SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પહેલાં શરીર દ્વારા ધર્મારાધનમાં હું ગૌતમ ! એક સમચના પણ પ્રમાદ કરશેા નહીં. જો કે શ્રી ગૌતમસ્વામીના શરીરમાં જરા કે રાગા સ`ભવિત નથી, છતાં તેમની નિશ્રામાં રહેલ સમસ્ત શિષ્યાના પ્રતિધ માટેનુ આ કથન સમજવું'. (૨૭–૩૧૫) बोच्छिद सिणेहमप्पणो, कुमुअं सारइअ' वा पाणियं ! છે સન્ત્રસિધ્નિ, સમય ગોયમ ! મા વમાયણ ॥૨૮॥ व्युच्छिन्धि स्नेहमात्मनः, कुमुदं शारदं वा पानीयम् । અથ સર્વેનેનિંતઃ, સમરું નૌતમ ! મા પ્રમયે રા અર્થ-ડે ગૌતમ ! મારા વિષે રહેલ સ્નેહના તું પરિત્યાગ કર ! જેમ ચંદ્રવિકાસી કમલ (કુમુદ) પહેલાં જલમગ્ન છતાં શરત્કાલના જલને છેડી ઊંચે રહે છે, તેમ તું પણ મારા સ્નેહને છેડી વીતરાગ અન! માટે તે વીતરાગતા ખાતર એક સમયના પણ પ્રમાદ કરીશ નહીં. (૨૮–૩૧૬) चिच्चा धणं च भारिअं पव्वईओ हि सि अणगारिअ' । मावंत पुणोवि आदिए, समयं गोयम ! मा पमायए ॥ २९ ॥ त्यक्त्वा खलु धनं च भार्या, मा प्रव्रजितो हि असि अनगारिताम् । वान्तं पुनरपि आपिबेः, समयं गौतम ! मा प्रमादयेः ||२९||
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy