________________
શ્રી ચિત્રસ ભૂતાયન−૧૩
नरिंद जाई अहमा नराणं, सोवागजाई दुहओ गयाणं । जहिं वयं सव्व जणस्स वेसा, वसीअ सोवागनिवेसणेसु || १८ ||
१८७
नरेन्द्र ! जातिरधमा नराणां श्वपाकजाति द्वयोर्गतयोः । यस्यां आवां सर्वजनस्य द्वेष्यौ, अवसाव श्वपाक निवेशनेषु ||१८||
અ-હે નરેન્દ્ર! મનુષ્યેામાં ચાંડાલ જાતિ અધમ જાતિ છે. જ્યારે આપણે તે જાતિમાં જન્મ્યા, ત્યારે સबनाने प्रीतिपुर-निंध तरी २ह्या हता. (१८-४०२) तीसे अ जाईइ उ पाविआए,
बुच्छा मु सोवागनिवेसणेसु । सव्वस्स लोगस्स दुर्गुछणिज्जा,
इहं तु कम्माई पुरेकडाई || १९||
तस्यां च जातौ तु पापिकायां,
उषितावावां श्वपाकनिवेशनेषु । सर्वस्य लोकस्य जुगुप्सनीयौ,
अस्मिन् तु कर्माणि पुराकृतानि ॥ १९॥
અ—તે ચાંડાલ જાતિમાં-ચાંડાલના ઘરામાં રહેલાં સઘળાં લેાકેાની હિલના ઘણાના પાત્ર બન્યા હતા. હમણાં આ ચાલુ જન્મમાં પૂર્વે કરેલ શુભ અનુષ્ઠાનરૂપ કર્મોના ઉદય હાઈ શુભાતિ વિના અનુભવ થઈ રહ્યો છે, તે ફરીથી વિષયાસક્તિમાં વ્યાકુલ ન ખનતાં શુભકર્મીની उमाली ४२वी लेहये. (१८ - ४०३)