________________
શ્રી હરિકેશીયાધ્યયન-૧૨
૧૬૭ अवहेडिअ पिट्ठ सउत्तमंगे, पसारिआवाहु अकम्मचिट्टे । निभेरितच्छे रुहिरं वमंते, उड़दंमुहे निग्गय जीहनेत्ते ॥२९॥ ते पासिआ खंडिअ कठभूए, विमण्णो विसण्णो अह माहणो सो। રં ઘણાતિ સમારિકાઓ, રીઢા વાહ અંતે Uરૂ
યુમ છે अवहेठितपृष्टसदुत्तमाङ्गाः,
प्रसारितबाहूकर्मचेष्टाः । प्रसारितान्यक्षीणि रूधिरं वमतः,
उद्धेमुखान् निर्गतजिह्वानेत्रान् ।।२९॥ तान् दृष्ट्वा खण्डिकान् काष्ठभूतान् ,
विमना विषण्णः अथ ब्राह्मणः सः । ऋषि प्रसादयति सभार्याको,
हीलां च निंदां च क्षमध्वं भदन्त ! ॥३०॥ युग्मम् ।।
અથજેમની પીઠ તથા સારા માથાઓ નીચે નમી ગયેલ છે, અગ્નિમાં લાકડાં હેમવા વગેરેરૂપ ક્રિયા વગરના જેમના હાથ ફેલાએલા પડેલાં છે, જેમની આંખે ફાટ-ફાટ થઈ રહી છે, જે લેહી વમતા તેમજ ઊંચા મુખવાળા છે અને જેમની જીભ અને આંખે બહાર નીકળી પડી છે; આવા બદ હાલતવાળા તે બ્રાહ્મણને તથા લાકડા જેવા અત્યંત નિશ્રેષ્ઠ છાત્રોને જેઈને, આ કેવી રીતિએ સાજા થશે–એવી ચિંતામાં ડૂબેલ તે અધ્યાપક, આ બધું જોયા પછી પોતાની પત્ની ભદ્રાની સાથે રૂદ્રદેવ પુરોહિત, મુનિને પ્રસન્ન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા