________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
પાંજરામાં સુખને અનુભવ કરતી નથી. સ્નેહપર પરાની શંખલાને તાડી, પરિગ્રહથી રહિત થઇ, આચરણમાં સરલતા રાખી, વિષયવાસનાહીન બની, તેમજ પરિગ્રહ અને આર ભરૂપી દષાથી અટકીને હું મુનિપણું આચરીશ. (૪૧–૪૬૦)
૨૧૮
दवग्गिणा जहारणे, उज्झमाणेसु जंतुसु । અને સત્તા મોતિ, રાષ્ટ્રો -સંયા કરા दवाग्निना यथाऽरण्ये, दह्यमानेषु जन्तुषु । अन्ये सत्त्वाः प्रमोदन्ते, रागद्वेषवशङ्गताः ॥४२॥ અર્થ-જેમ વનમાં દાવાનળ દ્વારા ખળી રહેલા જંતુઓને જોઇને, રાગ-દ્વેષથી વશીભૂત બનેલા અવિવેકી પ્રાણીઓ ખુશ થાય છે. (૪૨-૪૬૧) एवमेव वयं मूढा, कामभोगेसु मुच्छिआ । दज्झमाणं न बुज्झामो, रागदोसग्गिणा जंगं ॥४३॥ एवमेव वयं मूढाः, कामभोगेषु मूर्च्छिताः । વૃદ્ઘમારં ન યુથામદું, રાગદ્વેષાત્રિના નવત્ ॥૪॥
અથ—એવી રીતિએ અમે મેહવશ ફસાયેલા અને કામભેાગામાં આસક્ત અનેલા, રાગ-દ્વેષાગ્નિથી મળી રહેલા પ્રાણીસમુદાયરૂપ જગતને જાણી શકતા નથી; તેથી અમે પણ ભાગોના ત્યાગ નહીં કરવાથી અજ્ઞાનીએ જ છીએ. (૪૩–૪૬૨)
भोगे भुच्चा वमित्ता य, लहुभूयविहारिणो । आमोदमाणा गच्छंति, दिया कामकमा इव ॥४४॥