________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
बालानां अकामं तु, मरणं असकृद् भवेत् । पण्डितानां सकामं तु, उत्कर्षेण सकृद् भवेत् ॥ ३ ॥
અર્થ-સત્–અસત્ વિવેક વગરના ખાલ જીવાને અકામમરણુ વાર વાર થાય છે. પ`ડિત-ચારિત્રવ‘તાને સકામમરણુ હાય છે. ઉત્કૃષ્ટ રીતે કેવલીને સકામમરણ એક વાર અને જવન્ય અપેક્ષાએ બાકીના ચારિત્રવાને સાત કે આઠ વાર હાય છે. (૩-૧૩૦) તસ્થિમં વઢમ ઢાળ, મઢાવીરે ફેશિય કામળિઢે નાવાલે, મિસારૂં વર્ફે ॥ ૪ ॥ तत्रेदं प्रथमं स्थानं, महावीरेण देशितम् । कामगृद्धो यथा बालः भृशं क्रूराणि करोति ॥ ४ ॥
૫૮
અર્થ-ત્યાં મરણના બે સ્થાના પૈકી આ કહેવાતુ પહેલું સ્થાન, 'ચરમ તીર્થ"કર શ્રી મહાવીર પ્રભુએ કહ્યુ છે કે ઈચ્છાવાળા કે વિષયાસક્ત અવિવેકી ખાલ જીવ, અત્ય'ત જીવહિંસા વગેરે ક્રૂર કર્યાં, શરીરાદિની શક્તિ હાય તા શક્તિથી કરે છે, અશક્તિ હાય તા મનથી પણ તંદુલમસ્ત્યની માફ્ક કરે છે. તે ક્રૂર કર્યાં કરી મરવાની ઇચ્છા વગર જ મરે છે. (૪–૧૩૧)
जे गिद्धे कामभोसु, एगे कूडाय गच्छइ । ન મેવિટ્ટે પરે હોઇ, નવુટ્ઠિા મા ર॥ ॥ यो गृद्धः कामभोगेषु एकः कूटाय गच्छति । ન મા દટઃ પો છો, ચવુર્દષ્ટા ચ રતિઃ ॥ ૧ ॥