________________
શ્રી પરીષહાધ્યયન-૨
सुअ मे आउस तेणं भगवया एवमक्खायं, इह खलु बावीसं परीसहा, समणेणं भगवया महावीरेण कासवेणं पवेइआ, जे भिक्खू सोच्या गच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्वयंतो पुट्ठो ण विहणेजा ॥१॥
श्रुतं मे आयुष्मन् ! तेन भगवता एवमाख्यातं, इह खलुद्वाविंशतिः परीषाहाः श्रमणेन भगवता महावीरेण काश्यपेन प्रवेदिताः; यान् भिक्षुः श्रुत्वा ज्ञात्वा जित्वा अभिभूय भिक्षाचर्यायां परिव्रजन् स्पृष्टः नो विहन्येत ॥१॥
અથ—ભગવાન સુધર્માંસ્વામી જ ંબૂસ્વામીને કહે છે કે, હું આયુષ્મન્ જબૂ! તે ભગવાન મહાવીરસ્વામીએ વક્ષમાણુ પ્રકારથી જે કહ્યું છે તે મે' સાંભળ્યુ. છે કે, આ જિનપ્રવચનમાં શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગેાત્રીએ ખાવીશ પરીષહા ઉપદેશ્યા છે. જે પરીષહાને સાધુ સાંભળીને, સારી રીતે જાણીને, વાર'વાર અભ્યાસથી પરિચિત કરીને, જીતીને ભિક્ષા માટે જતાં પરીષહાથી હત-પ્રહત નખને અર્થાત્ માક્ષમાગ થી પાછા ન પડે. ૧.
कयरे ते खलु बावीसं परीसहा समणेण भगवया महावीरेण कासवेणं पवेइआ जे भिक्खू सोच्चा णच्चा जिच्चा अभिभूय भिक्खायरिआए परिव्वयतो पुट्ठो णो विहणेजा ॥२॥