________________
૨૩૦
यत्किचिदाहारपानं,
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ
विविधं खादिमस्वादिमं परेभ्यो लब्ध्वा ।
यः तेन त्रिविधेन नानुकम्पते,
मनोवाक्कायसुसंवृत्तः स भिक्षुः ॥ १२ ॥ અથ—અશન-પાન-ખાદિમ સ્વાદિમ વિ. જે કાઈ વસ્તુએ ગૃહસ્થાથી મેળવીને જે સાધુ, મન-વચન-કાયાથી ખાલ, ખીમાર વિ. સાધુઓને આણેલ આહારથી સેવા કરતા નથી તે સાધુ નથી, પરં'તુ મન વચન કાયાના સવરવાળા મુનિ, આણેલ આહારથી સેવા-વૈયાવચ્ચ કરે છે તે મુનિ છે. (૧૨-૪૮૪)
आयामगं चैव जवोदणं च, सीअं सोवीर जवोदगं च । नो हीलए पिंड नीरसतु, पंतकुलाणि परिव्वए स भिक्खू || १३ | आयामकं चैव यवोदनं च,
शीतं सौविरं यवोदकं च ।
नो हीलयेत् पिण्डं नीरसं तु,
प्रान्त कुलानि परिव्रजेत् स भिक्षुः ||१३|| અ—આસામણુ, જવનુ ભાજન, શીતલ ભાજન, કાંજી, જવનુ ધાવણ પાણી વિ.ની આ અનિષ્ટ વસ્તુ નીરસ આહાર છે’ એમ માની નિંદા નહીં કરવી જોઈએ. એથી જ જે રિદ્રોના ઘરોમાં પણ ભિક્ષાર્થે જાય તે ભિક્ષુ છે. (૧૩-૪૮૫)
सद्दा विविहा भवंति लोए,
दिव्वा माणुस्सा तहा तिरिच्छा ।