Page #1
--------------------------------------------------------------------------
________________
સુભાષિત રત્નસંદોહ
અનુવાદક - નિવૃ૦ દયાલ ગંગાધર ભણસાલી, મી. એ.
Page #2
--------------------------------------------------------------------------
________________
સુભાષિત રત્નસંદોહ.
Eલે શ્રીમાન માથુરસંઘ આચાર્યશ્રી અમિતગતિ રચિત
અનુવાદકઃ સ્વ. દયાળ ગંગાધર ભણસાલી. બી. એ.
મુંબઈ
પ્રકાશક: શ્રીયુત્ હીરજી ગંગાધર ભણસાલી.
મુંબઈ.
આવૃત્તિ ૧લી.
પ્રત ૫૦૦.
பெ பா
વીર સંવત ૨૪૫૮ સંવત ૧૯૮૮ ના શ્રાવણ સુદી ૫.
મૂલ્ય: રૂ. ૧-૮-૦
Page #3
--------------------------------------------------------------------------
________________
પુસ્તક છપાવવાના સર્વ હકક પ્રકાશકે સ્વાધીન રાખ્યા છે.
ધી “ડાયમન્ડ જ્યુબિલિ ” પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.
સલાપસ રોડ-અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક તરફથી બે બાલ.
સસાર ચક્રના ભ્રમણમાં જીવ માત્રને માટે જન્મ અને મર અનિવાય` નિર્માણ થયેલ છે. પુત્ર ભાપાત આયુષ્યના બંધ હાય તેટલુંજ તે પછીના ભવમાં તે જીવ ભાગવી શકે. પછી બાળવય કે યુવાવસ્થા, કે પ્રેાઢાવસ્થા કે વૃદ્ધાવસ્થાની વ્યવસ્થા, આયુષ્યના સંબંધમાં હેાતી નથી. કાઇ પણ અવસ્થામાં તે બની જાય. તેજ રીતે મારા દુર્ભાગ્યે મારા અનુજ બંધુ ભાઈ દયાળજી કે જેમણે મને મેટા ભાઇ તુલ્ય નહીં પણ પેાતાના પીતાતુલ્ય જીવન પર્યંત માન્યા, તેવા સદ્ગુણી બંધુને આ નશ્વર સંસાર, નજર સમક્ષ જોત જોતામાં છેડી જતાં જોવા મને વખત આવ્યા અને તેની જીંદગીમાં શરૂ કરેલું કાય અધુરૂં રહી જતાં તે પુરૂં કરાવવાના ખાજો મારા શીર પડયા. તે અધુરૂં કાર્ય પુરૂં કરવાનું ભાઈ દયાળજીના સહાધ્યાયી અને મિત્ર ભાગીલાલ અત્રતલાલ જવેરીએ ઉપાડી લીધું અને તેમણે પુરૂં કર્યું, અને તે પુસ્તક તપાસી સુધારી આપવા સારૂ પુજ્ય મુનિ મહરાજશ્રી દનવિજયજી મહારાજે અમારી વિનંતિ સ્વીકારી તપાસી આપ્યું તે માટે હું બન્નેના ઋણી છું. અને પુસ્તક તૈયાર થતાં મુમુક્ષુ જનાના વાંચન અને મનન માટે સાદર પ્રગટ કરવા સમથ થયા છું. અને તેમ કરીને મારા તે સદ્ગત ભાઇની અંતીમ ઇચ્છા હું પૂર્ણ કરવાના સંતેાષ અનુભવું છું અને વાંચક વૃંદું આ પુસ્તકથી મેધ મેળવી તેના લાભ જીજ્ઞાસુઓને આપે એજ મહેચ્છા.
શ્રાવણ સુદી પચમી રવિવાર
સંવત ૧૯૮૮ તા. ૭ ઓગસ્ટ ૧૯૩૨
}
શા. હીરજી ગ’ગાધર ભણસાલી.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના,
“સુભાષિત રત્નસંદેહ.” ગ્રંથના મૂળ કર્તા શ્રીમાન માથુરસંઘના આચાર્ય મુનિશ્રી અમિતગતિ છે. તેમના જન્મ કાળ સંબંધી હજી સુધી પુરતી વિગતે મળી શકી નથી, સિવાય કે આચાર્યશ્રીએ જે પિતાના પુસ્તકમાં પ્રશસ્તિ રૂપે આપેલી છે, એટલે કે સુભાષિત રત્ન સંદેહના કાળ સંબંધી આચાર્યશ્રીએ છેલ્લા શ્લોકમાં લખેલ છે કે સદરહુ પુસ્તક વિક્રમ સંવત ૧૦૫માં રચેલું છે, માટે આચાર્ય શ્રીના જન્મ કાળ માટે અનુમાન શિવાય બીજું કંઈ સાધન મળતું નથી. તેમજ ગૃહસ્થપણામાં શું નામ હતું અગર કયા નગરમાં અને ક્યા કુળમાં ઉત્પન્ન થયા હતા તેના સંબંધમાં કંઈ પત્તા મળતો નથી.
શ્રીયુત નાથુરામ પ્રેમીકૃત વિતત રન માળામાં આચાર્યશ્રીના જીવન કાળ સંબંધી અનુમાન બાંધેલ છે અને તેમાં કરેલા વાસ્તવિક વિવેચન પરથી એમ માની શકાય કે આચાર્યશ્રીને જન્મ સંવત ૧૦૨૫માં થયો હશે. કારણ કે પોતે સુભાષિત રત્નસંદેહના અંતમાં પિતાના માટે “શમ દમ યમ મૂર્તિઃ ચંદ્ર શુરૂ કીતિ' વિશેષણો વાપરેલાં છે. તે ઉપરથી એમ જણાય છે કે તે વખતે તેમની અવ
સ્થા પૂરી યુવાવસ્થા હેવી જોઈએ. અને દીક્ષા લીધે ચારથી છે વર્ષ થઈ ગયાં હશે. વિશેષમાં તેમણે બાળપણમાં દીક્ષા લીધી નહીં હાય પરંતુ થોડો વખત ગૃહાવસ્થા ભગવ્યા બાદ પોતાને વૈરાગ્ય દશા પ્રાપ્ત થઈ હશે. આ ઉપરથી સુભાષિત રત્નસંદેહ લખતી વખતે તેમની અવસ્થા ૨૫ થી ૩૦ વર્ષ હોવી જોઈએ એટલે સુભાષિત રત્નસંદેહ વિક્રમ સંવત ૧૦૫૦માં રચાયેલો છે તો તેમનો જન્મ ૧૦૨૫માં લગભગ થવો જોઈએ-આચાર્યશ્રીના ગૃહાવસ્થા સંબંધી બીજી કંઈ પણ વિશેષ માહીતિ જન સમૂહ આગળ મુકી શકાય તેમ નથી.
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન અમિતગતિ આચાર્ય રાજા મુંજના વખતમાં થયા છે. ને રાજા મુંજ, માળવદેશના રાજા હતા. અને મુંજ રાજા ભોજ રાજના કાકા થાય. તેઓ પણ સંસ્કૃત સાહિત્યના પ્રેમી હતા, અને વિદ્વાનોની કદર કરવાવાળા હતા.
જેવી રીતે મહારાજ વિક્રમાદિત્ય રાજાની સભામાં કાળિદાસ અમરસિંહ વી. નવરત્નો થયા હતા અગર સાંભળવામાં આવ્યા છે તે પ્રમાણે મુંજ રાજાની સભામાં પણ અનેક કવિરત્નો હતા. તિલક મંજરીના કર્તા ધનપાલ, દશ રૂપકના કર્તા ધનિક અને પિંગળ સૂત્ર વૃતિકના કર્તા કલાયુધ, નવ સાહસક ચરિત્રના કર્તા પદ્મગુપ્ત કવિ અને આ પુસ્તકના કર્તા મહાત્મા અમિતગતિ સૂરિ આ મુંજરાજના રાજ્ય કાળમાં થયા હતા.
મહાત્મા અમિતગતિ સૂરિએ રચેલાં પુસ્તકો નીચે પ્રમાણે મળી આવે છે – ૧. સુભાષિત રત્નસ દોહ ૬. જંબૂ દ્વીપ પ્રાપ્તિ ૨. ધર્મપરીક્ષા
૭. ચંદ્ર પ્રજ્ઞપ્તિ ૩. શ્રાવકાચાર્ય
૮. સાદ્ધ કય દ્વીપ પ્રજ્ઞપ્તિ ૪. ભાવના ધાર્વિશિકા ૯. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ૫. પંચસંગ્રહ
૧૦. યોગસાર પ્રાભૂત સુભાષિત રત્નસંદેહ સિવાય “ધર્મ પરીક્ષા” વિક્રમ સંવત ૧૦૭૦ માં રચેલ છે. બીજા ગ્રંથોના રચનાના કાળ સંબંધી નિર્ણ. યાત્મક રીતે કહી શકાય તેમ નથી.
ઉપરોક્ત પુસ્તકમાંથી ધર્મ પરીક્ષા અને સુભાષિત રત્નસંદેહ છપાઈને પ્રસિદ્ધ થઈ ચુક્યા છે અને ત્રીજે ગ્રન્થ “શ્રાવકાચાર” પણ અનેક જગ્યાએ મળે છે. પંચ સંગ્રહ તથા યોગસાર પણ ઉપલબ્ધ છે. અને “ભાવના ધાર્વિશિકા” સામાયિક પાઠના નામથી છપાઈ ચુકી છે પરંતુ પ્રકૃતિ નામક ચાર પ્રત્યે હજી સુધી ઉપલબ્ધ થયા નથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
e
ઉપરના ગ્રન્થાના અભ્યાસથી માલમ પડે છે કે અમિતગતિ મહારાજ ચરણાનુયાગ ઉપરાંત કરણાનુયાગ તેમજ દ્રવ્યાનુયાગના પણ અસાધારણ પડિત હતા.
સુભાષિત રત્ન દાહમાં સસારિક વિષય નિરાકરણૢ માયાહુ કાર નિરાકરણ, ઇન્દ્રિય નિગ્રહેાપદેશ, સ્ત્રગુણ દોષ વિચાર, દેવ નિરૂપણુ, જીવ સમાધન વીગેરે ખત્રીસ પ્રકરણા છે ને દરેક પ્રકર્ણના વિષયના વીસથી પચીસ સુભાષિત ક્ષેાકેા છે. સરલ સંસ્કૃતમાં પ્રત્યેક વિષય ઘણી સુંદરતાથી વર્ણવેલ છે. તેમજ આખા ગ્રન્થ માઢે કરવા લાયક છે. ગ્રન્થના અંતમાં ૧૧૭ ક્ષેાકેામાં શ્રાવક ધમ નિરૂપણ નામનુંપ્રકરણ ઘણુ સારૂં છે. અને તેમાં શ્રાવક ધર્મના સંબંધી સંક્ષેપમાં સારૂં વિવેચન કરેલ છે.
