________________
૧૫૮
क्षेत्राणि अस्माकं विदितानि लोके,
यत्र प्रकीर्णात् विरोहन्ति पुण्यानि । ये ब्राह्मणाः जातिविद्योपेतास्तानि,
तु क्षेत्राणि सुपेशलानि ॥ १३ ॥
અ—આ જગતમાં ક્ષેત્ર સરખા પાત્રો કાણુ છે અને કયા પાત્રોમાં અશન વગેરે આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તે અમે જાણીએ છીએ. જે બ્રાહ્મણત્વ જાતિરૂપ જાતિ અને ચૌદ વિદ્યાસ્થાનરૂપ વિદ્યાથી યુક્ત બ્રાહ્મણા જ છે તે પુણ્યક્ષેત્રો છે, પરંતુ તમારા જેવા શુદ્ર જાતિવાળા અને વિદ્યા વગરના પુણ્યક્ષેત્રો નથી. એ પ્રમાણે ब्राह्म मोल्या. (१3 - 3५० )
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
कोहो अ माणो अ वहो अ जेर्सि,
ते माहणा जाइविज्जाविहूणा,
क्रोधश्च मानश्च
मोसं अदत्तं च परिग्गहो अ ।
ताई तु खेत्ताई सुपावगाई ॥१४॥
वधश्च येषां,
मृषा अदत्तं च परिग्रहश्च ।
ते ब्राह्मणाः जातिविद्याविहीनास्तानि,
तु क्षेत्राणि सुपापकानि ॥ १४ ॥ અર્થ-હવે યક્ષ કહે છે કે-જેએની પાસે ક્રોધ, भान, भाया, बोल, हिंसा, लुड, योरी, मैथुन भने परिગ્રહ છે, એવા તે બ્રાહ્મણા જાતિ વગરના અને વિદ્યાવિહીન