________________
શ્રી હરીકેશીયાયન-૧૨
૧૫૯
છે તથા તે બ્રાહ્મણુરૂપ ક્ષેત્રો અત્યંત પાપરૂપ છે.
(१४-३५१)
तुम्भेत्थ भो भारहरा गिराणं,
अटुं न जाणाह अहिज्ज वेए । उच्चावचाई मुणिणो चरंति, ताई तु खेत्ताई सुपेसलाई || १५ || यू मऽत्र भोः ! भारधरा गिरामर्थं न जानीथाधीत्य वेदान् । उच्चावचानि मुनयश्चरन्ति तानि तु क्षेत्राणि सुपेलानि ||१५||
અ—ત્રની આગળ યક્ષ કહે છે કે-વેઢાના અભ્યાસ કરવા છતાં તેના વાસ્તવિક અને જાણુતા નહિ હાવાથી તમે માત્ર વેદ-વાણીના ભારને જ ધારણુ કરનારા છે. જે મુનિએ ષડૂજીવનિકાય જીવાના રક્ષણાર્થે વિવિધ ઘરામાં ભિક્ષા માટે પટન કરે છે, તે જ વેદના સાચા અને જાગે છે અને તેથી જ તે મુનિરૂપ ક્ષેત્રા અત્યંત पुण्य छे. (१५ - ३५२ )
उवज्झायाणं पडिकूलभासी, पभाससे कि नु सगासि अहं । अवि एवं विणस्स उ अण्णपाण
"
न य णं दाहामु तुमं नियंठा ॥ १६ ॥
अध्यापकानां प्रतिकूलभाषी,
प्रभाषसे किं नु सकाशेऽस्माकम् ।
अध्येतद् विनश्यतु अन्नपानं,
न च खलु दास्यामो तुभ्यं निर्प्रन्थ ! ॥१६॥