•
જર્મીન પ્રોફેસર હેલ્યુમેટ ગ્લાજેનાપ (બર્લિન)ના લખેલ જમન ભાષાના “જૈનિઝમ” નામના ગ્રન્થ છે; કે જેનું શ્રીયુત નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે કરેલ ગુજરાતી ભાષાંતર જૈન ધર્મીપ્રસારક સભા, ભાવનગર તરફથી ‘જૈન ધમ' એ નામથી પ્રકટ થયેલ છે તેમાં ‘સુભાષિત રત્ન સદાહ” માટે જે જણાવેલ છે તે અત્ર ઉતારવામાં આવે છેઃ—
દિગમ્બર સાધુ અમિતગતિએ લખેલા “ સુભાષિત સંદેહ જેવા કાવ્યેામાં જૈન ધર્મના ઉપદેશની સ્પષ્ટ છાપ તરી નીકળે છે. અમિતગતિએ આ ગ્રંથમાં મેહવિલાસની અનિત્યતાનું વર્ણન કર્યુ છે, જરા અને મરણ વિશે ખ્યાલ આપ્યો છે, કામ, ક્રાય, લેાભ, મેાહ વિરૂદ્ધ વિવેચન કર્યું છે, માંસ, મદિરા અને મદ્ય સંબંધે, જુગાર વિષે અને વેશ્યાગમન સમ્બન્ધે નિવારણ કર્યું છે અને જૈન ધર્મની વિધિએ પાળવાના ઉપદેશ આપ્યા છે. ભૌતિક વિલાસા એકેએક વર્ણવ્યા છે અને તેની નિરર્થકતા વિષે નિરૂપણ કર્યું છે. પવિત્ર સાધુને ધટે એમ સ્ત્રી સંબંધી એમણે કેવા બળવાન નિષેધ કર્યો છે. તેના આ નીચે નમુના છેઃ—
Page #9
--------------------------------------------------------------------------
________________
“ જે વિવેકશૂન્ય પુરૂષ, ભ્રષ્ટના સ્વરૂપ જીવ જન્તુએ ભરેલા (મનુષ્ય દેહના) ત્રણ પ્રવાહી પદાર્થીના બનેલા એકંદરે ઘણાજ ભ્રષ્ટ એવા ચમ માંસ અસ્થિજના લેાહી મેટ્ટ તથા જન્તુથી ખનેલા અને મળ, મૂત્ર, રૂધિર અને આંસુ આદિ નવ અશુદ્ધિ પદાર્થીનાં દ્વારવાળા નારી દેહથી આનન્દ પામે છે તે નરકમાં જન્તુ થઈ ને અવતરે છે.” (શ્લાક ૧૨૨)
“સર્વ દુઃખાના ભંડાર અજ્ઞાનના સ્થાન સ્વર્ગપુરના અગળા નરક ધામના માર્ગ લજ્જાના મૂળ અવિવેકના ધામ પવિત્રતા રૂપ વનના કુઠાર જ્ઞાન કમળના હિમ પાપ વૃક્ષના મૂળ અને નાગ વિષનિ મંત્ર ભૂમિરૂપ નારીને કયા જ્ઞાનીજન સેવે ? (શ્લાક ૧૨૬)
દુખવાળાથી મળતા સમુદ્રમાં જે અથડાયા કરે તેમની અશાન્તિ તથા દુઃખ એક બાજુએ અને જેણે સદ્વિચાર સેવ્યા છે તથા પેાતાના ધનના ત્યાગ કર્યો છે એવા આત્માની શાન્તિ ખીજી બાજુએ એ બે વચ્ચે બહુ વિરેાધાભાવ છે. ગ્રીષ્મ ઋતુના સૂર્યના તાપથી અકળાયા વિના માત્ર નિશ્ચય રૂપ છત્રી લઈ ને એ પતની ટીચ પર ચઢે છે; શિયાળાની રાત્રિની હૅંડીથી કમ્પ્યા વિના, વાદળાંની ગર્જનાને કે વનનાં તાાનને ગણકાર્યાં વિના ધ્યાનનિમગ્ન થઇને એ હિમ પતને શિખરે પહોંચે છે. ( શ્લાક ૯૧૧)
“જીવ સખાધન” નામના સેાળમા પ્રકરણમાં શ્રીમાન્ અમિતગતિ સૂરિએ મેાક્ષની પ્રાપ્તિ માટે વિવેચન કરેલ છે. તેમાં સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દન, સમ્યગ્ ચારિત્ર માટે વસ્તુતઃ લખેલ છેઃ—
હે આત્મા, જો તને મેાક્ષની પ્રાપ્તિ માટે ઇચ્છા હાય તા સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દન તથા સમ્યગ્ ચારિત્ર મેળવવા પ્રયત્ન કર અને મિથ્યા જ્ઞાન, મિથ્યા દન તથા મિથ્યા ચારિત્ર ત્યજી દે. વિશેષમાં હે આત્મા જ્ઞાન એવું જોઇએ કે તત્વા સંબધી હાવું જોઇએ, જિતેશ્વર ભગવાનના વચન પર ફિચ હાવી જોઇએ, દોષ વગરનું ન હેાવું
Page #10
--------------------------------------------------------------------------
________________
જોઈએ. અને ચારિત્ર પાપથી વિમુક્ત હેવું જોઈએ. કારણકે તે ત્રણ સિવાયના બીજા બધા કારણે સંસારમાં ફસાવનારા છે અને નિંદ્ય છે માટે બીજા કારણોને ત્યજી દઈ સમ્યફ જ્ઞાન, સમ્યમ્ દર્શન અને સમ્યમ્ ચારિત્ર મેળવવા પ્રયત્ન કર. (શ્લોક ૪૨૫)
ધર્મ પરીક્ષા ગ્રન્થમાં લોક ૧૯૪૫ છે. આ ગ્રન્થમાં મનેરંજક કથા વડે હાસ્યવિનેદ સાથે બીજા ધર્મોનું ખંડન કરવા સાથે પિતાના ધર્મનું મંડન કરેલ છે.
ઉપરોક્ત ગ્રન્થમાંથી માલમ પડે છે કે શ્રીમાનને રામાયણ મહાભારત આદિ ગ્રન્થને પૂર્ણ પરિચય હતા. ઉક્ત બને ગ્રન્થોમાંથી આ પુસ્તકમાં વાતારૂપે વિવેચન કરેલ છે. આ પુસ્તકના વાંચનથી ધર્મમાં દઢતા પ્રાપ્ત થાય છે અને સારું જ્ઞાન પણ મળે છે એટલે કે ધર્મ પરીક્ષા ગ્રન્થ વાંચવા લાયક પુસ્તક છે. આ ગ્રંથ કર્તાએ માત્ર બે મહિનામાં રચી તૈયાર કર્યો હતે.
ત્રીજા શ્રાવકાચાર ગ્રંથમાં શ્રાવક આચારના સ્વરૂપનું સારું વિવેચન ૧૩૫ર લોકમાં કરેલ છે અને ચોથો વેગસાર પ્રાભત ગ્રંથ ૫૫૦ શ્લોકમાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિજરા મેક્ષ, ચારિત્ર અને ઉપસંહાર એમ નવા અધ્યાયમાં વહેંચવામાં આવ્યું છે તે અધ્યાયના નામના પરથી તેમાંના વિષયે જણાય છે.
ગ્રન્થના અંતમાં પિતાના નામ શિવાય ગ્રંથકર્તા સંબંધી વિશેષ કંઈ પણ માહિતી તેમાંથી મળતી નથી. તેમજ છેવટમાં એમ પણ લખેલ છે કે બ્રહ્મની પ્રાપ્તિના માટે સંપૂર્ણ સંસારને આકાશ નગર સમાન સ્વપ્નની માયા સમજી શ્રી અમિતગતિએ નિત્યાનન્દ સ્વરૂપ, પાપરહિત, સૂમ, અતીન્દ્રિય ગોચર યોગસાર નામને ગ્રન્થ રચ્યો છે. જે લેક એક ચિત્ત થઈ સન્માન સાથે આ ગ્રન્થનું પઠન કરશે તે લોક પિતાના સ્વરૂપને પામીને સંસારના પાપોથી મુક્ત થઈ શકશે. શ્રીમાન અમિતગતિના ગ્રન્થમાં આ મેટી ખૂબી છે કે તે બીલકુલ
Page #11
--------------------------------------------------------------------------
________________
કઠણ નથી પરંતુ સરલ ભાષામાં જ સારા સારા ગંભીર વિષયે કહેલ છે. આ ગ્રંથમાં અધ્યાત્મ સંબંધી વિશેષ વિવેચન જણાય છે અને પિતાના નામ સાથે “વીતરાગ” વિશેષણ વાપરેલ છે તે ઉપરથી એમ લાગે છે આ ગ્રન્થ પહેલાંના ગ્રન્થ કરતાં ઘણા વખત પછીથી રએ હશે.
પાંચમો ગ્રંથ “પંચ સંગ્રહ છે કે જેની પ્રશસ્તિ મળી છે તે પરથી જણાય છે કે સિધુપતિ (ભોજના પિતા)ના રાજ્યમાં માથુર સંઘના માધવસેનના શિષ્ય અમિતગતિએ આ ગ્રંથ કમ સમિતિઓની પ્રખ્યાપના માટે રચે. એક સ્થલે રચ્યા સંવત ૧૦૭૩ આપેલ છે. ને છઠ્ઠો ગ્રન્થ ભાવના કાત્રિશિકામાં ૩૨ શ્લોક છે. તે ગ્રંથ ઘણી શાન્તિ આપનાર છે. તેની કવિતા બહુ મધુર અને કમળ છે તે સિવાયના બીજા ચાર પુસ્તકે સંબંધી હજી સુધી માહિતી મળી શકી નથી.
સંક્ષેપમાં એમ કહી શકાય કે આચાર્યવર્ય શ્રીમાન અમિત ગતિ સૂરિ મોટા વિદ્વાન તથા કવિ હતા. અને તેમની ગ્રન્થ રચના સરલ અને સુખથી સાધ્ય હોવા છતાં ગંભીર તથા મધુર હતી. સંસ્કૃત ભાષા ઉપર તેમને સારે કાબુ હતો અને શ્રીમાનના પુસ્તક વાંચન સાથે ભર્તુહરિના શતકની સ્મૃતિ એકદમ ઉદભવે છે. તેમજ કેટલાક
કે તો સામાન્ય જન પણ સરલતાથી સમજી શકે તેમ છે અને મધુર અને સરલ ભાષાના લીધે મોઢે કરવા લાયક છે.
ભેગીલાલ અમરતલાલ જવેરી.
બી. એ. એલ. એલ. બી. એડવોકેટ.
Page #12
--------------------------------------------------------------------------
Page #13
--------------------------------------------------------------------------
________________
સ્વ.
અનુવાદકઃ
દયાળજી ગગાધર ભણસાલી. બી એ.
જન્મઃ
સંવત ૧૯૪૨ના ચૈત્ર વદી ૧૨ શિનવાર તા. ૧-૫-૧૮૮૬,
Lakshmi Art, Bombay, 8.
અવસાનઃ
સંવત ૧૯૮૩ના શ્રાવણ શુદ્દે પ મગળવાર તા. ૨-૮-૧૯૨૭,
Page #14
--------------------------------------------------------------------------
________________
ભાષાંતર કર્તા સદગત શ્રીયુત દયાળજી ગંગાધર ભણસાલીનું
ટંકજીવન ચરિત્ર
સંવત ૧૯૪રના ચૈત્ર વદી ૧૨ શનીવાર તા. ૧લી મે સને ૧૮૮૬ ને રોજ સદગત દયાળજી ગંગાધર ભણસાલીને જન્મ ભણશાલી વહાલ રણછોડ નામાંકિત પેઢીવાળા ભણશાલી ગંગાધર પરશોતમની ધર્મપત્ની હેમકુંવર બાઈની કુક્ષિએ મુંબઈમાં થયો હતો. ભાઈ દયાળજીના પિતા મુળ પોરબંદરના રહેવાસી હતા અને તેમના બાપદાદાની પેઢી ઘણા લાંબા વખતથી અરબસ્તાન તથા એડન સાથે વેપાર કરતી હતી. તેમજ તેમણે એડનમાં સ્થાયી સ્થાવર મિલ્કત પણ વસાવી હતી. તેમની બાળ અવસ્થામાં તેમના માતુશ્રીનું અવસાન થવાથી તેમના નાના શેઠ મૂળચંદ નેણશી તથા નાની રંભાબાઈની સંભાળ ભર્યા લાલનપાલન હેઠળ તથા જ્યેષ્ઠ બંધુ હીરજી ગંગાધરની દેખરેખ હેઠળ તેઓ ઉછર્યા હતા. તેઓ બાળ અવસ્થામાં નિશાળના અભ્યાસમાં સારી ચીવટવાળા હતા અને સને ૧૯૦૫માં તેઓ મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.તેજ અરસામાં તેમના લગ્ન સગત પોરબંદરનિવાસી દેસી વલભજી હીરજીના પુત્રી વેલકુંવર બેન સાથે થયા. અને અભ્યાસ આગળ ધપાવવા સારૂ તેઓ સને ૧૯૦૬માં એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. તેમને સંસ્કૃત ભાષા પ્રત્યે મૂળથીજ પક્ષપાત હતો અને કોલેજમાં પણ તેજ ભાષામાં પ્રવીણતા મેળવવા સારૂ પ્રયાસ ચાલુ રાખ્યો હતો. તેમને આ ભાષાને અભ્યાસ પરીક્ષામાં પાસ થવા પુરતા નહે. પરંતુ તેના સંસ્કારે જીવનમાં ઉતારવા માટે હતે, કોલેજની જીંદગીના અરસામાં મારો તેમની સાથે પ્રથમ પરિચય થયો હતો અને ત્યારપછી અમે બન્ને વચ્ચે દિનપ્રતિદિન ઘાડી મિત્રતા થઈ હતી. તેઓએ સને ૧૯૧૧માં મુંબઈ યુનિવર્સિટીનું બી.
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૨
એ.ની ઉચ્ચ પદવી મેળવી અને તેમના દેશ એટલે પારઅંદરના દશા શ્રીમાળી જ્ઞાતિમાં તેઓ પ્રથમજ સ્નાતક થયેલ હાવાથી તેમની જ્ઞાતિ તરફથી તેમને માનપત્ર આપવામાં આવ્યું હતું.
