SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કપિલીયાધ્યયન-૮ કે સ્વપ્નશાસ્ત્ર, અંગકુરણરૂપ અથવા $ $ી વિ. અક્ષરોની સ્થાપના રૂપ અંગવિદ્યા વિ. મિથ્યા શ્રુતને ગમે તે એક કે સમસ્તને પ્રયાગ કરે છે, તે સાધુઓ કહેવાતા નથી-એમ આચાર્યોએ કહેલ છે. (૧૩–૨૧૯) इह जीवि अनिअमेत्ता, पन्भट्ठा समाहिजोएहिं । ते कामभोगरसगिद्धा, उववज्जति आसुरे काए ॥१४॥ इह जीवितमनियम्य, प्रभ्रष्टाः समाधियोगेभ्यः । ते काममोगरसगृद्धाः उपपद्यन्ते आसुरे काये ॥१४॥ અથ–આ જન્મમાં જીવનને તપ વિ.થી નિયંત્રિત નહિ કરવાથી, શુભ મન-વચન-કાયાના ચેગથી અત્યંત ભ્રષ્ટ થયેલા અને કામગ તેમજ રસમાં આસક્ત બનેલા, તે લક્ષણાદિ શાસ્ત્રોને દુરૂપયેગ કરનારા, કાંઈક કછાનુષ્ઠાન કરતા હોવા છતાં સંયમવિરાધનાથી અસુરેમાં જ પેદા થાય છે. (૧૪-૨૨૦) तत्तोऽवि उव्यट्टित्ता, संसारं बहुं अणु परिअति । बहुकम्मलेवलित्ताणं, बोही होई सुदुल्लहो तेसि ॥१५॥ ततोऽपि उद्धृत्य, संसारं बहु अनु पर्यटन्ति । बहुकर्मलेपलिप्तानां, बोधिर्भवति सुदुर्लभः तेषाम् ॥१५॥ અર્થ-અસુર નિકાયમાંથી ચ્યવને તેઓ, સંસારમાં ઘણા કાળ સુધી પર્યટન કરશે. વળી ઘણા કર્મના લેપથી લેપાયેલા તે જીવને બધિની પ્રાપ્તિ અત્યંત દુર્લભ થઈ
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy