________________
શ્રી ઉરશ્રીયાધ્યયન-૭ તુરછ કામગોમાં લુબ્ધ બની, ધર્મ નહિ કરવાથી દિવ્ય સ્થિતિ અને કામને હારી જાય છે. (૧૩-૧૮૯)
વણિકા, પૂરું ઉધના નિયા एगोत्थ लहई लाभ, एगो मूलेण आगओ ॥१४॥ एगो मूलंपि हारित्ता, आगो तत्थ वाणिो। ववहारे उत्रमा एसा, एवं धम्मे विआणह ॥१५॥ युग्मम् ॥ यथा चत्रयो वाणिजा, मूलं गृहीत्वा निर्गताः । एकोऽत्र लभते लाभ, एको मूलेनागतः ॥१४॥ एको मूलमपि हारयित्वा, आगतस्तत्र वाणिजः । व्यवहारे उपमा एषा, एवं धर्मे विजानित ॥१५।। युग्मम् ।।
અથ-જેમ ત્રણ વેપારીઓ, મૂલ ધન લઈને વેપાર માટે પરદેશ ગયા. તેમાં પહેલો જે વ્યાપારલામાં કુશલ હતા તે ખૂબ નફો મેળવી, બીજે વ્યાપારમાં મધ્યમ હતે તે ઘરેથી જેટલું લાવે તેટલું જ મૂલ ધન લઈ, ત્રીજો જુગાર વિ.ને વ્યસની–પ્રમાદી હતું તે મૂલ ધન હારી પિતાને ઘેર પાછા આવ્યા. (૧૪+૧૫, ૧૯૦+૧૯૧) माणुसत्तं भवे मूलं, लाभो देवगई भवे । मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ॥१६॥ मानुषत्वं भवेत् मूलं, लाभो देवगतिर्भवेत् । मूलच्छेदेन जीवानां, नरकतिर्यक्त्वं ध्रुवम् ॥१६।।
અથ–તેવી રીતે જીવવ્યાપારીને સ્વર્ગાદિ ઉત્તરત્તર લાભનું કારણ મૂલ ધન સમાન મનુષ્યપણું છે. લાભના સ્થાનમાં દેવપણુની પ્રાપ્તિ સમજવી તથા મનુષ્ય