________________
શ્રી સંયતાધ્યયન-૧૮
૨૮૫ વિ. વાદથી રહિત, અર્થાત્ સર્વ સંગથી રહિત બનીકર્મ રહિત બની સિદ્ધ પરમાત્મા બને છે.
આ પ્રમાણે ક્ષત્રિય મુનિએ હિતોપદેશ આપી વિહાર કર્યો અને સંજય મુનિ પણ તે બેધને હદયસ્થ કરી, લાંબા કાળ સુધી વિચરી, કેવલી થઈ સિદ્ધ ભગવાન બન્યા. આ પ્રમાણે હે જ બૂ! હું તને શ્રી મહાવીર પ્રભુ પાસેથી સાંભળેલું કહું છું,-એમ શ્રી સુધર્માસવામી કહી રહ્યા છે. (૫૪–૧૯૩)
છે અઢારમું શ્રી સંયતાધ્યયન સંપૂર્ણ.
ક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-ભા. ૧ સમાપ્ત કરે