________________
શ્રી પ્રમાદાપ્રમાદાધ્યયન-૪
૫૧
અ—જે મનુષ્યા ધનની મહત્તાના નિર્ણય કરી પાપકમાં કરી ધન કમાય છે, તે શ્રીપાશમાં 'ધાયેલા પુરુષા ધનને છેાડી, વૈરની પરપરાવાળા રત્નપ્રભા વગેરે નરકના પ્રતિ પ્રસ્થાન કરે છે. (૨-૧૧૬) तेणे जहा संधिमुहे गहीए, स कम्मुणा किच्च पावकारी | एवं पया पेच्च इहं च लोए, कडाण कम्माण न मुक्ख अस्थि || ३ |
"
स्तेनो यथा सन्धिमुखे गृहीतः स्वकर्मणा कृत्यते पापकारी । एवं प्रजा प्रेत्य इह च लोके, कृतानां कर्मणां न मोक्षोऽस्ति || ३ || અર્થ-જેમ પાપ કરનાર ચાર, ખાતર પાડતાંચારી કરતાં પકડાઈ જતાં તેને પકડનારાઓ કાપી-મારી નાખે છે. તેમ જીવ, આ લેાક-પરલોકમાં પાતે કરેલ-કર્મ અને એ ક્રમે કરેલ વિવિધ બાધાએથી પીડાય છે; કેમ કે, કરેલા કર્મીને ભાગવ્યા સિવાય છુટકો નથી. (૩–૧૧૭) संसारमावण्ण परस्स अट्ठा, साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेअकाले, न बंधवा बंधवयं उर्विति ॥४ संसारमापन्नः परस्य अर्थाय साधारणं यच करोति कर्म । कर्मणस्ते तस्य तु वेदकाले, न बान्धवाः बान्धवतां उपयन्ति ॥४॥ અથ-ઊ'ચ-નીચ જીવાયેાનિમાં ભ્રમણુરૂપ સંસારને પામેલા જીવ, ‘પુત્ર, સ્ત્રી વગેરે ખીજાઓ માટે સ્વ-પર નિમિત્તે જે ખેતી વગેરે કર્મ કરે કના ઉદયકાલમાં સ્વજના બંધુતા ખતલાવતા અર્થાત્ તે કર્મા તા પેાતાને એકલાને જ ભાગવવાં પડે છે. (૪–૧૧૮)
અથવા
છે,
પણ તે
નથી.