SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કર શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા હવે પરલેાકમાં મૃત્યુ બાદ કુકર્મોનું પરિણામ ભાગવવુ જ પડશે.” (૧૧-૧૩૮) सुया मे नरए ठाणा, असीलाणं च जा गई । વાહા” માળ, વાજા નથ મેથળા ॥ ૨॥ श्रुतानि मे नरके स्थानानि, अशीलानां च या गतिः । बालानां क्रूरकर्मणां प्रगाढाः यत्र वेदनाः ॥ १२ ॥ " અ-મે* નરકમાં કુંભી, વૈતરણી વગેરે સ્થાના સાંભળ્યાં છે; વળી દુરાચારી જીવાની નરક વગેરે ગતિ થાય છે એ પણ સાંભળ્યુ છે; તથા જે નરકાદિ ગતિમાં કુર કર્મવાળા અજ્ઞાની જીવાને ઉત્કૃષ્ટ શીત-ઉષ્ણુ વગેરે વેદનાઓ થાય છે એ પણ સાંભળ્યુ છે. તથાવિધ ક્રિયા વાળા મારી તેવી જ ગતિ થશે એમ પરિતાપ કરે છે. (૧૨-૧૩૯) તત્ત્વોષવાય ઝાળ, નન્હા મે તમનુસ્મુથ । अहाकम्मेहिं गच्छन्तो, सो पच्छा परितप्पइ ॥ १३ ॥ aaौपपातिकं स्थानं यथा मे तदनुश्रुतम् । यथाकर्मभिर्गच्छन् स पश्चात् परितप्यते ॥ १३ ॥ અથ-તે નરકામાં ઔપપાતિક જન્મ હેાવાથી અંતર્મુહૂર્તો પછી તરત જ મહાવેદનાના ઉદય ચાલુ થાય છે. અવિરત વેદના પલ્યાપમ-સાગરોપમ કે જેટલું આયુષ્ય હાય તેના છેડા સુધી રહે છે, અહીં અકાલમૃત્યુ નથી. આવું આવું ગુરુ પાસેથી સાંભળેલું વિચારતા તે ખાલ જી, કર્મીના અનુસારે તે પ્રકારના સ્થાનમાં જતા પસ્તાવા કરે
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy