SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા ત્યારે જે અજ્ઞાની સાધુ આચાય વિ.ની નિંદા કરે છે, તે સાધુ પાપશ્રમણ કહેવાય છે. (૪-૫૨૨) आयरियउवज्झायाणं, सम्मं न पडितप्पए । अप्पडिए थद्धे, पावसमणेति वच्चइ ||५|| 9 आचार्योपाध्यायानां सम्यग् न परितृप्यति । अप्रतिपूजकः स्तब्धः, पापश्रमणः इत्युच्यते ॥५॥ અ-જે સાધુ, આચાય વિ ગુરુજનની શાસ્ત્રાક્ત રીતિએ સેવા-શુશ્રુષા કરી તેને પ્રસન્ન કરતા નથી અને ઉપકારી ગુરુજનનો પ્રત્યુપકાર કરતા નથી તથા અહંકારમાં મસ્ત બને છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૫–પર) सम्ममाणे पाणाणि, बीयाणि हरियाणी य । असंजए संजयमन्नमाणो, पावसमणेति वच्चइ ॥६॥ संमर्दयन् प्राणान्, बीजानि हरितानि च । असंयतः संयतं मन्यमानः, पापश्रमणः इत्युच्यते ॥ ६ ॥ અથ –એઇન્દ્રિય વિ. ત્રસ જીવાને, ડાંગર વિ. ખીન્નેને, દુર્યો વિ. લીલી વનસ્પતિને અર્થાત્ સવ એકેન્દ્રિય જીવાને ચરણુ વિ.થી પીડા પહોંચાડનાર, સ`ચમભાવથી વર્જિત બની રહેલ હાય, તેમ છતાં પણ પાતે પોતાને સંયત માની રહેલ હોય, તે સાધુ પાપશ્રમણુ કહેવાય છે. (૯-૫૨૪) संथारं फलंग पीठं, निसिजं पायकंबलं । अप्पमजियमारुहइ, पावसमणेति वच्चइ ॥७॥
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy