________________
૧૩૬
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
बुध्धे परिनिव्वुडे धरे, गाम गए नगरे व संजए । संतिमग्गं च बृहए, समयं गोयम ! मा पमायए ॥३६॥ बुद्धः परिनिर्वृतश्चरेः, प्रामे गतो नगरे वा संयतः । शान्तिमार्ग च बृहयः, समयं गौतम ! मा प्रमादयेः ॥३६॥
અર્થ હેય વિ. વિભાગના જ્ઞાતા, કષાયની અગ્નિ શાંત થવાથી શીતલીભૂત બનીને, ગામ વિ.માં રાગ વગરના રહી સંયમનું સેવન કરે ! સંયમી બનેલા ભવ્યજનેને ઉપદેશ આપી મુક્તિમાર્ગની તમે વૃદ્ધિ કરે ! માટે છે ગૌતમ! એક સમયને પ્રમાદ કરશે નહિ. (૩૬-૩૨૪) बुद्धस्य निसम्म भासि, सुकहियमट्ठपदोवसोहियं । रागदोसं च छिदिआ, सिद्धिं गई गए भवयं गोयमे
त्तिबेमि ॥३७॥ बुद्धस्य निशम्य भाषितं,
सुकभितमर्थपदोपशोभितम् । राग द्वेषं च छित्त्वा, सिद्धिं गतिं गतो भगवान गौतम इति ब्रवीमि ॥३७॥
અર્થ કેવલજ્ઞાની ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દષ્ટાન્ત-ઉપમા વિ.થી ભરચક અને અર્થપ્રધાન પદોથી અલંકૃત વાણી સાંભળીને તથા રાગ-દ્વેષને છેદીને, પ્રથમ ગણધરભગવાન શ્રી ગૌતમસ્વામી સિદ્ધિગતિમાં પધાર્યા. આ પ્રમાણે છે જબૂ! હું કહું છું. (૩૭–૩૨૫) | દશમું શ્રી કુમપત્રકાયિયન સંપૂર્ણ