________________
૨૬
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
अथ मौनेन स भगवान्, अनगारो ध्यानमाश्रितः । राजानं न प्रतिमन्त्रयति, ततो राजा भयद्रुतः ॥ ९ ॥
સાયોડમીતિ, મળવન્ ! સમ્માષચ મે । क्रुद्धस्तेजसाऽनगारो, હેન્નરજોટી: સ્મા // ચતુર્મિ જામ્ ॥
અથ-હવે રાજા, ત્યાં સુનિર્દેશન થયા બાદ, ‘અરે! રસાસક્ત–કમનસીબ મેં આ મુનિરાજને થાડી ઇજા કરી છે’-એમ જાણી, ભયભીત બની, ઘેાડા મૂકી, તે રાજા મુનિરાજના ચરણમાં સવિનય વંદના કરી બાલ્યા કે−હે ભગવન્ ! મારા આ અપરાધની મને માફી આપો !' જ્યારે ધ્યાનસ્થ ભગવાન-મુનિપ્રવર કાંઈ જવાબ આપતા નથી, ત્યારે ‘આ કાપાયમાન થયેલ મુનિ શુ' કરશે તે ખબર પડતી નથી.’ –એમ વિચારી, વધારે ભયગ્રસ્ત બની, રાજા પેાતાના પરિચય આપે છે કે સાહેબ ! હું સંજય નામના રાજા છું', માટે હે ભગવન્ ! મને જવાબ આપે! ! કેમ કે–ક્રાધિત મુનિરાજ તેજથી ક્રેાડા મનુષ્યેાને ખાળી શકે છે, એથી મારુ મન ભયાક્રાન્ત થઈ રહ્યું છે; માટે પ્રત્યેા ! મને લાવે અને નિર્ભય બનાવા ! (૭ થી ૧૦, ૫૪૬ થી ૫૪૯)
अभओ पत्थिवा तुभं, अभयदाया भवाहि अ । अणिच्चे जीवलोगंमि, किं हिंसाए पसजसि १ ॥११॥ जया सव्वं परिच्चज्ज, गंतव्वमवसस्स ते ! | अणिचे जीवलोगंमि, किं रज्जमि पसज्जसि १ ॥ १२ ॥