________________
૧૩૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
અથ ઐમિઃ થાન, શિક્ષા – ૪તે स्तम्भात्क्रोधात् प्रमादेन, रोगेणाऽऽलस्यकेन च ॥३॥
અર્થ-અભિમાન, ક્રોધ, મઘ વિ. પ્રમાદથી, કુષ્ઠ વિ. રેગથી, ઉત્સાહના અભાવરૂપ આલસથી, અર્થાત્ આ પાંચેય પ્રકારોથી જે અબહુશ્રુતે, ગ્રહણ-આસેવનરૂપ શિક્ષા મેળવી શકતા નથી, તેથી તેઓને અબહુશ્રુતપણું પ્રાપ્ત થાય છે. (૩-૩૨૮) કહ્યું હું હાર્દિ, વિશ્વાસત્તિ યુવા अहस्सिरे सयादंते, ण य मम्ममुदाहरे ॥४॥ णासीले ण विसीले, ण सिआ अइलोलुए । अक्कोहणे सच्चरए, सिक्खासीलेत्ति वुच्चइ ॥५॥ युग्मम् ।। અથાણામઃ થાજો, શિક્ષાઢ ફયુચ્યતે | अहसिता सदा दान्तो, न च मर्मोदाहरेत् ॥४॥ नाशीलो न विशीलो, न स्यातिलोलुपः । #ોધનઃ સચરતા, શિક્ષારીય ફલ્યુએને પા યુમન્ !
અથ–હવે આઠ પ્રકારથી જિન વિ.થી શિક્ષાશીલ બહુશ્રુત કહેવાય છે, તે આ પ્રમાણે સમજવા. (૧) નિમિત્ત હોય કે નહીં પરંતુ જે હસતા જ નથી, (૨) હમેશાં ઇન્દ્રિય-મનને નિગ્રહ કરનારો, (૩) બીજાની અપભ્રાજના તથા મર્મનું ઉચ્ચારણ નહીં કરનાર, (૪) સર્વથા શીલ વગરને નહીં, (૫) અતિચારોથી મલિન વ્રત વગરને, (૬) અત્યંત રસલંપટતા વગરને, (૭)