સને ૧૯૧૨ની સાલથી તેઓ વ્યાવહારિક જીવનમાં પડયા હતા પરન્તુ તેમનામાં ધાર્મિક સંસ્કાર મૂળથીજ હાઇ તેઓ તેને પોષતા રહ્યા હતા. અને ધાર્મિક વિષયેા સંબંધી વાંચન તથા શેાધખેાળ હમેશાં કરતા રહ્યા હતા તેવામાં વ્યાવહારિક સ’જોગવશાત સને ૧૯૧૯ માં તેઓ કલકતામાં સ્થાયી રહેવા સારૂ ગયા હતા જ્યાં તેમણે ધાર્મિક અભ્યાસમાં વિકાસ કર્યો અને સાથે સાથે લેાક સેવાના આદર કર્યાં. જાતે શરમાળ ડાઈ કાઇ વખતે જાહેરમાં આવવા તેમણે પ્રયત્ન સરખા પણ નથી કર્યો પણ મુંગા કાય કરનાર હેાઈ સેવાધમ તેમણે છેડયા નહાતા તેઓ કલકતામાં જન સંધમાં તથા ગુજરાતી ભાઇએમાં એટલા બધા પ્રિય થઈ પડયા હતા કે કાઇપણ કાર્યમાં દયાળભાઈ ન હોય તેમ ભાગ્યેજ બન્યું હશે. છતાં તેઓએ કદી પણ માન મેળવવા ઇચ્છયું નહેતુ. તે સત્યનિષ્ઠ ધર્મ પરાયણુ નીતિમય સાધુજીવન ગાળનારા હતા અને તેમના તેવા ગુણાથી પ્રેરાઈ તેમનું મુંબાઈ તેમજ કલકતામાં બહેાળું મિત્ર મંડળ હતું અને કલકતામાં આજીમગંજ નિવાસી રાજા વિજયસિંહજી દુધેરીયા મહાદુરના નીકટ પરીચયી બન્યા હતા. અને જૈનશાસ્ત્રના અથંગ અભ્યાસી શ્રીયુત્ બાબુ પુરચંદજી નહાર એમ. એ. ખાર. એટ-લેાની સાથે એસી અભ્યાસ કરવામાં મરહુમને બહુજ આનંદ થતા હતા અને તેઓના પણ મરહુમ પ્રત્યે ધણા પ્રેમ હતા. વળી કલકતાની શ્રી જૈન સધમાં આગેવાની ધરાવતા શેઠ નરાતમદાસ તથા પ્રાણજીવનદાસ જેઠાભાઈ સાથે તેમને સજ્જડ પ્રીતિ હાઇ તેની આગેવાની નીચે તે દરેક કાય કરતા હતા અને જીંદગીના છેડા સુધી શ્રી સંધના સેવક તરીકે તેમણે દરેક કાર્યમાં ઉત્સાહ ભર્યો ભાગ લીધે હતેા તેમાંજ તેમને આનંદ થતા હતા. આ તેમની મુંગી સેવા શ્રી સંધના કાય
Page #16
--------------------------------------------------------------------------
________________
વહકોના ધ્યાન બહાર નહોતી અને તેઓએ તેમની યોગ્યતા પીછાની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તેઓને કલક્તા તરફથી પ્રાંતિક સભાસદ ચુંટયા હતા. તેમજ પાર્શ્વનાથ ડુંગર કેઇસ તરીકે જાણીતા થયેલા સમેત શિખર કેસમાં તેઓને કલકતાના શ્રી જન સંઘ તરફથી આગ્રહ કરી શ્વેતાંબર પક્ષ તરફથી જુબાની આપવા મોકલાવેલ હતા.
કલકત્તામાંના તેમના વસવાટ સમયમાં સાગરાનંદ સુરીશ્વરજી તથા વિજયધર્મ સુરીશ્વરજી જેવા મહાન સાધુઓનું આવાગમન કલકત્તામાં થવાથી તેમની પાસે ધાર્મીક અભ્યાસમાં પણ વૃદ્ધિ કરવા ચુક્યા નહોતા. અને તેમની ઇચ્છાનુકુળ તેઓ માથુરસંઘ આચાર્યશ્રી અમિતગતિ સૂરીજીના આવા ગહન પુસ્તકને અનુવાદ કરવા પ્રેરાયા હતા. આ અનુવાદ પુસ્તકરૂપે પ્રગટ કરવા તેઓને તીવ્ર ઇચ્છા હતી અને આપણે ઇચછીએ કે તેમ કરવા તેઓ ભાગ્યશાળી થયા હેત તો વધારે સારું થાત પણ મનુષ્ય ધારણ ક્યારેજ સફળ થઈ છે કારણ કે આ પુસ્તકનો અનુવાદ પૂર્ણ થતાં અને તેને પુસ્તકરૂપે પતે પ્રગટ કરી શકે તે પહેલાં જ અફસ કે ભાવીને કાંઈ જુદુંજ ગમ્યું અને તેઓ એકાએક સંવત ૧૯૮૩ ના શ્રાવણ સુદ ૫ ને મંગળવાર તા. ૨ જી ઓગસ્ટ ૧૯૪૭ ને રોજ ધનુર્વા જેવા મહાન ભયંકર રોગના ભેગા થઈ પડયા અને આઠજ પ્રહર જેટલી ટુંક બીમારીના લીધે એમને અમર આત્મા આ નશ્વર દેહનો ત્યાગ કરી પરલોક સીધાવી ગયો. અને તેમના ઉત્તમ ગુણેની યાદ સેંપી બંધુવર્ગ, ધર્મપત્ની મિત્રમંડળ વિગેરેને મુગ્ધ કરી ગયો. પણ તેમના ઉત્તમ ગુણો કેમ વિસારે પડી શકે અને તેથી જ શાસનદેવ પ્રત્યે હજી પણ પ્રેમીજનો પ્રાથી રહ્યા છે કે સગતનો આત્મા જ્યાં હોય ત્યાં તેને શાંતિ આપે. ૩૪ શાંતિ.
ભેગીલાલ અમરતલાલ જવેરી,
બી. એ. એલ એલ. બી. એડકેટ.
Page #17
--------------------------------------------------------------------------
________________
નિવેદન.
સગત દયાળજીભાઈનું જીવનવૃતાંત પ્રસ્તુતઃ અગાઉ આપ્યા પછી તેમની ઓળખ જનસમૂહને વધુ કરાવવાની જરૂર રહેતી નથી છતાં પણ મારે તેમની સાથે નિકટ સંબંધ હોવાને લીધે બે શબ્દ પ્રેમવશાત લખવા સારૂ મન લલચાય છે. અમારે કેલેજની જિંદગી દરમીયાન સંસ્કૃત ભાષાને બન્ને જણને સમાન અભ્યાસ - હોવાના લીધે તેમજ સંસ્કૃત ભાષા તરફની સમાન પ્રીતિ હોવાને લીધે અમો બનને વચ્ચે એક જાતની મિત્રતા બંધાઈ ગઈ અને તેના લીધે એક બીજા સાથે સગાભાઈ જેવો સંબંધ થઈ ગયા. અને તેમના ઘાડ પરીચયમાં આવવાથી હું કહી શકું છું કે સદગત દયાળજીભાઈએક સંસ્કારિક વ્યક્તિ અને ભાવિક જન હતા અને તેમની નિખાલસતા તથા ધર્મચિના લીધે હું તેમને કેટલે ઋણું છું. આવી રીતની ભાવના યોગના લીધે મરહુમનાં ઝબંધુ હીરજી ગંગાધર ભણસાલીએ સગત દયાળજીભાઈએ કરેલ આ મહાન ગ્રંથના અનુવાદની વાત કરી ત્યારે તેને પ્રગટ કરવામાં મારાથી કોઈપણ રીતે સહાયભૂત થવાય તે હું મારી જાતને ભાગ્યશાળી માનું તેમજ સદ્ગતના તરફની લાગણી માટે પુષ્પાંજલી આપી શકું તેવા ભાવથી ઉપરોક્ત પુસ્તક તૈયાર કરી જનતા સમક્ષ મુકવામાં આવે તેમ તેમની ઈચ્છાને પિષણ કરવામાં મારી જાતને સહાયભૂત બનાવી. ત્યારબાદ સંગત દયાળજીભાઈએ અનુવાદ કરેલ આખું પુસ્તક તપાસ કરતાં થોડા છુટા છુટા લોકોને અનુવાદ કેઈપણ કારણસર ગેરવલે ગયો હોય તેમ લાગ્યું. અને તેટલા લોકોને અનુવાદ થઈ શકે તે પુસ્તક પ્રગટ કરાવી શકાય તેમ મરહુમન જેષ્ઠબંધુની તીવ્ર લાગણીના લીધે મારે તે કામ ઉપાડી લેવાની ફરજ પડી, એટલે અનુવાદ કરવાને પ્રયાસ કરવાને મેં નિશ્ચય કર્યો. અને લેક ૪૩ થી શ્લોક ૧૨૭
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૫ તથા લોક ૪૦૧ થી લોક ૪૨૫ સુધીને અનુવાદ મારે કરેલો છે તે સિવાય આવા ગહન પુસ્તકને અનુવાદ સગતે પિતેજ કરેલ છે. તેમાં ત્રુટી છુટી છવાઈ રહી હોય તે તે સુધારેલ છે. વિશેષમાં સદરહુ પુસ્તક મુનિ મહારાજ શ્રીદર્શન વીજયજી અને શ્રી જ્ઞાનવિજયજીએ (પાલીતાણાવાળા મુનિશ્રી ચરિત્રવિજયજી કછીના શિષ્યોએ) ફરીથી તપાસી સુધારી આપેલ છે. અને તેવા રૂપમાં જનસમૂહ આગળ મુકવામાં આવેલ છે. જેમ કરી મરહુમની અંતિમ ઈચ્છા સંપૂર્ણ કરવાને અને તેના વાંચનથી જનસમૂહ લાભ ઉઠાવે તે ઉદ્દેશ સફળ થતાં સદગતની મહેનત સફળ થઈ ગણાય.
છાપતાં કેટલીક ભૂલ રહી ગઈ છે તે વાચક શુદ્ધિપત્ર ઉપરથી સુધારી લેવા કૃપા કરશે.
અંતમાં અમે નિષ્પક્ષ વિદ્વાન વાંચકે પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ કે આ અનુવાદમાં જે કંઈ પણ દોષ અલ્પબુદ્ધિ અગર ગેરસમજુતીના કારણોના લીધે રહી ગયો હોય તો તેઓ અમોને સુચના કરી ઉપકાર કરે કે જેના લીધે અનુવાદની નિર્દોષતા અને અમારી અજ્ઞાનતા દૂર થઈ શકે. મુંબાઈ,
ભેગીલાલ અમરતલાલ જવેરી શ્રાવણ સુદી ૫ સંવત ૧૯૮૮ કે
વીર સંવત ૨૪૫૮. J બી. એ. એલ એલ. બી. એડકેટ.
T
- 1
- -
-
Page #19
--------------------------------------------------------------------------
________________
આ ભાષાંતર સંબંધી વિદ્વાનોના અભિપ્રાય.
રા. રા. મેહનલાલ ભગવાનદાસ જવેરી. બી.એ. એલ. એલ બી. સોલીસીટર ઉક્ત ભાષાંતર સબંધી પિતાને અભિપ્રાય લખતાં જણાવે છે કે –
શ્રી અમિતગતિસૂરિ કૃત “ સુભાષિત રત્નસંદેહ” નામક સુભાષિત કોના સંગ્રહનું ભાષાંતર સગત શ્રીયુત દયાળ ગંગાધર ભણસાલી બી. એ. એમણે કર્યું છે અને આશરે સે કેનું ભાષાંતર જે અધુરૂં રહેલું તે સદગતના મિત્ર શ્રીયુત ભેગીલાલ અમરતલાલ જવેરીએ સદગતના મૈત્રીના સ્મરણમાં પૂરું કર્યું છે. એ રીતે સમગ્ર ગ્રંથ ગુજરાતી ભાષાંતર સાથે ગુજરાતી વાંચકેના કરકમળમાં પ્રાપ્ત થાય છે.
મૂળ ગ્રંથ ઘણે રસપ્રીય છે અને શૃંગાર તેમજ વૈરાગ્યના રંગથી રંગાયેલ છે. કાવ્યરચના અત્યંત સુંદર અને હદયસ્પર્શી છે; સુભાષિત વિષયમાં હોવું જોઈએ તેમને સ્મૃતિ પટ પર ન ભૂંસાય એવી છાપ પાડે છે. શૈલી વિશદ અને યમકાદિ શાબ્દિક ચમત્કારો વાળી છે. આ ગ્રંથમાં વીસથી પચીશ કોના બત્રીસ પ્રકરણે છે. વિષયસુખ નિરાકરણ, માયા અહંકાર નિરાકરણ ઈન્દ્રિય નિગ્રહ ઉપદેશ, સ્ત્રીગુણદોષવિચાર વિગેરે એ પ્રકરણોના વિવિધ વિષયો છે, છેવટના પ્રકરણમાં શ્રાવકાચારને વિષય છે એવી વિષય વિવિધતાને લઇને સામાન્ય જનતાને આ ગ્રંથ આકર્ષક નિવડે એમ છે.
આ સુભાષિત સંગ્રહ વાંચતાં ભતહરિના શતકે સહજ યાદ આવે છે અને ગ્રંથમાં કેટલા કલેકે ઘણું સામ્યતાવાળા છે. ભ4હરિના શતકો જેમ સંસ્કૃતના અભ્યાસીને પ્રાથમિક પાઠયપુસ્તક તરીકે ઉપયોગી છે. તેમ આ ગ્રન્થ પણ બહુ ઉપયોગી નીવડે તેમ
Page #20
--------------------------------------------------------------------------
________________
છે, જ્યારે ગુજરાતી ભાષાંતરથી અલંકૃત થઈ આ ગ્રંથ પ્રકટ થાય છે ત્યારે તેવા અભ્યાસીઓને અભ્યાસમાં વિશેષ સુગમતા થશે.
મૂળ ગ્રંથ સંવત ૧૮૫૦ માં રચવામાં આવ્યો હતો તે વાત ગ્રંથની પ્રશસ્તિ પરથી સ્પષ્ટ માલમ પડે છે. ગ્રન્થકતએ આ ગ્રંથ ઉપરાંત નીચે દર્શાવેલા ગ્રંથ રચ્યા છે તેમાંથી ચાર પ્રજ્ઞપ્તિ ગ્રંથો હજી સુધી ઉપલબ્ધ થયા નથી.
