________________
૧૧૦
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
जे केइ पत्थिवा तुम्भ, न नमति नराहिवा! वसे ते ठावइत्ता णं, तओ गच्छसि खत्तिआ ! ॥३२।। ये केचित् पार्थिवास्तुभ्यं, नानमन्ति नराधिप ! । वसे तान् स्थापयित्वा खलु, ततो गच्छ क्षत्रिय ॥३२॥
અથ–જે કેટલાક રાજાએ નમતા નથી તેઓને વશ કરીને, પછી હે ક્ષત્રિય ! તમે જજે. અર્થાત્ જે સમર્થ રાજા હેય છે તે નહીં નમતા રાજાઓને નમાવે છે. આપ तो समय छ।. (३२-२५८) । एअमट] निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसि, देविंदं इणमब्बवी ॥३३॥ एतमर्थं निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमबवीत् ॥३३॥
અથ-આ પૂર્વોક્ત અર્થને સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ દેવેન્દ્રને નીચે દર્શાવેલ કહે छ. (33-२५८) जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे ।। एगं जिणिज्ज अपाणं, एस से परमो जओ ॥३४॥ ये सहस्र सहस्राणां, संग्रामे दुजय जयेत् । एकं जयेदात्मानं, एष तस्य परमो जयः ॥३४॥
અથ–જે દુર્જય સંગ્રામમાં દશ લાખ સુભટને જીતે છે, તે જે વિષય-કષાયમાં પ્રવૃત્ત અતિ દુજેય એવા એક આત્માને જીતે, તે તે વિજેતાને દશ લાખ સુભટના विय ४२तi ५२म विनय छे. (३४-२६०)
ततो नमी Palyan