________________
૨૬૦
અથ−જે સાધુ, વિના કારણે વિ. સઘળી વિગઇએને વાપરે છે, અનશન વિ. તપમાં તત્પર બનતા
કહેવાય છે. (૧૫-૫૩૩)
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ
દૂધ, દહીં
વાર વાર એટલું જ નથી. તે
નહીં પણ પાપશ્રમણ
अत्यंतम्मिय सूरम्मि, आहारेइ अभिक्खणं । चोइओ पडिचोएइ, पावसमणेति वच्चइ || १६॥ अस्तान्ते च सूर्ये, आहारयति अभीक्ष्णम् । नोदितः प्रतिनोदयति, पापश्रमणः इत्युच्यते ॥१६॥
અથ-જે સાધુ, સૂર્યાસ્ત સુધી વાર વાર વિશેષ કારણ સિવાય આહાર વાપર્યા કરે છે, જ્યારે જ્ઞાન—ક્રિયાની બાબતમાં ગુરુ વિ.થી પ્રેરણા થાય ત્યારે ગુરુએની સાથે વિવાદ કરવા લાગી જાય છે, તે પાપશ્રમણુ કહેવાય છે. (૧૬-૫૩૪) आयरियपरिच्चाइ, परपासंड सेवए ।
गाणं गणिए दुब्भूए, पावसमणेति बुच्चई ॥१७॥ आचार्य परित्यागी, परपाषण्डं सेवते । गाणङ्गणिको दुर्भूतः, पापश्रमणः इत्युच्यते ॥ १७॥ અ-જે સાધુ, આચાય ના પરિત્યાગ કરે છે, શ્રી જિનાક્ત ધમ છેડી બીજા ધર્મને આચરે છે, સ્વગણુગચ્છને છેડી બીજા ગણમાં જાય છે અને દુરાચારી હાઈ અતિ નિંદનીય બને છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૧૭-૫૩૫) सयं गेहूं परिच्चज, परगेहंसि वावरे | निमित्तेण य ववहरह, पावसमणेत्ति वुच्चर || १८ ||