(૧) ધર્મપરીક્ષા (૨) શ્રાવકાચાર (૩) પંચસંગ્રહ (૪) ભાવના ધાવિંશિકા (૫) જંબૂદીપ પ્રાપ્તિ (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૭) સાદ્ધક્રયદીપ પ્રાપ્તિ, () વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, (૯) યોગસાર પ્રાભૂત.
ભાવના કાત્રિશિકામાં પણ પ્રસ્તુત ગ્રંથ જેવાંજ સુંદર કાવ્યો છે.
હવે ભાષાંતર પર આવીએ. સામાન્યતઃ ભાષાંતર સારું થયું છે, પરંતુ કેટલે સ્થળે જોઈએ તેવું વિસદ નથી અને કેટલે સ્થળે ભૂલ રહી ગઈ છે, છતાં મને ખાત્રી છે કે આવા ઉપયોગી ગ્રંથની ગુજરાતી ભાષાંતર સહિત એક આવૃત્તિ થઈ છે. તે જે થોડા દેષ ભાષાંતરમાં રહી ગયા છે તે બીજી આવૃત્તિમાં સુધરી જશે. મારે એ નેધવું જરૂરી છે કે સદગત દયાલ ગંગાધર ભણસાલીના
જ્યેષ્ઠબંધુ શ્રીયુત હીરજી ગંગાધર ભણસાલીએ આ ગ્રંથનું ભાષાંતર પૂરું કરવાનું તેમજ સંપાદન કરવાનું કાર્ય ઘણું યોગ્ય ગૃહસ્થના હાથમાં મૂક્યું છે, અને તે કાર્ય ઘણું સુંદર થયું છે. સંપાદક મહાશય શ્રીયુત ભેગીલાલ અમરતલાલ જવેરીએ કરેલું આ લોકોનું ભાષાંતર સારું થયું છે.
મેહનલાલ ભગવાનદાસ ઝવેરી.
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૮
રા. રા. મેાહનલાલ દલીચંદ્ર દેસાઇ ખી. એ. એલ. એલ. ખી. એડવાકેટ જણાવે છે કે “ સ્વ. દયાળજી ગંગાધર ભણસાલી એ શ્વેતામ્બર જૈન ગ્રેજ્યુએટ હતા અને સાથે સંસ્કારી ધર્માભિમાની સજ્જન હતા. શાસન માટેની ધગશ તેમને ધણી હતી. અનેક વખત લેખા અને પત્રા દ્વારા તેમણે તે ધગશ વ્યકત કરી છે. ૪૧ વર્ષની વયે તેમનું અવસાન થયું. આયુષ્યે વધુ યારી આપી હત તે તેમની પાસેથી ઘણી સેવાએ સમાજ મેળવી શકત.
તેમણે દિગંબર જૈનાચાય અમિતગતિએ રચેલ સુભાષિત રત્નસદેહનું ગુજરાતી ભાષાંતર કરેલું. તે પેાતાના જીવન દરમ્યાન પ્રકટ ન થઇ શકયું તે ગ્રંથ સુભાષિત સૂતિઓના સંગ્રહ છે અને તે સરળ અને અ ગંભીર સંસ્કૃત ભાષામાં રચાયેલા છે કે જે શ્વેતા અરેાતે તા શું પણુ જૈનેતરાને પણ અવશ્ય લાભદાયક થઇ પડે તેમ છે. ભાષાંતર માટે સ્વસ્થે આ ગ્રંથની યાગ્ય ચુંટણી કરી છે, તેમાં સંપ્રદાય માતુ અંતરાય ભૂત થયા નથી. ભાષાંતર એક ંદરે ઠીક છે. શબ્દો સંસ્કૃત વપરાયા છે. તેને બદલે ગુજરાતીમાં સમજી શકાય તેવા તરપદા અને સાદા શબ્દોની યેાજના કરી હત તેા વધારે સારૂં થાત, અને સામાન્ય જના તેના વિશેષ લાભ ઉઠાવી શકત. જોડણી તેમજ સંસ્કૃત મૂળ ક્ષેાકેામાં સમાસની અખંડતા આદિ પર વિશેષ લક્ષની જરૂર હતી.
૩
હિંદી ભાષામાં અનુવાદ ગાંધી હરીભાઇ દેવકરણ જૈન ગ્રંથમાલા નં. ૩ માં મૂળ સહિત પ્રકટ થયેલ છે, પણ માત્ર ગૂજરાતી જાણનારાને ઉકત સંસ્કૃત ગ્રંથને લાભ સ્વસ્થ કરેલા ગૂજરાતી ભાષાંતરથી અવશ્ય મળશે એ માટે સ્વસ્થ અને પ્રકાશકને ધન્યવાદ ધટે છે.
મેાહનલાલ દલીચંદ્ર દેસાઈ, બી. એ. એલ. એલ. બી. એડવાકેટ.
Page #22
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
લેક
૨૨ ૪૨
૪૩
૬૩
.
નંબર પ્રકરણનું નામ પાનું | મંગલાચરણ... .. ..૧ ૧ સંસારિક વિષયસુખનું નિરાકરણ-૨ ૨ કેપ નિરાકરણ .... ...૧૦ ૩ માયા અને અહંકાર નિરાકરણ ..૧૯ ૪ લોભ નિરાકરણ • ૨૬ ૫ ઈન્દ્રિય સંયમ નિરાકરણ ૩૪ ૬ સ્ત્રીના ગુણ દોષ નિરાકરણ ..૪૨ ૭ સત્ અસત સ્વરૂપનું નિરૂપણ ૫૩ ૮ સમ્યફ જ્ઞાનનું નિરૂપણ -૭૩ ૯ સમ્યકત્વ ચારિત્રનું નિરૂપણ ૮૪ ૧૦ જાતિ (જન્મ)નું નિરૂપણ ૧.૯૭ ૧૧ જરા (ઘડપણ)નું નિરૂપણ ...૧૦૮ ૧૨ મૃત્યુનું નિરૂપણ . ૧૧૮ ૧૩ સામાન્ય અનિત્યનું નિરૂપણ ૧૨૯ ૧૪ દેવનું નિરૂપણ
• ૧૪૦ ૧૫ જઠરનું નિરૂપણ
•.-૧૪૮ ૧૬ છવ સંબોધન
•.-૧૫૪ ૧૭ દુર્જનનું વિવેચન ૧૮ સજજનનું વિવેચન •..૧૮૦ ૧૯ દાનનું વિવેચન
૧૯૧ ૨૦ મદ્યપાનનું નિષેધ .... ૨૦૩ ૨૧ માંસનું નિષેધ
૨૧૧
૮૩ ૭ ૧૦૨ ૧૦૩, ૧૨૭ ૧૨૮ ,, ૧૭૯ ૧૮૦, ૨૦૯ ૨૧૦ ,, ૨૪૨ ૨૪૩, ૨૬૮ ૨૬૯ ) ૨૯૨ ૨૯૩ ૩૧૮ ૩૧૯ ૩૪ર ૩૪૩ , ૩૭૪ ૩૭૫ ૦ ૪૦૦ ૪૦૧, ૪૨૫ ૪૨૬ છ ૪૪૯ ૪૫૦ , ૪૭૩ ૪૭૪ ૪ ૪૮૭ ૪૯૮ ૫૨૨ ૫૨૩ ૪ ૫૪૮
•••૧૬૭
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨ મધુને નિષેધ - ૨૧૯ ૨૩ કામનિષેધ ••• • • ૨૨૪ ૨૪ વેશ્યાસંગને નિષેધ ... ...૨૩૧ ૨૫ જુગારને નિષેધ .. ૨૩૯ ૨૬ આપ્ત (સાચા દેવનું) વિવેચન.૨૪૫ ર૭ ગુરૂનું વિવેચન • •૨૫૮ ૨૮ ધર્મનું વિવેચન ....
૨૬૭ ૨૯ શોક દૂર કરવાનું વિવેચન ૨૭૮ ૩૦ શૌચનું વિવેચન ... ...૨૮૭ ૩૧ શ્રાવક ધર્મ નિરૂપણ ..
નિરૂપણ - ૨૯૭ ટર તપનું નિરૂપણ
૩૩૧ મૂળ ગ્રંથ કર્તાની વંશાવળી ૩૪૫
૫૪૯ ૫૭૦ ૫૭૧ ,, ૫૯૫ પ૯૬, ૬૨૦ ૬૨૧ ૬૪૧ ૬૪૨ ૬૬૩ ૬૬૪, ૬૮૯ ૬૯૦ ઇ ૭૧૧ ૭૧૨ ૭૩૯ ૭૪૦, ૭૬૧ ૭૬૨ , ૮૭૮ ૮૭૯૦ ૯૧૫
Page #24
--------------------------------------------------------------------------
________________
ॐ श्री वर्धमान स्वामिने नमः
સુભાષિત રત્નસંદેહ. (ગુજરાતી ભાષાન્તર સહિત.)
- મંગલાચરણ:जनयति मुदमंतव्य पाथोरुहाणां
हरति तिमिर राशिं याप्रभा भानवीव कृत निखिल पदार्थ द्योतना भारतीद्धा ।
વિતરતુ હુતોષા સાત મારતી વશા ભવ્યપ્રાણી રૂપી કમલને વિકાશ કરનારી તેમ સૂય પ્રભાની માફક ગાઢ અંધકારને નાશ કરનારી અને સમસ્ત પદાર્થોને પ્રકાશ કરનારી એવી સર્વ દેષરહિત અહંત ભગવાનની વાણું તમને પ્રાપ્ત થાઓ
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧ લું.
સંસારિક વિષયસુખ નિરાકરણ. न तदरिरिभराजः केसरी केतुरुयो
नरपतिरतिरुष्टः कालकूटोऽतिरौद्रः अति कुपितकृतान्तः पावकः पन्नगेन्द्रो ___ यदिह विषयशत्रु दुःखमुग्रं करोति ॥२॥
આ સંસારમાં વિષયરૂપી શત્રુ જેટલું ઉગ્ર દુઃખ આપે છે તેટલું દુઃખ મન્મત ગજેન્દ્ર કેસરીસિંહ ભયાનક કેતુ અતિ કપાયમાન થએલ રાજ કાલકુટ વિષ અને કુપિત થએલ યમદેવ અગ્નિ કે સર્પોને રાજા પણ કરિ શકતો નથી.
न नरदि विजनाथा येषु तृप्यन्ति तेषु
कथमपरनराणा मिन्द्रियार्थेषु तृप्तिः वहति सरति यस्यां दन्तिनाथोऽतिमत्तो . भवति हि शशकानां केन तत्र व्यवस्था ॥३॥
જે વિષયેથી રાજાઓ તેમજ ઈદ્રોને પણ સંતોષ થયું નથી તે વિષયથી પામર એવા મનુષ્યને તે ક્યાંથી સંતેષ મલી શકે કેમકે જે નદીમાં મદેન્મત્ત એવા હસ્તી તણાઈ જાય ત્યાં બીચારા સસલાઓ કેવી રીતે બચી શકે.
Page #26
--------------------------------------------------------------------------
________________
ददति विषयदोषा येतु दुःखं सुराणां कथमितर मनुष्यास्तेषु सौख्यं लभन्ते मदमलिन कपोलः क्लिश्यते येन हस्ती
क्रमपतित मृगं सत्यक्ष्यती भारिरत्र || ४ ||
જે વિષચે। દેવાને પણ દુ:ખ આપે છે તેા ભલા સાધારણ મનુષ્ચા તેનાથી કેવી રીતે સુખી થઈ શકે ? કેમકે મદોન્મત્ત ગંડસ્થલ વાળા હસ્તીને પણ જે કેશરી સિંહ પીડા આપે છે તે શું પેાતાના પંજામાં સપડાએલા મૃગને બ્રેડી દેશે ખરા ? અર્થાત નહિજ છેડે.
यदि भवति समुद्रः सिन्धुतोयेन तृप्तो
यदि कथमपि वह्नि काष्ट संघाततश्च अयमपि विषयेषु प्राणिवर्गस्तदास्या
दिति मनसि विदन्तो मा व्यधुस्तेषु यत्नम् ||५||
જો નિદ્રના જલથી અગાધ સમુદ્ર તૃપ્ત થાય, તેમજ કોઈપણ રીતે કાષ્ઠના સમૂહથી અગ્નિ તૃપ્ત થાય, તેાજ આ પ્રાણીવગ વિષયથી તૃપ્ત થાય; એવું મનથી વિચાર કરીને તે વિષયામાંથી તૃપ્તિ મેળવવાના પ્રયત્ન કરવા જોઇએ.
