________________
શ્રી હરિકેશીયાયન-૧૨
१७७
આપની પાસેથી આ સર્વ જાણવા સારૂ અમે ઇચ્છીએ छीये, भाटे आप कृपा हरी भने । ! (४५-३८२) धम्मे हर बंभे संतितित्थे,
अणाइले अत्तपसन्नलेसे |
जहिंसि व्हाओ विमलो विसुद्धो,
सुसीतिभूओ पजहामि दोस || ४६ ||
धर्मः हृदः ब्रह्म शान्तितीर्थ,
૧૨
अनाविले आत्मप्रसन्नलेश्यम् ।
यस्मिन् स्नातो विमलो विशुद्धः,
सुशीतीभूतो प्रजहामि दोषम् ||४६ || अर्थ-अहिंसा वि. ३५ धर्म से महाशय छे. શાન્વિતી સ્થાન એ બ્રહ્મચર્યાં છે. આ અધિકૃત હઇશાંતિતી અત્યંત નિમલ હોઈ, આત્માની પ્રસન્ન-પ્રશસ્ત પીતપદ્મ-શુલમાંથી કોઈ એક લેશ્યાવાળુ છે. આ તીમાં સ્નાન કરી ભાવમલ વગરના-કલક વગરના ખની, રાગ વિ.ના પ્રચ ́ડ તાપથી મુક્ત થઈ, કમ નામના દોષને सर्वथा हुं छोडु छु. (४६-३८३)
एअ सिणाणं कुसलेर्हि दिहूं,
महासिणाणं इसिणं पसत्थं ।
जहिंसि णाया विमला विशुद्धा,
महारिसी उत्तमठाणं पत्त तिबेभि ॥४७॥