________________
શ્રી દુમપત્રકાધ્યયન-૧૦
૧૨૩ इइ इत्तरिअम्मि आउए, जीविअए बहुपच्चवायए । विहुणाहि रयं पुरेकडं, समयं गोयम ! मा पमायए ॥३॥ इति इत्वरे आयुषि, जीवितके बहुप्रत्यपायके । विधुनीहि रजः पुराकृतं, समयं गौतम . मा प्रमादयेः ॥३॥
અર્થ આ પ્રમાણે વૃક્ષપત્રની જેમ કે જલબિંદુની જેમ ઘણું પ્રત્યાયવાળું નિરૂપકમ કે સેપકમ મનુષ્યાયુષ્ય, અલ્પકાલીન–અનિત્ય જાણ પૂર્વકૃત કર્મરૂપી રજને દૂર કરવી જોઈએ. માટે હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ न ४२. (3-२८१) दुल्लहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणों, समयं गोयम ! मा पमायए ॥४॥ दुर्लभः खलु मानुषों भवः, चिरकालेनापि सर्वप्राणिनाम् । गाढाश्च विपाकाः कर्मणां, समयं गौतम ! मा प्रमादयः ॥४॥
અર્થ–પૂણ્યશૂન્ય સર્વ જીવોને લાંબા ગાળે પણ ફરીથી મનુષ્યજન્મ પામવો દુર્લભ છે, કેમ કે નરગતિવિઘાતક પ્રકૃતિરૂપ કર્મોના ઉદને વિનાશ કરવો અશક્ય છે. તેથી હે ગૌતમ ! એક સમયના પ્રમાદને અવકાશ ન साप ! (४-२८२) पुढवीकायमइगओ, उक्कोसं जीवो उ संवसे । कालं संखाईअं, समयं गोयम ! मा पमायए ॥५॥ आउकायमइगओ, उकोसं जीवो उ संवसे । कालं संखाईयं, समयं गोयम ! मा पमायए ॥६॥