________________
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
અમે ઇન્દ્રિયવાળાં (સ્પન રસના), ત્રણ ઇન્દ્રિયવાળા ( પહેલા એ, ઘ્રાણ ) અને ચાર ઇન્દ્રિયવાળા (પહેલા ત્રણ, આંખ ) કાયમાં ગયેલ જીવ, સખ્યાત હજાર વર્ષ રૂપ સખ્યાતા કાલ સુધી ઉત્કર્ષ થી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયનાય પ્રમાદ આવવા દેશેા નહીં. (૧૦ થી ૧૨, ૨૯૮ થી ૩૦૦)
૧૨૬
पंचिदियकायमइगओ, उक्कोसं जीवो उ संबसे । સત્તક્રમવાળે, સમય ગોયમ ! મામાયણ રા पञ्चेन्द्रियकायमतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । સન્નાષ્ટમવકળાનિ, સમય નૌતમ ! મા પ્રમાણ્યેઃ ।।૩।।
',
અથ—પાંચ ઈન્દ્રિયવાળા (ઉપરના ચાર, કહ્યું` ) તિય ચાની અને મનુષ્યેાની કાયમાં ગયેલ જીવ, સખ્યાત આયુષ્યમાં સાત અને અસંખ્યાત આયુષ્યમાં આઠમેા એમ સાત કે આઠ ભવ સુધી ઉત્કર્ષ થી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયના પ્રમાદ કરવા જેવા નથી. (૧૩-૩૦૧) देवे नेose अगओ, उक्कोसं जीवो उ संवसे । stors भवग्गहणे, समय गोयम ! मा पमायए || १४ || देवान् नैरयिकानतिगतः, उत्कर्षतो जीवस्तु संवसेत् । एकेक भवग्रहणं, समयं गौतम ! मा प्रमादयेः ॥१४ ॥ અથ—દેવગતિ અને નરકગતિમાં ગયેલ જીવ, વધારેમાં વધારે એક ભવ સુધી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ કરીશ નહીં. (૧૪-૩૦૨)
'