असुर सुर नराणाम यो न भोगेषु तृप्तः कथमपि मनुजानाम् तस्य भोगेषु तृप्तिः जलनिधि जलपाने योन जातो वितृष्णस्तृण शिखर गताम्भः पानतः किं स तृप्येत् ॥६॥
Page #27
--------------------------------------------------------------------------
________________
દેવ દાનવ અને મનુષ્ય જે ભેગથી તૃપ્ત નથી થયા, તેજ ભેગથી ઈતર મનુષ્ય તે કયાંથી તૃપ્ત થાય. કેમકે સમુદ્રનું જલ પીને જે કઈ પિતાની તૃષા મટાલ નથી શકો, તે તૃણના અગ્ર ભાગપર રહેલ જલબિન્દુથી તૃષાને ક્યાંથી મટાડી શકે ? सतत विविध जीव ध्वंसनाथै रुपायैः
स्वजन तनु निमित्तं कुर्वते पापमुग्रम् व्यथित तनु मनस्का जन्तवोऽमी सहन्ते
नरकगति मुपेता दुःखमेका किनस्ते ॥७॥
મનુષ્ય હમેશાં અનેક જીવોને નાશ જેમાં રહેલ છે એવા ઉપાયે વડે સ્વજન અને સ્વશરીર માટે ઉગ્ર પાપ કરે છે. પરંતુ જ્યારે માનસિક અને શારીરિક તાપથી વ્યથા પામેલા આ જ નરકગતિને પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ એકલાજ તે પાપોને સહન કરે છે. _ यदिभवति विचित्रं सचितं द्रव्यमर्थ्य
परिजन सुतदारा भुञ्जते तन्मिलित्वा
સમથ દર્વાસિતું વતतदपि बत विधत्ते पापमङ्गी तदर्थम् ॥८॥ સંચિત કરેલા દ્રવ્યને પિતે પરિજન પુત્રો અને સ્ત્રી બધા સાથે મલીને તેને ઉપભોગ કરે છે છતાં આ લોકે તેના દુઃખને નાશ કરવાને શક્તિમાન થતા નથી. અફસોસ છે કે તે પણ તે મનુષ્ય તેઓનેજ માટે પાપ કરે છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
धन परिजन भार्या भ्रात मित्रादि मध्ये
व्रजति भवभृता यो नैष एकोऽपि कश्चित् तदपि गतविमर्षाः कुर्वते तेषुरागं
__ नतुविदधति धर्म यः समं याति यात्रा ॥९॥
ધન દાસ દાસી ભાર્યા ભાઈ ભાંડુ મિત્ર વિગેરેમાંથી કોઈપણ જીવ સાથે (મરણ સમયે) જત નથી છતાં મૂઢ વિચાર વિનાને મનુષ્ય તેમાંજ રાચી રહે છે. અને ધર્મ કે જે સાથે જનાર છે તેની આરાધના કરતા નથી. यदिह भवति सौख्यं वीतकाम स्पृहाणां
न तदमरविभूनां नापि चक्रेश्वराणाम् इति मनसि नितान्तं प्रीति माधाय धर्म
भजत जहित चैतान्कामशत्रन्दुरन्तान् ॥१०॥ મેહ અને ઈચ્છા જેના નાશ પામ્યા છે એવા પ્રાણીઓ જે સુખ પામી શકે છે તે સુખ ઇંદ્રો યાતે ચકવતિ રાજાઓ પણ મેળવી શકતા નથી એવું મનથી વિચારી બુદ્ધિમાનોએ હમેશાં પ્રીતિ પૂર્વક ધર્મની ભક્તિ કરવી અને કામરૂપી શત્રુઓને દુર ત્યજી દેવા જોઈએ. यदि कथमपि नश्येद्भोग लेशेन नृत्वं
पुनरपि तदवाप्ति दुःख तो देहिनां स्यात् इति हत विषयाशा धर्म कृत्ये यतध्वं
यदि भवभृति मुक्ते मुक्ति सौख्येऽस्तिवाञ्छा ॥११॥
Page #29
--------------------------------------------------------------------------
________________
ૐ
જો કાઈપણ રીતે અલ્પ ભાગ ભાગવતાં આ મનુષ્યપણું નાશ પામ્યું, તે પછી ફરીથી તેની પ્રાપ્તિ પ્રાણીઆને ઘણી મુશ્કેલીથીજ થાય છે, એવું વિચારીને હું પ્રાણી જન્મ અને મરણ ટાળનાર એવી, મુક્તિના સુખની જો તને ઈચ્છા હાય, તે તું વિષયાની ઈચ્છા છેાડીદઇ ધમ કૃત્યમાં
પ્રયત્ન કર.
विषम विष समानान्नाशिनः काम भोगा स्त्यजति यदि मनुष्यो दीर्घ संसार हेतून् व्रजति कथमनन्तं दुःख मत्यन्त घोरं
त्रिविध मुपहतात्मा श्वभ्र भूम्यादि भूतम् ||१२||
સંસાર વૃદ્ધિના કારણભૂત, અને અતિ દારૂણ ઝહેર જેવા ક્ષણભંગુર કામભાગ જો મનુષ્ય ત્યજે, તા નકના અતિ ધાર દુઃખો કે જેમાં આત્માને ત્રણે પ્રકારે કષ્ટ થાય છે તેવા દુઃખ કયાંથી પામે? અર્થાત નજ પામે,
विगलितरसमस्थि स्वादयंन दारितास्यः
स्व वदनजरक्ते मन्यतेश्वा सुखित्वं स्वतनुजनित खेदाज्जायमानं जनानां
तदुपममिह सौख्यं कामिनां कामिनीभ्यः ॥ १३ ॥
જેવી રીતે કૂતરા રસ વિનાના હાડકાને ચાવતાં, પેાતાના મોઢામાંથી નીકળતા લેહીથી સુખ પામે છે, તેવી રીતનું કામી પુરૂષોને કામિનીએથી સુખ મળે છે, કે જે સુખ પેાતાના શરીરના શ્રમથીજ ઉત્પન્ન થાય છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
किमिह परम सौख्यं निःस्पृहत्वं यदेतत्
किमथ परमदुःखं सस्पृहत्वं यदेतत् इति मनसि विधाय त्यक्तसंगाः सदाये
विदधति जिनधर्म ते नराः पुण्यवंतः ॥१४॥ આ સંસારમાં નિસ્પૃહતા રૂપી સુખ સિવાય બીજું મોટું સુખ શું હોઈ શકે, અને સસ્પૃહતા એટલે વિષયભેગ સિવાય બીજું મોટું દુઃખ શું હોઈ શકે. તે મનથી મકકમ વિચાર કરી હમેશાં જે જન સ્ત્રીસંગને ત્યાગ કરી, ધમને સ્વીકાર કરે છે તે પુણ્યશાળી બને છે. उपधि वसति पिंडान गृह्णते नो विरुद्धां
स्तनु वचन मनोभिः सर्वथाये मुनींद्रा व्रत समिति समेता ध्वस्तमोह प्रपंचा
ददतु मम विमुक्तिं ते हत क्रोध योधाः ॥१५॥ જે મુનીઓ મન વચન કાયાથી પિતાના જ્ઞાન સંયમ વગેરેના વીરેધીત ઉપકરણને ગ્રહણ કરતા નથી, ને જે મુનીએ વ્રતરૂપી સમિતિવાળા, અને મોહ પ્રપંચ રૂપી જાળથી વિખુટા પડેલા, ને ક્રોધને જીતવાવાળા છે, તેઓ મને મુક્તિનું દાન કરે. जनयति परभूति स्त्रीधनं नाशदुःखं
ददति विषय वांछा बंधनं बंधु वर्गाः इति रिपुषु विमूढास्तन्वते सौख्य बुद्धिं ।
जगति धिगिति कष्टं मोहनीयं जनानां ॥१६॥
Page #31
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી બીજાપર તિરસ્કાર કરાવે છે, ધન નાશ થવાથી દુઃખ થાય છે, અને બંધુ પુત્રપુત્રાદિક વગેરે વગેથી વિષચરૂપી વાંછનાનું બંધન થાય છે, તેવા શત્રુઓ સાથે મુખજને મૈત્રીભાવ બાંધે છે, માટે જગતમાં એવી મેહજાળને ધીક્કાર હો.
मद मदन कषायारातयो नोपशाता
न च विषय विमुक्ति जन्मदुःखान्न भीतिः न तनु सुख विरागो विद्यते यस्य जंतो
भवति जगति दीक्षा तस्य भुक्त्यै न मुक्त्यै ॥१७॥
જે મનુષ્યમાં કામ ક્રોધ મોહ વગેરે શાંત થયા નથી, જેનામાં વિષયના ભેગથી વિમુક્તિ થઈ નથી, અને જેનામાં જન્મના દુઃખની બીક નથી, અથવા જેનામાં શારીરીક સુખની વાચ્છા નષ્ટ થઈ નથી, તેવા મનુષ્યની દીક્ષા મુક્તિ આપનારી થતી નથી, પરંતુ સંસારમાં અથડાવનારી બને છે. श्रुतमति बलवीर्य प्रेमरुपायु रंग
स्वजन तनय कांता भातृपित्रादि सर्व ति तउगतजलंवानस्थिरं वीक्षतेंऽगी
तदपि बत विमूढो नात्मकृत्यं करोति ॥१८॥ આ સંસારમાં શાસ્ત્રજ્ઞાન, બુદ્ધિ, બલ, વીર્ય, પ્રેમ, રૂપ, આયુ, રંગ પોતાના ભાઇભાંડુ સ્ત્રી, બ્રાત પીતા આદિ સર્વે પાણીના પરપોટા જેવા વિનાશક છે. તે છતાં પણ મૂઢ બનેલે મનુષ્ય પિતાનું આત્મિક કાર્ય કરતું નથી.
Page #32
--------------------------------------------------------------------------
________________
त्यजत युवति सौख्यं शांति सौख्य श्रयध्वं
___ विरमत भवमार्गात् मुक्ति मार्गे रमध्वं जहित विषयसंगं ज्ञानसंगं कुरुध्व___ ममितगतिनिवासं येन नित्यं लभध्वं ॥१९॥
હે મિત્ર ! સ્ત્રીના સંગના સુખને ત્યાગ કરે અને શાન્તિના સુખને ધારણ કરે. ભવરૂપી માર્ગમાંથી પાછા ફરે અને મોક્ષમાર્ગ તરફ વલે વિષય સંગને દુર કરે ને જ્ઞાનના સંગને અનુસરો કે જેનાવડે (અમિત તિ) નિર્વાણની શાન્તિ હંમેશા મેળવી શકાય. श्रुति सहजविवेक ज्ञान संसर्ग दिपास्
तिमिरदलन दक्षाः सर्वदात्यंतदीप्ताः प्रकटितनयमार्गा यस्य पुंसोऽत्र संति ___स्खलति यदि स मार्गे तत्र दैवापराधः ॥२०॥
જે મનુષ્યની પાસે કૃતિ સ્વભાવિક વિવેક જ્ઞાન અને સત્સંગતિવાળા, અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરવાવાળા, અને હમેશાં પ્રજવલિત રહેવાવાળા, અને ન્યાયના માર્ગમાં જનારા દીપકે હોય, છતાં પણ તે મનુષ્યો પિતાના માર્ગમાંથી ખલિત થાય, તે તે ભાગ્યને અપરાધ હોવું જોઈએ. जिनपतिपद भक्ति र्भावना जैन तत्वे
विषयमुख विरक्ति मित्रता सत्ववर्ग श्रुतिशम यम शक्ति मूकता यस्य दोषे
मम भवतु च बोधिर्यावदाप्नोमि मुक्तिम् ॥२१॥
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૦
જીનેશ્વર ઉપર ભક્તિ, અને જૈનતત્વમાં ભાવના, વિષયસુખમાં વિરક્તિ, અને સત્વ ગુણાપર મિત્રતા, અને શ્રુતિ સમતાવાળી શક્તિ અને દોષ તરફ મૌનતા વાળા મેધ હું જ્યાં સુધી મોક્ષ પામું ત્યાં સુધી મને હેજો.
પ્રકરણ ૨ જી
કાપ નિરાકરણ.
कोपोस्ति यस्य मनुजस्य निमित्त मुक्तो नो तस्य कोऽपि कुरुते गुणि नोपि भक्ति आशीविषं भजति को ननु दंद शुकं
नानोग्र रोग शमिना मणिनापि युक्तम् ॥ २२॥
જે મનુષ્યાને નિષ્કારણ ક્રોધ ઉત્પન્ન થાય છે, તે ગુણવાન હોય તેપણ કોઇપણ તેની ભક્તિ કરતું નથી. નાના પ્રકારના ભયંકર રોગને શમાવનારા મણિથી યુક્ત છતાં પણ એવા અતિ ઝેરી સર્પની કાણુ ભક્તિ કરે છે?
पुण्यं चितं व्रत तपो नियमोपवासैः क्रोधःक्षणेन दहतींधन वध्धुताशः
मत्वेति तस्य वशमेति न यो महात्मा तस्याभिवृद्धिमुपयाति नरस्यपुण्यम् ||२३||
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૧,
વ્રત, તપ, નિયમ, અને ઉપવાસ, વિગેરેથી સચિત કરેલું પુણ્ય, અગ્નિ જેમ ઇંધણને મળી ભસ્મ કરી નાંખે છે તેમ, ક્રોધ તેને એક ક્ષણમાં ખાળી ભસ્મ કરી નાંખે છે એમ માનીને જે મહા પુરૂષ તેને વશ થતા નથી તેના પુણ્યની વૃદ્ધિજ થતી જાય છે.
