________________
શ્રી ઈષુકારીયાધ્યયન-૧૪
',
अन्भायंमि लोगंमि सव्वओ परिवारिए । अमोहाहिं पडती, गिहंसि न रहूं लभे ॥ २१ ॥ અચાહતે હોઠે, વત: પરિવરિતે ।
अमोघाभिः पतन्तीभिः, गृहे न रतिं लभावहे ॥२१॥
૨૦૭
?
અ -જેમ મૃગમધની રૂપ વાગુરાથી ઘેરાયેલ હરણુ, અમાઘ ખાણેાથી શિકારીવડે હણાયેલ આન' પામી શકતા નથી, તેમ ચારેય બાજુથી પડતી શઅસમાન અમેાઘાએથી ઘેરાયેલ અને પીડિતલાકમાં ગૃહવાસમાં અમે અને આન'દ પામી શકતા નથી. (૨૧-૪૪૦) केण अम्माहओ लोआ, केण वा परिवारितो । का वा अमोहा बुत्ता, जाया चिंतापरो हुमि ॥२२॥ केन अभ्याहतो लोकः १, केन वा परिवादितः ?, का वा अमोघा उताः ?, જ્ઞાતો ! ચિન્તાવર: અમિર્
અથ—શિકારી સરખા કેાનાથી ઘેરાયેલ લેાક છે ? અથવા વાણુરાના સ્થાનમાં કાણુ છે ? અમેાધ પ્રહરણ જેવા કાણુ છે? હે પુત્રો ! આ પ્રશ્નોના તમે જવાબ આપે ! હું તે જાણવા ઉત્સુક છું. (૨૨-૪૪૧) मच्चुणन्भाहओ लोओ, जराए परिवारिओ । अमोहा रयणीवुत्ता, एवं ताय विआणह ||२३|| मृत्युनाभ्याहतो लोकः, जरया પરિવારત: ! અમોધા રનન્ય ઉત્તા, વ્ તાત ! વિજ્ઞાનીતારા અ-શિકારી સમાન મૃત્યુથી પીડિત લાક, જાલના