________________
શ્રી પાપશ્રમણીયાઘ્યયન-૧૭
પરહિતકારી સમુદ્ધિને ધ્રુતથી નષ્ટ કરે છે તથા વિ.ના યુદ્ધમાં તથા વચનના કલહમાં તત્પર રહે પાપશ્રમણ કહેવાય છે. (૧૨-૫૩૦) अथिरासणे कुक्कुइए, जत्थ तत्थ निसीयइ | आसणम्मि अणाउत्ते, पावसमणेत्ति वुच्चइ ॥ १३ ॥ अस्थिरासनः कौकुचिकः, यत्र तत्र निषीदति । आसने अनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥१३॥ અથ−જે સાધુ, આસનની સ્થિરતા વગરના અને ભાંડચેષ્ટા કરનારા જ્યાં-ત્યાં બેસે છે, તેમજ આસનના વિષયમાં ઉપયાગ વગરના અને છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૧૩–૫૩૧) सरक्खपाओ सुयइ, सेज्जं न पडिलेes | સંસ્થા ગળત્તો, રાવસમÊતિ, યુરš 1ા सरजस्कपादः स्वपिति, शय्यां न प्रतिलेखयति । संस्तारके अनायुक्तः, पापश्रमणः इत्युच्यते ॥ १४ ॥ અ—જે સાધુ, સચિત્ત ધૂળ વિ.થી ભરેલા પગવાળા સુઈ જાય છે, વસતિની પ્રતિલેખના કરતા નથી અને સથારાના વિષયમાં ઉપયાગ વગરના બને છે, તે પાપશ્રમણુ કહેવાય છે. (૧૪–૫૩૨) दुद्धदहा विगईओ, आहारे अभिक्खणं । अरए य तवोकम्मे, पावसमणेति वच्च ॥१५॥ दुग्धदधिनी विकृतीः, आहारयति अभीक्ष्णम् । अरतश्च तपःकर्मणि, पापश्रमणः इत्युच्यते ॥ १५ ॥
૨૫૯
હાથી
તે
છે,