________________
શ્રી હરિ શીયાયન-૧૨
૧૬૩
અ-તે કુમારેાને શાંત કરતાં તથા સુનિના પ્રભાવ અને નિઃસ્પૃહતાની પ્રશંસા કરતાં ભદ્રા કહે કે—દેવના બલાત્કારને વશ બનેલા કૌશલિક રાજાએ (મારા પિતાએ) મને પહેલાં જે મુનિરાજને આપેલ હતી, પરંતુ જેમણે મને મનથી પણ ઈચ્છી નથી, તે આ જ મુનિરાજ છે. નરેન્દ્ર દેવેન્દ્રવ નિંત આ મુનિરાજે મારા ત્યાગ કરેલ છે. તેએાના ઉપર તમે જે કદન! આરભી છે તે જરાય ઉચિત નથી. (૨૧–૩૫૮)
एसो हु सो उग्गतवो महप्पा,
जिइंदिओ संजओ बंभयारी |
जो मे तया निच्छड़ दिज्जमाणि,
पिउगा सयं कोसलिएण रन्ना ||२२||
एष खलु स उग्रतपा મહાત્મા, जितेन्द्रियः संयतो ब्रह्मचारी | मां तदा नेच्छति दीयमानां,
यो
पित्रा स्वयं कोसलिकेन राज्ञा ||२२||
અર્થ-આ તે જ ઉગ્ર તપસ્વી-મહાત્મા–જિતેન્દ્રિયસયમધારી અને બ્રહ્મચારી છે, કે જેમણે તે વખતે સ્વય' કૌશલિક રાજાવડે અણુ કરાતી એવી મારી ઈચ્છા સરખી પણ કરી નહોતી. (૨૨-૩૫૯)