दोषं न तं नृपतयोरिपवोऽपि रुष्टाः कुर्वेति केसरि करीं महोरगावा
धर्मे निहत्य भवकाननदाव वन्हि
यं दोषमत्र विदधाति नरस्य रोषः ||२४||
ભવરૂપી અટવીને ખાળવામાં દાવાનળ સમાન, એવા ધર્મોના નાશ કરીને, ક્રોધ જે દોષ મનુષ્યેામાં પેદા કરે છે તેવા દોષ, રાજા, ક્રુષિત શત્રુઓ, કેસરીસિંહ, ગજેંદ્ર, અને મોટા ધિરા પણ પેદા કરતા નથી.
यः कारणेन वितनोति रुषं मनुष्यः कोपं प्रयाति शमनं तदभावतोऽस्य यस्तत्र कुप्यति विनापि निमित्तमंगी
नो तस्यकोsपि शमनं विदधातुमीशः ॥ २५ ॥
જે મનુષ્ય કારણવશાત્ ક્રોધિત થાય છે તેના ક્રોધ તે કારણના અભાવ થવાથી શમી જાય
કોઇપણ કારણ વિના કરવાને કોઇપણ સમ
છે. પણ જે મનુષ્ય તેને શાન્ત
કાપાયમાન થાય છે,
નથી.
Page #35
--------------------------------------------------------------------------
________________
धैर्य धुनाति विधुनोति मतिक्षणेन
रागं करोति शिथिली कुरुते शरीरम धर्म हिनस्ति वचनं विदधात्य वाच्यम्
कोपो ग्रहो रतिपति मंदिरामदश्च ॥२६॥ યક્ષ, કામદેવ અને મદિરાથી ઉત્પન્ન થયેલા મદની માફક કેપ, ધર્યને શિથિલ કરે છે. ક્ષણ માત્રમાં મતિને ફેરવી નાંખે છે. લાલાશ પેદા કરે છે. ગાત્રે શિથિલ કરે છે. ધર્મને હણી નાંખે છે. અને ન બોલવા લાયક વચન બોલાવે છે. रागं दशोर्वपुषि कंप मनेक रुपम
चित्ते विवेक रहितानि च चिंतितानि पुंसाम मार्ग गमनं समदुःख जातम्
___ कोपः करोति सहसा मदिरा मदश्च ॥२७॥
મદિરાપાનથી ઉત્પન્ન થયેલ મદ, જેમ ચક્ષુમાં લાલાશ, શરીરમાં ધ્રુજારી, ચિત્તની વિહવલતા, વિવેકટિન શબ્દ, વિગેરે માણસમાં પેદા કરે છે. તેમજ કોઈપણું આ સર્વ દેષને ઉત્પન્ન કરે છે. માટે ક્રોધપણુ મદિરાના મદ જે જાણ. मैत्री यशो व्रत तपो नियमानु कंपा
सौभाग्य भाग्य पठनेंद्रिय निर्जयाद्याः नश्यंति कोप पुरुवैरिहताः समस्तास
तीव्राग्नितप्तरसवत् क्षणतो नरस्य ॥२८॥
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૩
તીવ્ર અગ્નિમાં તપ્ત થયેલા પારાની જેમ કાપરૂપી શત્રુથી હણાએલા મનુષ્યમાંથી યશ, વ્રત, તપ, નિયમ, અનુકંપા, સૌભાગ્ય, ભાગ્ય, પઠન શક્તિ, ઇંદ્રિયના જય આદિ એક ક્ષણ માત્રમાં નાશ પામે છે.
मासोपवास निरतोsस्तु तनोतु सत्यं ध्यानं करोतु विदधातु बहिर्निवासम ब्रह्मव्रतं धरतु भैक्ष्यरतोस्तु नित्यं
रोषं करोति यदि सर्वमनर्थकं तत् ॥ २९ ॥
એક માસના ઉપવાસ કરવામાં તત્પર હા, સત્યમેાલા, ધ્યાનધરા, બહાર નિવાસ રાખા, બ્રહ્મવ્રત ધારણ કરો, અને ભિક્ષામાં હમેશાં રહ્યુ રાખા, પરંતુ જો તે રાષ કરે તે સર્વ નિષ્કુલ જાણવા.
आत्मानमन्यमथति जहाति धर्म
पापं समाचरति युक्तमया करोति पूज्यं न पूजयति वक्ति विनिंद्य वाक्यम्
किं किं करोति न नरः खलु कोपयुक्तः ॥ ३० ॥
પોતાના આત્માને હણે છે, ધમ ત્યજે છે, પાપ આદરે છે, કરવા ચેાગ્યને ફેંકી દે છે, પૂજ્યની પૂજા કરતા નથી, અને નિ ંદવા લાયક વચના બાલે છે. ખરેખર કાપીત માણસ શું શું નથી કરતા ?
दोषेषु सत्सु यदि कोऽपि ददाति शापं
सत्यं ब्रवीत्ययमिति प्रविचिंत्य साम
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૪
दोषेव सत्सु यदि कोऽपिददाति शापं
मिथ्या ब्रवीत्ययमिति प्रविचित्य सह्यम् ॥ ३१ ॥
દોષ હોય અને જો કોઈ શ્રાપ આપે, અને દુચન મેલે, તેા તે માણસ સત્ય ખેલે છે એમ વિચારી સહન કરવું. અને જો દેષ ન હોય છતાં જો કાઇ શ્રાપ આપે, તા તે મિથ્યા ખેલે છે એમ જાણીને સહન કરવું,
कोपेन कोऽपि यदि ताडयतेऽथति पूर्वं मयास्य कृतमेतदनर्थ बुद्धया दोषो ममैव पुनरस्य न कोऽपि दोषो
ध्यात्वेति तत्र मनसा सहनीयमस्य ||३२||
કાપને વશ થઇ જો કોઈ માર મારે અથવા ઘાત કરે તેા (વિચારવું) જે પૂ॰ભવમાં મેં પણ તેને તે પ્રમાણે અનથ બુદ્ધિથી કીધું હશે તેથી તેમાં મારાજ દોષ છે. ત્યેના કાંઇ પણ દોષ નથી એમ સમજી ત્યાં મનથી સહન કરવું.
व्याध्यादि दोष परिपूर्ण मनिष्ट सङ्ग पूतीदमङ्गमपनीय विवध्यं धमम्
शुद्धं ददाति गतबाध मनल्पसौख्यं
लाभो ममायमितिघात कृतोविषह्यम् ||३३||
જો કોઈ મનુષ્ય આપણા વધ કરી પ્રાણ રહિત કરતા હાય તા આવા સમયે વિચારવું જે આ શરીર વ્યાધિ વિગેરે દોષોથી ભરેલું અનીષ્ટના સંગવાનું અને દુર્ગન્ધમય
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૫
છે તે આ શરીરને વિયાગ કરાવી દિધર્મની વૃદ્ધિ કરી પવિત્ર તથા બાધા દુઃખરહિત એવા અપાર સુખને અર્પણ કરે છે તે તે ઘાત કરનાર એક અપૂર્વ મને લાભ અર્પણ કરે છે એમ માની સહન કરવું.
धर्मे स्थितस्य यदि कोऽपि करोति कष्टं ___ पापं चिनोति गत बुद्धिरयं वराकः एवं विचिंत्य परिकल्पकृतं त्वमुष्य
ज्ञानान वितेन भवति क्षमितव्यमत्र ॥३४॥
ધર્મમાં રિથરતા કર્યા પછી જે કઈ કષ્ટ આપે તે, તે બિચારો બુદ્ધિ રહિત મુખ માણસ પાપને પુજો એકઠો કરે છે, અને તેને પરલોકમાં તેનું ફળ ભેગવવાનું નિર્માણ થએલ છે એમ વિચારી, જ્ઞાનની (અન્વેષણ) ગષણના અભિલાષી જીવે તેને ક્ષમા કરવી. शताऽस्म्यनेन न हतोस्मि नरेण रोषान्
ना मारितोऽस्मि मरणेऽपि न धर्मनाशः कोपस्तु धर्ममपहन्ति चिनोति पापम्
संचिन्त्य चारुमति नेति तितिक्षणीयम् ॥३५॥
આ માણસે કોધમાં મને દુર્વચન કહ્યાં, શાપ દીધો, પણ મારે ઘાત નથી કીધો, મને માર્યો અને માર્યા છતાં પણ મારે ધર્મ નાશ કર્યા નથી અને કેપ તે ધર્મને હણે છે, તથા પાપના પુંજને એકઠે કરે છે, એમ વિચારી ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષે તે દુર્વચનાદિને સમ્યક્રરીતે સહન કરવાં જોઈએ.
Page #39
--------------------------------------------------------------------------
________________
दुःखार्जितं खलगतं वलभीकृतं च ___धान्यं यथा दहति वह्नि कण प्रविष्टः नानाविध व्रतदया नियेमोपवासै
रोषोऽजितं भवभृतां पुरु पुण्यराशिम् ॥३६॥ મહા કષ્ટ પેદા કરેલ, બળામાં રહેલા ધાન્યના ઢગલામાં, અગ્નિને એક તણખે પણ જે પ્રવેશ કરે તે તેને બાળીને ભસ્મિભૂત કરે છે. તેવી જ રીતે અનેક પ્રકારનાં વ્રત, દયા, નિયમ, ઉપવાસ વિગેરેથી મનુષ્યોએ તૈયાર કરેલ પુણ્યના સમુહને, ક્રોધરૂપી અગ્નિ બાળીને ભસ્મ કરે છે. कोपेन यः परमभीप्सति हन्तु मज्ञो
नाशं स एव लभते शरभो ध्वनन्तम् मेघ लिलड्डिषु रिवान्य जनोन किंचि
च्छकनोति कर्तुमिति कोपवता न भाव्यम् ॥३७॥ ગર્જના કરતા, એવા મેઘને નહીં સહન કરનાર અષ્ટાપદ નામે જાનવર મેઘને નાશ કરવા દે જતાં, પિતાને જ નાશ કરે છે, તેમ કોધદ્વારાએ જે અજ્ઞાની માણસ અન્યને પરાભવ કરવાની ઈચ્છા રાખે છે, તે અન્યનું નુકસાન ન કરતાં પોતાને જ નાશ કરે છે, આમ વિચારી ક્રોધી કદાપિ ન થવું. कोपः करोति पितृमात सुहृज्जनानाम्
अप्य प्रियत्व मुपकारि जनापकारं ... देह क्षयं प्रकृत कार्य विनाशनं च
मत्वेति कोप वशिनो न भवंति भव्याः ॥३८॥
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૭ ક્રોધ પિતા માતા મિત્રજન સાથે અપ્રેમ ભાવ પેદા કરે છે, ઉપકારીપર અપકાર કરાવે છે, શરીરને અને પ્રસ્તુત કાર્યને નાશ કરે છે. આ પ્રમાણે વિચારી ભવ્ય છાએ કોધને વશ ન થવું. तीर्थाभिषेक जप होम दयोपवासा
ध्यान व्रताध्ययन संयम दान पूजाः नेक्फलं जगति देहवतां ददंते ___यादृग्दमो निखिल कालहितो ददाति ॥३९॥
જે ફળ ત્રણે કાળમાં હિતકારી એવી અખંડક્ષમા મનુષ્યને આપે છે, તે ફળ આ જગતમાં તીર્થયાત્રા અભિષેક જપ, હોમ, દયા, ઉપવાસ, ધ્યાન, વ્રત, અધ્યયન, સંયમ, દાન, અને પૂજા આદિ કાર્યો આપી શકતાં નથી એટલે ક્ષમા વિનાનાં તે બધાં નિષ્ફલ જેવાં કહ્યા છે. भ्रूभंग भंगुर मुखो विकराल रुपो ।
रक्ते क्षणो दशनपीडित दंतवासाः त्रासं गतोति मनुजो जननिद्यवेषः
___ क्रोधेन कंपिततनुर्भुवि राक्षसो वा ॥४०॥ બ્ર (ભમર) ભંગથી વિચિત્ર થયું છે મુખ જેનું, વિકરાળ રૂપ, રાતી આંખ, દાંતથી પીડિત થયા છે એઠે જેના, અતિ ત્રાસ પામેલે, અને મનુષ્યોથી નિદિત એવે વેષ સ્વરૂપ ધારણ કીધેલો છે જેને, એવા ક્રોધથી કંપતા શરીર વાલો મનુષ્ય રાક્ષસ જેવું લાગે છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૮
कोपीह लोहमिति तप्तमुपाददानो दह्यते निजकरे परदाहमिच्छुः
यदवत्तथा प्रकुपितः परमाजिघांसु
दुखं स्वयं व्रजति वैरिवधे विकल्पः ॥४१॥
જેમ કોઈ માણસ અન્યને ખાળવાની ઇચ્છાથી તપાવેલ લાઢાને ઉઠાવે છે, અને તેથી પ્રથમ પોતેજ મળે છે, તેમ અન્યને મારવાની ઈચ્છા રાખનાર ક્રોધી મનુષ્ય, શત્રુને મારવા જતાં પ્રથમ પોતેજ દુઃખી થાય છે. रं विवर्धयति सरव्यमपा करोति
रूपं विरुपयति मिद्यमतिं तनोति दौर्भाग्यमानयति शातयते च कीर्ति
रोषोत्र रोष सदृशो न हि शत्रुरस्ति ॥ ४२ ॥
ક્રોધ વૈરને વધારે છે મૈત્રતાના નાશ કરે છે રૂપને કન્નુરૂપ બનાવે છે. મિત નિંદવા લાયક બને છે. દૌર્ભાગ્યને લાવે છે. કીર્તિને ઘટાડે છે માટે આ વિશ્વમાં ક્રોધ જેવા જો કાઈ શત્રુ નથી.
