૯૨) कहं धीरे अहेऊहिं, अत्ताणं परिआवसे । सव्वसंग विणिमुक्के, सिद्धो वह नीरति बेमि ॥५४॥ कथं धीरोऽहेतुमिः, आत्मानं पर्यावासयेत् । सर्वसङ्गविनिर्मुक्तः, सिद्धो भवति नीरजा इति ब्रवीमि ॥५४॥ અર્થ :-જે પ્રજ્ઞાશાલી ધીર આત્મા છે, તે ક્રિયા વિ. વાદીઓએ કલ્પિત કુહેતુઓથી પોતે પેાતાને કેવી રીતિએ વાસિત કરી શકે? અર્થાત્ કદી પણ વાસિત કરી શકે નહીં. આથી આવા આત્મા, દ્રવ્યની અપેક્ષાએ ધન–સ્વજન વિ.ના સંગથી, ભાવની અપેક્ષાએ મિથ્યાત્વસ્વરૂપી ક્રિયા Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંયતાધ્યયન-૧૮ ૨૮૫ વિ. વાદથી રહિત, અર્થાત્ સર્વ સંગથી રહિત બનીકર્મ રહિત બની સિદ્ધ પરમાત્મા બને છે. આ પ્રમાણે ક્ષત્રિય મુનિએ હિતોપદેશ આપી વિહાર કર્યો અને સંજય મુનિ પણ તે બેધને હદયસ્થ કરી, લાંબા કાળ સુધી વિચરી, કેવલી થઈ સિદ્ધ ભગવાન બન્યા. આ પ્રમાણે હે જ બૂ! હું તને શ્રી મહાવીર પ્રભુ પાસેથી સાંભળેલું કહું છું,-એમ શ્રી સુધર્માસવામી કહી રહ્યા છે. (૫૪–૧૯૩) છે અઢારમું શ્રી સંયતાધ્યયન સંપૂર્ણ. ક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-ભા. ૧ સમાપ્ત કરે Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનો મહિમા કરા જે ખરેખર આસન્ન સિદ્ધિવાલા, રત્નત્રયીના આરાધક અને ગ્રંથિભેદવાળા ભવ્યાત્માઓ છે, તે આ અધ્યયનેને ભણે છે. ક. જે અભવ્ય અને ગ્રંથિને ભેદ નહિ કરનારા છે, તે અનંત સંસારી છે, તે સંકિલષ્ટ કર્મવાળાઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પઠનમાં અભવ્ય-અયોગ્ય છે. E વિનરહિત જે આત્માએ આરંભેલ આ ઉત્તરાધ્યયન મહામુશ્કેલી એ સમાપ્ત થાય છે, તે ભવ્ય આત્મા આ ઉત્તરાધ્યયનને મેળવે છે. આ પ્રમાણે પૂર્વજષિઓ કહે છે Page #304 -------------------------------------------------------------------------- ________________ 1 11 TI L શ્રુતજ્ઞાન મહિમા लेखयन्ति नरा धन्या, ये जैनागम पुस्तकान् । ते सर्व वाङ्गमयं ज्ञात्वा, सिद्धिं यान्ति न संशयः ॥ જે પુણ્યશાલી પુરુષ શ્રી જિનાગમના પુસ્તકને લખાવે છે, છપાવે છે. તેઓ સકલશા જાણીને મોક્ષમાં જાય છે. તેમાં જરાયે શંકા નથી. श्रुतज्ञानाराधनाश्च केवलज्ञानमपि सुलभम् । શ્રુતજ્ઞાનની આરાધનાથી કેવલજ્ઞાન પણ સુલભ બને છે. अपूर्व ज्ञानग्रहणं, महतीकर्मनिर्जरा । सम्यग्दर्शनं नैमल्यात् , कृत्वा तत्त्वप्रबोधतः ॥ અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાથી મટી કમની નિર્ભર થાય છે અને સમ્યગ્દર્શનની નિર્મળતા થવાથી તવને બાધ થાય છે. 10T T10 છે Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભુવનતિલસૂરિ ગ્રંથમાળાના પ્રકાશનો XXXXX અધ્યાત્મસાર (સંસ્કૃત ટીકા) . અધ્યાત્મપનિષત (સંસ્કૃત ટીકા) . વિજલ્લાસ મહાકાવ્ય (સંસ્કૃત ટીક) • લલિતવિસ્તરા મહાગ્રંથ (સંસ્કૃત ટીકા) • સ્તુતિતરંગિણી ભાગ-૧, ૨, ૩. - દશવૈકાલિક (સં. છાયા, શબ્દાથ, ભાવાથી) . ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ-૧-૨ | (સં–છાયા ભાવાથ) N નવપદ વિધિ-હિન્દી વિશસ્થાનક તપવિધિ-હિન્દી . પાલિતાણાએ મન ભાવ્યું-હિન્દી-ગુજ. જિનેન્દ્ર સ્તવન ચોવીશી-ટેશન શાસ્ત્રીય v સ્તોત્ર વયમ-હિન્દી-ભક્તામર-કલ્યાણ મંદિર અથ સાથે, - : ### # # ## # ##### # Page #306 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મંથમાલાના પ્ર] કાશ નો | મી. લલિતવિસ્તરા (ભદ્રંકરી ટીકા)... (C):='50 E B | | સ્તુતિતરંગિણી ભાગ-૧,૨,૩... 45- 1 ઉત્તશધ્યયનમૂત્ર (ગુજ.અનુવાદ) ભાગ-૧,૨ 30=00 [T] અધ્યાત્મસાર (સંસ્કૃતટીકા).. 20=00 I ! અધ્યાત્મોપનિષ (સંસ્કૃતટીકા)... ... 10=00 { . .] વિજયોલ્લાસ મહાકાવ્ય (સંસ્કૃતટીકા )... ... 10=30 છે 3. પાલિતાણાએ મન ભાવ્ય (હિન્દી), .. 10=00 આ દશવૈકાલિકસૂત્ર (ગુજરાતી અનુવાદ). 10=00 .. તું તને ફોન કર !!! (ગુજરાતી) (પ્રેમ માં ) ... {N. C. SHAH, Po. : +'ANI-29174 (Guj.) - - - - - - - - - - નિરત પ્રિન્ટર , માર્કેટ, પાંજરાપોળ, રીલીફરોડ, અમે વિદ- 1 3 કોન - 38 79 64