________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સા
અથ-આ પૂર્વોક્ત વાત સાંભળી, હેતુ-કારણુથી પ્રેરિત થયેલ ઇન્દ્ર, નિમરાજિષના રાગ અને દ્વેષના અભાવના નિશ્ચય કરી, જિનધની સ્થિરતાની પરીક્ષા માટે નીચે મુજબ નિમરાજિષને પૂછે છે. (૩૭–૨૬૩) जइत्ता विउले जन्ने, भोत्ता समणमाह । ટ્રા મુખ્ખા ય લિજ્જા ય, તો રાજ્કતિ વૃત્તિયા રૂા याजयित्वा विपुलान् यज्ञान्, भोजयित्वा श्रमणत्राह्मणान् । જ્વા મુવાચ રૂા ચ, તતો નથ્થુ ક્ષત્રિય ! ॥૨૮॥
૧૧૨
અર્થ-ડે ક્ષત્રિય ! માટા યજ્ઞ કરાવી. શાક્ય વિ. શ્રમણા બ્રાહ્મણાને જમાડી, બ્રાહ્મણ વિ.ને દક્ષિણામાં ગાય વિ.નું દાન આપી, મનેાહર શબ્દ વિને ભાગવી અને સ્વયં યજ્ઞા કરી, પછી આપ દીક્ષા લેજો. (૩૮–૨૬૪)
एयम निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसिं, देविंदं इणमब्ववी ॥३९॥
एतमर्थं निशम्य हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्रं इदमब्रवीत् ॥ ३९ ॥ અ—આ પૂર્વોક્ત વિષય સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિરાજર્ષિ ધ્રુવેન્દ્રને નીચે મુજબ જવાબ આપે છે. (૩૯–૨૬૫)
जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्सावि संजमो सेओ, अर्दितस्सवि किंचणं । ४० ॥