________________
૧૧૪
ઉત્તરાધ્યયનસત્ર સા
રામા છે ? હે રાજન ! અહીં જ ગૃહસ્થાશ્રમમાં રહી અષ્ટમી વિ. તિથિઓમાં પૌષધવ્રતધારી મના ! (૪૨-૨૬૮) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसिं, देविदं इणमब्बवी ॥४३॥
સમર્થ. નિશમ્ય, હેતુન્નારનનોતિ: । ततो नमि राजर्षि, देवेन्द्रं इदमब्रवीत् ॥४३॥
અથ-આ પૂર્વોક્ત વાત સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિરાજ ઇન્દ્રને નીચે મુજબ જવાબ આપે છે. (૪૩–૨૬૯)
मासे मासे उ जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स, कलं अग्घर सोलसिं ॥४४॥ मासे मासे तु यो वालः, कुशाग्रेण तु भुङ्क्ते । न स स्वाख्यातधर्मस्य, कलामर्हति षोडशीम् ॥ ४४ ॥
અર્થ-જે કાઈ અવિવેકી એક એક માસમાં દાભના અગ્રભાગ જેટલેા આહાર કરે છે તેવા પ્રકારના ધાર તપસ્વી, તીથ કરપ્રણીત સર્વાંસાવદ્યત્યાગરૂપ સુનિધના સાલમા ભાગ સરખા પણ ન થાય! જેથી પ્રભુએ મુખ્યતયા મુનિધમ કહેલ છે, નહિ કે ગૃહસ્થાશ્રમ ! તેથી દીક્ષારૂપ આશ્રમ શ્રેયસ્કર છે. (૪૪–૨૭૦)
एअमट्ठे निसामित्ता, हेउकारणचोइओ । तओ नमिं रायरिसिं, देविंदो इणमन्त्री ||४५||