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જુ.
માયા અહંકાર નિરાકરણ. रुपेश्वरत्व कुलजाति तपोबलाज्ञा
ज्ञानाष्टदुःखहमदाकुलबुद्धिरज्ञः यो मन्यतेऽहमिति नास्ति परोऽधिकोऽपि
मानात्स नीचकुलमेति भवाननेकान् ॥४३॥ જે મનુષ્ય રૂપ પ્રભુતા ફલ જાતિ તપ, બેલ, આજ્ઞા અને બુદ્ધિને મદ કરે ને મારાથી કઈ અધિક નથી તેમ માને તે જીવ અનેક ભવ નિચ કુલમાં ઉત્પન્ન થાય છે. नीति निरस्यति विनीतमपाकरोति
कीर्ति शशांकधवलां मलिनी करोति मान्यान्न मानर्यात मानवशेन हीनः
प्राणीति मानमपहंति महानुभावः ॥४४॥ માનથી નીતિ છુટી જાય છે વિનય દૂર થાય છે ચંદ્રમા સમાન નિર્મલ કીતિ મલીન થાય છે. માનથી જન માનતા નથી માનથી હીનપણું પ્રાપ્ત થાય છે માટે મહાનુભાવ મનથી દૂર રહો. हीनाधिकेषु विदधात्य विवेकभावं
धर्म विनाशयति संचिनुते च पापं दौर्भाग्य मानयति कार्यमपाकरोति
किं किं न दोषमथवा कुरुतेभिमानः ॥४५॥
Page #43
--------------------------------------------------------------------------
________________
અભિમાન વશ થએલ મનુષ્ય ઉંચ અથવા નીચ મનુષ્યને એક સરખા ગણે છે. ધર્મના નાશ, પાપના સંચય દૌર્ભાગ્યની પ્રાપ્તિ, કાના વિનાશ, તેમ અભિમાનથી કયા કયા દ્વેષ નથી આવતા ?
माने कृते यदि भवेदिह कोपि लाभो यदर्थहानिरथ काचन मार्दवे स्यात्
ब्रुयाच कोषयदि मानकृतं विशिष्टं
मानो भवेद्भव भृतां सफल स्तदानीं ||४६ ||
અભિમાન કરવાથી કદાચ કોઇપણ લાભ થાય, અગર કાઈ વખતે નમ્રતાં પતાવવાથી નુકસાન થાય, અગર માનવાળાના કોઈપણ માસ વખાણ કરે તે અભિમાન કરવા સફળ ગણાય ? (પરંતુ તેમ મને નહિં માટે અભિમાન કરવા નહિ.)
मानी विनीतमपत्य विनीतिरंगी
सर्वे निहंति गुणमस्तगुणानुरागः सर्वापदां जगति धाम विरागतः
स्यादित्याकलय्य सुधियो न धरंति मानं ॥ ४७ ॥
માની મનુષ્ય વિનયના નાશ કરે છે, અને અન્યા યના માર્ગે જાય છે, તેનામાંથી સગુણના નાશ થાય છે, તેમજ ગુણ ઉપરના રાગ પણ નષ્ટ થાય છે અને દુનિચાપરની સ આપત્તિઓના ભાગ અને છે, માટે તેવા સવ વિચાર કરી સારી બુદ્ધિવાળા માનને ધરતા નથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૧
हीनोय मन्य जननो पहिताभिमाना ज्जातोह मुत्तम गुणस्तदकारकत्वात् अन्यं निहीनमवलोक्य तोपिपुंसो
arat ferred सदेति वितर्कभाजः || ४८ ||
બીજા જન્મમાં કરેલા અભિમાનથી હીન થયેલા છે, અને જો અભિમાન ન કર્યું હાત તેા ઉત્તમ કુળમાં જન્મ થાત તેા તેવા ખીજા માણસને હીનસ્થિતિમાં જોવાથી સારા વિચારવાળા મનુષ્ય માન કરતા નથી. गर्वेण मातृपितृ बांधव मित्रवर्गाः सर्वे भवंति विमुखा विहितेन पुंसः अन्यपि तस्य तनुते न जनोनुरागं
मत्वेति मानमप हस्तयते सुबुद्धिः ॥ ४९ ॥
ગથી માતા, પિતા, ખાંધવ મિત્ર વીગેરે સર્વે કુટુબીજન વીમુખ ખને છે. અને બીજા મનુષ્ય પણ રાગ કરતા નથી તે સત્બુદ્ધિવાળા મનુષ્યે કદી માન કરવા નહિ.
आयासकोप भयदुःख मुपैति मत्य
मानेन सर्वजन निंदित वेष रूपः
विद्या दया दम यमादि गुणांश्च हंति
ज्ञात्येति गर्व वशमेति न शुद्धबुद्धिः ||५०॥
માનના લીધે મનુષ્ય માનસિક પીડા, કાપ, ભય આદિ દુખને પ્રાપ્ત કરે છે, અને સજનના નિંદિત રૂપને ધારણ કરે છે, અને વિદ્યા,
યા તથા ક્રમ યમ
Page #45
--------------------------------------------------------------------------
________________
૨.
આદિ ગુણોને નાશ કરે છે એમ જાણીને, શુદ્ધ બુદ્ધિવાળાઓ ગર્વના વશ થતા નથી. स्तब्धो विनाशमुपयाति नतोऽति वृद्धि
मयों नदीतटगतो धरणी रुहो वा गर्वस्य दोषमिति चेतसि संनिधाय
ના જુવો વિવારવાવા નદીના તટ ઉપરનું ઝાડ જે સીધું હોય છે તેને નાશ થાય છે, અને નમ્ર થયેલ ઝાડ વૃદ્ધિને પામે છે, તેથી ગર્વને મનમાં દેષ ધારીને, ગુણ દેષ વિગેરેની પરીક્ષાવાળા, સુજ્ઞ પુરૂષ અહંકાર કરતા નથી. हीनानवेक्ष्य कुरुते हृदयेऽभिमान
मूर्खः स्वतोऽधिक गुणानव लोक्यमान् प्राज्ञः परित्यजति गर्वमतीव लोके
सिद्धांत शुद्ध धिषणा मुनयो वदंति ॥५२॥ " જે મુખ મનુષ્ય હોય છે તે પિતાથી હીન મનુષ્યને જોઇને અભિમાન કરે છે, અને પિતાની જાતને અધીક ગુણવાળે ગણે છે પરંતુ જે મનુષ્ય બુદ્ધિશાળી હોય છે, તે અધિક ગુણવાળાને દેખીને માનને ત્યજે છે, અર્થાત પિતે નમ્ર બને છે. ઉના સતડપ સમા ,
__ यस्यां न दुःखमुपवर्णयितुं समर्थः सर्वज्ञ देव मपहाय परो मनुष्यस्तां
શ્વરનિ કુપયાતિ નરોડમાન કરા.
Page #46
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞ દેવ સિવાય મનુષ્ય હજારે વરસોમાં હજાર છભવડે જેના દુઃખનું વર્ણન કરી શકતું નથી, તેવી નરક ભૂમીમાં અભિમાની જીવ જાય છે. या छेदभेददमनांकनदाहदोह
वाता तपान जल रोध वधादि दोषा मायावशेन मनुजो जन निंदनीयां
तिर्यग्गतिं व्रजति तामति दुःखपूर्णी ॥५४॥ જે મનુષ્ય કપટ કરે છે કે, લોકોએ નિદેલી અતી દુખવાલી પશુ જાતીમાં જન્મ પામે છે, અને ત્યાં આગળ छेहन, सहन, भा२, भूम, तरस, १२म अने ४४ वीगेરેના દેને ભોગ બને છે. यत्र प्रियाप्रिय वियोग समागमान्य
प्रेष्यत्व धान्यधन बांधवहीनताद्यैः दुःखं प्रयाति विविधं मनसाप्यसह्य
तं मयं वासमधितिष्ठति माययांगी ॥५५॥ અથવા માયાચારી પુરૂષ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થાય તે પણ, સંબંધીઓને વિયેગ, અનિષ્ટોને સંગ, ચાકરી, ધન ધાન્યની ગરીબાઈ, અથવા બંધુઓને અભાવ, અને શારીરીક તથા માનસીક દુખને ભેગ બને છે. यत्रालोक्य दिवि दीनयना विभूतिमन्या
मरेश्वधिक कांति सुखादि केषु पाप्याभियोग पदवीं लमतेऽतिदुःखं
तत्रेति कंचनपरः पुरुषो निवासं ॥५६॥
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪
અથવા કદાચિત દેવગતિમાં કપટી પુરૂષ ઉત્પન્ન થાય તા ત્યાં પણ પેાતાથી બીજા દેવાને ક્રાંતિમાં, સુખમાં, મળમાં ચઢીઆતા જોઈ, હાથી ઘેાડા વીગેરે બનવાવાળા અભિયાગ જાતિના દેવા થઈ નિરંતર દુખી થાય છે.
या मातृ भ्रातृ पितृ बांधव मित्र पुत्र वस्त्राशनाभरण मंडन सौरव्य हीनाः दीनानना मलिन निंदित वेषरुपा
नारीषु तासु भवमेति नरो निकृत्या ||५७ ||
જે મનુષ્ય કપટી હાય છે તેઓ મહા નિંદ્યાવાલી સ્ત્રી જાતિમાં જન્મ લે છે, અને ઘણાં કષ્ટ ભેગવે છે. જેવાં કે કાઈ સ્ત્રી તે માતા ન હોવાથી દુખ પામે છે. કાઈ ભાઈ ન હાવાથી, કાઇ પીતા ન હોવાથી, કાઇ ખાંધવ ન હાવાથી, કાઈ સખી ન હોવાથી અને કાઇ પુત્ર ન હેાવાથી તેમજ કાઈ વસ્ત્ર, ભાજન વીગેરે ન હોવાથી કાઈ ઘરેણાં ન હાવાથી તા કાઈ સૌંદય ન હાવાથી દુખ પામે છે.
शीलवतो यम तपः शम संयुतोपि
नात्राश्नुते निकृति शल्यधरो मनुष्यः
आत्यंतिक श्रियमबाध सुख स्वरुपाम्
aeroat far aान्य धनेश्वरो वा ॥ ५८ ॥
જેવી રીતે ધન ધાન્ય આદિ સમૃદ્ધિવાળા પુરૂષ ચિંતાના લીધે કોઈ પ્રકારનું સુખ પામી શકતા નથી, તેવી રીતે માયારૂપી ચિંતાવાળા પુરૂષ કેટલાં પશુ વ્રત,
Page #48
--------------------------------------------------------------------------
________________
२५ ઉપવાસ, તપ, સંયમ આદિ શુભ કર્મ કરે તે પણ તે અવિનાશી નિરાબાધ મેક્ષ સુખને મેળવી શકતું નથી. क्लेशार्जितं सुखकरं रमणीयमय
धान्यं कृषीवलजनस्य शिखीव सर्व भस्मी करोति वहुधापि जनस्य सत्यं
मायाशिखी प्रचुर दोषकरः क्षणेन ॥५९॥ દુખથી પ્રાપ્ત થએલ સુખ આપનાર માથું અને મનહર કૃષીકારના ધાન્યને અગ્નિ જેમ સર્વ ભસ્મ કરે છે તેમ મનુષ્યમાં રહેલ સત્યાદિ બહુ ગુણ માયારૂપી અગ્નિ ક્ષણ માત્રમાં નાશ ઉત્પન કરે છે. विद्वेषवैरि कलहा सुखघात भिति
निभर्सनाभि भवना सुख विनाशनादीन् दोषानुपैति निखिलान् मनुजोऽतिमायी
बुद्ध्वेति चारुमतयो न भजति मायां ॥६०॥ દ્વેષ વૈર કલહ સુખ ઘાતની બીક નિર્ભસના આવતા ભવના સુખને વિનાશ એ પ્રમાણે અતિમાયાવી મનુષ્યને સમગ્રહ દુખની પ્રાપ્તિ થાય છે માટે બુદ્ધિશાળી અને સારી છે મતિ જેની એવા મનુષ્ય માયાને ન ભજવી. या प्रत्ययं बुधजनेषु निराकरोति
पुण्यं हिनस्ति परिवर्द्धयते च पापं । . सत्यं निरस्यति तनोति विनिंद्यभावं
तां सेवते निकृतिमत्र जनो न भव्यः ॥६१॥
Page #49
--------------------------------------------------------------------------
________________
માયાથી પંડિત પુરૂષોમાં રહેલ વિશ્વાસ ઉઠી જાય છે. પુણ્ય નાશ પામે છે–પાપ વધે છે સત્ય નાશ પામે છે નિંધ ભાવ ઉત્પન્ન થાય છે માટે ભવ્યજનોએ માયા સેવવી નહિં. प्रच्छादितोपि कपटेन जनेनदोषो
लोके प्रकाशमुपयातितरां क्षणेन वहॊ यथाजलगतं विदधाति पुंसां
माया मनागपि न चेतसि संनिधेया ॥२॥ મનુષ્યના ઢંકાએલા દોષે કપટ વડે કરી ક્ષણમાત્રમાં લોકમાં પ્રકાશ પણાને પામે છે જેમ જલમાં દબાએલી વિષ્ટા પ્રગટ થાય છે તેમ ઉત્તમ મનુષ્ય લેશ માત્ર પણ ચિત્તમાં માયા કરવી નહિં.
