SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બ્રહ્મચર્યસમાધિસ્થાનાધ્યયન-૧૬ ૨૩૯ वा वितिगिच्छा वा समुप्पज्जिजा, मेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालिय वा रोगायंकं हवेज्जा, केवलिपन्नताओ धम्माओ वा भंसेजा । तम्हा खलु णो णिग्गंथे इत्थीणं इंदियाई मनोहराई मनोरमाई आलोएज्जा णिज्झाइज्जा ॥७॥ नो स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलो. कयिता निध्याता भवति, स निर्ग्रन्थः । तत्कथमिति चेदाचार्य आह-निर्ग्रन्थस्य खलु स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयतो निध्यायतो ब्रह्मचारिणो ब्रह्मचर्य शङ्का वा काङ्क्षा वा विचिकित्सा वा समुत्पद्यत, भेदंवा लभेत, उन्मादं वा प्राप्नुयात् , दीर्घकालिकं वा रोगातर्फ भवेत् , केवलिप्रज्ञप्ताद् धर्माद् वा भ्रसेत् । तस्मात् खलु नो निम्रन्थः स्त्रीणां इन्द्रियाणि मनोहराणि मनोरमाणि आलोकयेत् निध्यायेत् ॥७॥ ' અર્થાથું સ્થાન બતાવે છે કે જે રીઓની મનહર–આકર્ષક-મનોરમ તથા આહલાદકારક ઈન્દ્રિયનું દર્શન, સ્મરણ તથા ચિંતન કર્તા નથી તે મુનિ છે. તે કેમ? તેના જવાબરૂપે આચાર્યશ્રી કહે છે કે, આ ચેસ, હકીકત છે કે સ્ત્રીઓની મનોહર અને મરમ ઇન્દ્રિયનું દર્શન તથા ચિંતન કરનાર બ્રહ્મચારી નિગ્રંથ, બ્રહ્મચર્યના વિષયમાં પૂર્વોક્ત શંકા અભિલાષા, ફલસંદેહ, ભેટ, ઉન્માદ, દીર્ઘકાલિક ગાતંકવાળે બની, અંતે કેવલી પ્રણીત ધર્મથી
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy