________________
૧૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે નિષેધ માટે પ્રેરણાને પામેલ નમિરાજર્ષિ, આ પ્રમાણે न्द्रिने ११५ ३५ ४१ लाय. (८-२३४) मिहिलाए चेइए वच्छे, सीयच्छाए मणोरमे । पत्तपुष्फफलोवेए, बहूणं बहुगुणे सया ॥९॥ मिथिलायां चैत्ये घृक्षः, शीतच्छायः मनोरमः । पत्रपुष्पफलोपेतः, बहूनां बहुगुणः सदा ॥९॥
અથ-મિથિલાનગરીના ઉદ્યાનમાં શીતલ છાયાવાળું, પાંદડાં–કૂલ-ફળવાળું, મરમ નામનું અને ફલ વિ.થી पक्षी वि.ने सही मयत ७५४२४ वृक्ष छ. (८-२३५) वाएण हीरमाणम्मि, चेइअम्मि मणोरमे । दुहिआ असरणा अत्ता, एए कंदति भो ! खगा ॥१०॥ वातेन हृीयमाणे, चैत्ये मनोरभे। दुःखिता अशरणा आर्ता, एते क्रन्दन्ति भोः ! खगाः ॥१०॥
અથ–હે બ્રાહ્મણ! ઉદ્યાનમાં રહેલ મરમ વૃક્ષ પ્રચંડ આંધીના ઝપાટાથી પડી જવાથી, દુખવાળા, રક્ષણ વગરના અને પીડિત થયેલા આ પક્ષીઓ કરૂણ કંદન કરે છે, અર્થાત્ આ તમામ લેકે સ્વાર્થ જવાથી રડે છે. તેમાં भा३ ममिनिम डेतु-१२९५ नथी. (१०-२३९) एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥११॥ एतमर्थ निशम्य, हेतुकारणनोदितः। ततो नगि राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥११॥