________________
૧૨૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
लधूणवि आरिअत्तणं, अहीणपंचिदिआया हु दुल्लहा । विगलिंदिआया हु दीसई, समयं गोयम ! मा पमायए || १७ || लब्ध्वाऽपि आर्यत्वं, अहीनपन्द्रियता हु दुर्लभा । विकलेन्द्रियता हु दृश्यते, समयं गौतम ! मा प्रमादयेः || १७ ||
અથ—આ પ્રમાણે આપણું મળવા છતાં કાઇ પણ જાતના દોષ વગરની પરિપૂર્ણ પાંચેય ઇન્દ્રિયાની પ્રાપ્તિ દુર્લભ જ છે, કારણ કે જન્મ થયા પછી પણ રોગ વિ.ના કારણે મનુષ્યેામાં ઇન્દ્રિયાની વિકલતા દેખાય છે. માટે હું गौतम ! ये सभयनीय प्रभाव हरीश नहीं. (19-3०५) अहीणपंचदिअत्तं पि से लहे उत्तमधम्मसुई उ दुल्लहा । कुतित्थिनिसेवर जणे, समयं गोयम ! मा पमायए || १८ || अहीनपचेन्द्रियतामपि स लभेत,
उत्तमधर्मश्रुतिस्तुः दुर्लभा ।
कुतीर्थिनिषेवको जनः,
समय गौतम ! मा प्रमादयेः || १८ || અથ—મહા પુણ્યે ૫'ચેન્દ્રિયની પટુતા પ્રાણીને પ્રાપ્ત થવા છતાં, તત્ત્વશ્રવણુરૂપ ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ જ છે. કેમ કે કુતી િક-ક્રુગુરૂની સેવામાં સદાપરાયણ જનતાને જૈનધર્મના તત્ત્વાનું શ્રવણુ દુ ભ બને છે. માટે હે ગૌતમ ! भेङ सभयन। पणु प्रभाव हरीश नहीं, (१८-३०६) दुल्लहा |
लधूणवि उत्तमं सुई, सद्दहणा पुणरपि मिच्छत्तनिसेवए जणे, समयं गोयम ! मा पमायए ॥ १९ ॥