SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ શ્રી પરીષહાધ્યયન-૨ wાટીપારા, રાઃ ધમનીયંતતઃ | માત્રજ્ઞા કરશનપાનશ્ય, જીનમનાઃ રૂા . અથ–કાકજધા નામની વનસ્પતિના પર્વ જેવા અંગવાળા અત એવ કૃશ શરીરવાળે, નસેથી વ્યાસ, આવી દશાવાળ પણ અશન–પાનના પરિણામને જ્ઞાતા, ચિત્તની આકુલતા વગરને બની, સાધુ સંયમમાર્ગમાં વિચરે. ૩-૫૧. तओ पुट्ठो पिवासाए, दोगुच्छी लज्जसंजए। सीओदगं न सेविज्जा, विअडस्सेसणं चरे ॥४॥ ततः स्पृष्टः पिपासया, जुगुप्सी लज्जा संयतः । शीतोदकं न सेवेत, विकृतस्य एषणां चरेत् ॥४॥ અથ–ભૂખ પરીષહના બાદ તરસથી ઘેરાયેલે મુનિ, અનાચાર પ્રતિ તિરસ્કારવાળો, સંયમમાં સમ્યમ્ પ્રયત્નશીલ, સચિત્ત જલનું સેવન ન કરે, પરંતુ અગ્નિ વિ.થી અચિત્ત બનેલ જલની ગવેષણ કરે. –પર. छिन्नावाएसु पंथेसु, आउरे सुपिवासिए । परिसुकमुहाद्दीणे, तं तितिक्खे परीसहं ॥५॥ છિન્ન તેવુ વશિષુ માતુ: સુપિપાલિતઃ | परिशुष्कमुखादीनः, तं तितिक्षेत परीषहम् ।।५।। અથ–જન વગરના માર્ગોમાં જતાં અત્યંત આકુલ શરીરવાળે, અત્યંત તરસ્ય, થુંક સુકાવાથી સુકા મુખવાળે અને અદીન બનેલે તૃષા પરીષહને સહન કરે. ૫-૫૩.
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy