________________
૧૬૬
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
आसी विसो उग्गतवो महेसी, घोरव्वओ घोरपरकम्मो अ । अगणि व पक्खंद पयंगसेणा, जे भिक्खुअं भत्तकाले वह |२७| आशीविष उग्रतषा महर्षिः, घोरव्रतो घोरपराक्रमच । अमिव प्रस्कन्द पतङ्गसेना, ये भिक्षु भक्तकाले विध्यथ |२७| અ-આ મુનિરાજ શાપ અને અનુગ્રહ કરવામાં સમર્થ આશીવિષ લબ્ધિવાળા છે, કેમ કે તેઓ ઉગ્ર તપસ્વી, ઘાર મહાવ્રતી અને ઘાર પરાક્રમી છે. આવા તપતેજવાળા મુનિને તમે લોકોએ ભેાજનવેળાએ આહારદાન ન કરતાં માર માર્યો છે, જેથી તમેાએ અગ્નિમાં પડતી પતગીયાએની શ્રેણી એકદમ વિનાશને નાતરે તેમ વિનાશ નાતર્યા છે, એમ કહેવુ એ અતિશયેાક્તિભર્યું" નથી. (૨૭-૩૬૪) सीसेण एअं सरणं उवेह,
समागया सव्वजणेण तुन्भे ।
जह इच्छह जीविअं वा धणं वा, लोअप एसो कुविओ
डहेज्जा ॥२८॥ शीर्षेण एतं शरणं उपेत, समागताः सर्वजन यूयम् 1 यदीच्छत जीवितं वा धनं वा, लोकमपि एष कुपितो दहेत् ||२८|| અ -જો તમેા તમારા જીવન અથવા ધનની સલામતી ઈચ્છતા હા, તા તમારૂં કર્તવ્ય એ છે કે-અહીં મળેલા તમે બધા સર્વ જનાને સાથે લઈ, મસ્તક ઝુકાવી આ મુનિરાજની શરણાગતિ સ્વીકારા ! તે તમા શરણું નહિ સ્વીકારા, તા આ ક્રુતિ મુનિ, જગતને પણ ભસ્મસાત્ કરે તેવા શક્તિશાળી છે, એ સમજો. (૨૮-૩૬૫)