________________
શ્રી અકામમરણીયાઘ્યયન-પ
कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थि । दुहओ मलं संचिण, सिसुणागुन्त्र मट्टियं ॥ कायेन वचसा मत्तो, वित्ते गृद्धश्च स्त्रीषु । द्विधा मलं सचिनेति, शिशुनाग इव मृत्तिकाम् ॥
१० ॥
१० ॥
તતઃ પ્રુથ્ર: આસન, છાન: પતિવ્યતે 1 प्रभीतः परलोकस्य, कर्मानुप्रेक्षी आत्मनः ॥११॥
અથ-મન-વચન-કાયાથી મદોન્મત્ત, ધન તેમજ સ્રીજનમાં આસક્ત ખની તીવ્ર રાગ-દ્વેષથી આઠ પ્રકારના ચીકણાં ક્રમ ખાંધે છે. જે શિશુનાગ માટીને ખાય છે એટલે અંદર માટીથી અને ચીકણુ શરીર હાવાથી મહારથી પણ માટીથી રગદોળાયેલ હાય છે તથા તેના ઉપર સૂર્યના કિરણા પડવાથી માટી સુકાતાં આ જન્મમાં દુઃખી થાય છે. તેમ બાલજીવ ચીકણાં કર્મ બાંધી અંતે દુઃખી થાય છે. (૧૦–૧૩૭)
तओ पुट्ठो आयंकेणं, गिलाणो परितप्पई । पभीओ परलोगस्स, कम्माणुप्पेही अप्पणो ॥ ११ ॥
૬૧
માલ
અથ-પાપકર્મોના સચય કર્યો માદ જ્યારે જીવ, જીવલેણ શૂલ, વિસૂચિકા વગેરે રાગથી ઘેરાયેàા, માંદા પડેલા ખેદ કરે છે. પેાતે કરેલી હિંસા વગેરે ચેષ્ટાને વિચાર કરતાં પરલેાકથી અત્યત ડરેલા પસ્તાવા કરે છે કે-“મે' જરાય પણ શુભકાર્ય નથી કર્યું, હુંમેશાં પેાતાને અમર માની કુચેષ્ટા કરવામાં ખાકી નથી રાખ્યુ',