પ્રકરણ ૪ થું
ભનિરાકરણ शीतो रवीभवति शीतरुचिः प्रतापी
. स्तब्धं नभो जलनिधिः सरिदंबु तृप्तः स्थायी मरुञ्च दहनोऽदहनोपि जातु
लोभानलस्तु न कदाचिद दाहकः स्यात् ॥६३॥ જે સંસારમાં સૂર્ય & થઈ જાય, ચંદ્ર ઉષ્ણ થાય, આકાશ સ્તબ્ધ થાય, સમુદ્ર નદીયોથી તૃપ્ત થઈ જાય, પવન સ્થિર થાય, અગ્નિ દહન કરવાનું બંધ કરે, તે
Page #50
--------------------------------------------------------------------------
________________
२७
પણું લેભ રૂપી અગ્નિ કદિપણ દહન કરવાનું બંધ अरे नहि. लब्धंधन ज्वलनवत् क्षणतोपि वृद्धि
लाभेन लोभदेहनः समुपैति जंतोः विद्यागम व्रत तपः शम संयमादीन्
भस्मी करोति यमिनां स पुनः प्रद्धः ॥६॥ જેમ અગ્નિ લાકડાં નાખવાથી ક્ષણમાં વૃદ્ધિમાન થાય છે, તેમ લાભ મળતાં થકાં લેભ રૂપી અગ્નિ મનુધ્યમાં વધારે પુષ્ટ થાય છે. અને વધારે જોરવાલી થવાથી, विधा, स्त्र, प्रत, त५, शम भने सयमन ना ४२ छे. वित्ताशया रवनति भूमितलं स तृष्णो
धातुन गिरेधमति धावति भूमिपाग्रे देशांतराणि विविधानि विगाहते च
पुण्यं विना न च नरो लभते स तृप्ति ॥६५॥ લક્ષ્મીની આશાથી મનુષ્ય પૃથ્વીના તલને છેદે છે, પર્વતની ધાતુઓને તૃણાવંત બનીને ફેંકે છે, અને રાજાની આગળ દડે છે, દેશાંતરમાં જુદે જુદે ઠેકાણે ફરે છે, પરંતુ પુણ્યવિના મનુષ્ય કાંઈપણ શાંતિ મેળવતે નથી. वर्धस्व जीव जय नंद विभो चिरं त्व
मित्यादि चाटु वचनानि विभाषमाणः दीनाननो मलिन निंदित रूपधारी
लोभाकुलो वितनुते सधनस्य सेवां ॥६६॥
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૮
લાભથી આકુળ બનેલેા માણસ દીનમુખ બની જે મુખ મલિનને નિતિ છે તેવા થઈ ધનવંત પુરૂષની સેવા કરે છે અને તેને આપ વધા, જીવા, જયવંત થાઓ, આનંદિત ખના, એવાં ચાટુ વચના કહે છે.
चक्षुः क्षयं प्रचुररोग शरीरबाधा श्वेतोभिघातगतिभंग ममन्यमानः संस्कृत्य पत्र निचयं च मषीं विमर्द्य तृष्णातुरो लिखति लेखकतामुपेतः ॥६७॥
કાળના સમુહ એકઠો કરી તેના ઉપર સહીથી લખી લેખકનું નામ લેવાના લાભથી, લાભના ક્માં પડેલા મનુષ્ય બે આંખા ખુવે છે, અનેક રાગના ભાતા અને છે, મનની અસ્થિર સ્થિતિ ભાગવે છે, અને આખા દિવસ એસી રહેવાનું દુખ ભાગવે છે.
"
विश्वंभरां विविध जंतु गणेन पूर्णा
af गर्भिणीमिव कृपामपहाय मर्त्यः नानाविधोपकरणेन हलेन दीनो
लोभार्दितः कृषति पापमलोकमानः ॥ ६८ ॥
પૃથ્વિ જુદી જુદી જાતના જીવજંતુથી ભરેલી છે, છતાં પણ લેાલથી વશ બનેલા મનુષ્ય, પાપની દરકાર કર્યાં સિવાય જુદી જુદી જાતના હળવડે પૃથ્વિને ખાટ્ટુ છે, જેવી રીતે ગભિણી સ્ત્રીના ગર્ભને પાડવામાં પાપી મનુષ્ય પેાતાનુ’ કામ કરે છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
भोगोपभोगसुरवतो विमुखो मनुष्यो
रात्रिदिवं पठन चिंतनशक्तचित्तः शास्त्राण्यधीत्य विविधानि करोति
लोभादध्यापनं शिशु गणस्य विवेकशून्यः ॥६९॥ કોઈ મનુષ્યોએ ભોગ અને ઉપભોગોને દૂર કર્યા છે, અને તેમનું મન ભણવામાંજ ચિંતાવંત બન્યું છે તેવા માણસો પણ જુદી જુદી જાતના શાસ્ત્રોનો અભ્યાસ કર્યા છતાં, લોભ વશ બની, વિવેક શુન્ય થઈછોકરાઓને શીખવવાનું કામ કરે છે. वस्त्राणि सीव्यति तनोति विचित्रचित्रं
मृतकाष्ठ लोह कनकादि विधि चिनोति नृत्यं करोति रजकत्व मुपैति मयः
किं किं न लोभवशवर्तितया विधत्ते ॥७०॥ મનુષ્ય લેભને વશ થઈ કપડાં સીવે છે, જુદાં જુદાં ચિત્રે ચીતરે છે, માટી, લાકડુ, લોખંડ અને સોનામાંથી જુદી જુદી ચીજો બનાવે છે, નાચ વિગેરે કરે છે, ધોબીનું કામ કરે છે. એટલે લેભવશ બનેલે મનુષ્ય શું નથી કરતો? लोकस्य मुग्धधिषणस्य विवंचनानि
कुर्वन्नरो विविधमान विशेष कृत्या संसार सागरमपारमविक्षमाणो
वाणीज्यमत्र विदधाति विवृद्ध लोभः ।७।। લભના લીધે સંસાર સાગરની પાર ન જઈ શક
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૦.
વાથી, મુગ્ધ લોકેને જુદી જુદી રીતે છેતરવાનાં કામ કરી, વણીક તરીકેની ખ્યાતિ મેળવે છે. • વચ્ચેતિ વૃત્તિ સુનાત મનોતિ નૌતિ
क्रीणाति हंति वपते चिनुते बिभेति मुष्णाति गामति घिनोति बिभर्ति भिंते ___ लोभेन सिव्यति पणायति याचते च ॥७२॥
બીજાને લીધે મનુષ્ય ભણે છે-નાચે છે, કાપે છે, તોલે છે, વખાણ કરે છે, નાશ કરે છે, બીજ ઉગાવે છે, પુલ તોડે છે, ભયથી બીહે છે, ચોરી કરે છે, ગીત ગાય છે, કરજ કરે છે, બીજાને પોષણ કરે છે, ભેદન કરે છે. સીવવાનું કામ કરે છે, જુગાર ખેલે છે અને ભીખ પણ માગે છે. कुंतासिशक्तिभरतोमरतद्वलादि
नानाविधायुध भयंकरमुग्रयो, संग्राम मध्य मधितिष्टति लोभ युक्तः
स्व:जीवितं तृणसमं विगणय्य जीवः ॥७३॥ બેજાથી ગર્વીત થયેલ મનુષ્ય પોતાના જીવનને તૃણ સમાન ગણી સંગ્રામ ભૂમીમાં જાય છે, અને ત્યાં ભાલા, તલવાર, શક્તિ, તેમર, તત્વલ, વિગેરે જુદા હથિયારોના પ્રકારથી ડરતે પણ નથી. अत्यंत भीमवन जीवगणेन पूर्ण
दुगै वनं भवभृतां मनसाप्य गम्यं
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૧ चौराकुलं विशति लोभवशेन मयों
नो धर्मकर्म विदधाति कदाचिदज्ञः ॥७॥
જુદા જુદા અતિ ભયંકર જીવવાળા જંગલમાં, કિલ્લાઓમાં, વનમાં, ખંડેરેમાં, ચેરેથી આકુલ બનેલાં વનમાં લોભને વશ થઈ મનુષ્ય જાય છે, અને પિતાને ધર્મ, કર્મ વગેરે અજ્ઞાન બની ભૂલી જાય છે. जीवान्निहंति विविधं वितथं ब्रवीति
स्तेयं तनोति भजते वनितां परस्य गृहणाति दुःख जननं धनमुग्रदोषं
लोभ ग्रहस्य वशवर्तितया मनुष्यः ॥७॥ લેભને વશ થવાથી મનુષ્ય જીવને મારે છે, જુદાં જુદાં જુઠાણાં બોલે છે, ચેરી કરે છે, બીજાની સ્ત્રીઓની સેવા કરે છે, નાના પ્રકારનાં દુઃખ ઉત્પન્ન કરવાવાળા ધનને સંચય કરે છે, અને તેના લીધે પાંચ પ્રકારના મેટાં દુખો ભેગવે છે. उद्यन् महानिलवशोत्थ विचित्र वीचि
विक्षिप्त नक्रमकरादिनितांतभीति अंभोधिमध्यमुपयाति विवृद्ध वेलं
लोभाकुलो मरणदोषममन्यमानः ।।७६॥ પ્રચંડ પવનના જેના લીધે ઉછળતા મોટા મેટા મોજાઓથી ભરપૂર એવા સમુદ્રમાં જ્યાં આગળ નક, ચક્ર, મધર-મચ્છ આદિ જ રહેતા હોય છે, તેવા ભયંકર
Page #55
--------------------------------------------------------------------------
________________
३२
સમુદ્રમાં પેાતાના પ્રાણ ખાવાની દરકાર કર્યાં સિવાય લેાભી માણસ તેમાં પ્રવેશ કરે છે.
निःशेष लोकवनदाह विधौ समर्थ लोभानलं निखिल तापकरं ज्वलंतं ज्ञानांबुवाह जनितेन विवेकि जीवाः
संतोष दिव्यसलिलेन शमं नयंति ॥ ७७ ॥
સમસ્ત સંસારરૂપી વનને અગ્નિદાહ કરનાર તે, મહાન સંતાપ કરનાર લાભરૂપી અગ્નિ, જ્ઞાન રૂપી મેઘથી ઉત્પન્ન થએલા, સંતાષ રૂપી જલથી શાંત પાડે છે.
द्रव्याणि पुण्यरहितस्य न संति लोभात् संतस्य चेन्नतु भवत्य चलानि तानि संत स्थिराणि यदि तस्य न सौख्यदानि
ध्यात्वेति शुद्ध धिषणो न तनोति लोभं ॥ ७८ ॥
લેાભ કરવાથી પુણ્યવીના ધન મળતું નથી, અને જો ધન આવે તે પણ તે સ્થિર રહેતું નથી. અને જો સ્થિર થાય, તે પણ સુખને આપનાર નીવડતું નથી, તે માટે બુદ્ધિશાળી પુરૂષો લાભને વશ થતા નથી.
चक्रेश केशव हलायुधभूतितोपि
संतोष मुक्त मनुजस्य न तृप्तिरस्ति
तृप्तिं विना न सुखमित्यवगम्य सम्यग्
लोभ ग्रहस्य वशिनो न भवति धीराः ॥ ७९ ॥
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૩
અસંતોષી પુરૂષને ચક્રવતી, નારાયણ, અગર બળ- . દેવના જેવા વિશાળ ધનથી પણ શાંતિ મળતી નથી, અને શાંતિ વિના સુખ મળતું નથી, તે વિચાર કરી બુદ્ધિમાન પુરૂષ લેભના ફંદમાં પડતા નથી. दुःखानि यानि नरकेष्वतिदुःसहानि
तिर्यक्षु यानि मनुजेष्वमरेषु यानि सर्वाणि तानि मनुजस्य भवंति लोभा
दित्याकलय्य विनिहंति तमत्र धन्यः ॥८॥ નરકમાં જે કાંઈ દુખો હોય, અગર તિર્યંચ મનુષ્ય અને દેવગતીમાં તીવ્ર અને આ દુખો હોય, તે તે સર્વે મનુષ્યને લાભના લીધે થયેલાં હોય છે, તે વિચાર કરી જે લેકે લેભને નાશ કરે છે તેમને ધન્ય છે. लोभं विधाय विधिना बहुधापि पुंसः
संचिन्वतः क्षयमनित्यतया प्रयांति द्रव्याण्यवश्यमिति चेतसि संनिरूप्य
लोभं त्यजति सुधियो धुतमोहनीयाः ॥८१॥ લોભને વશ થઈ જુદા જુદા ઉપાયથી ઉપાજીત કરેલું ધન અનિત્ય હેવાના લીધે અવશ્ય કરી નષ્ટ થવાનું હોય છે. અને તેને લીધે ચિત્તને સમકિત સમજાવીને, મેહના ફંદમાંથી બચવાવાળા બુદ્ધિવાળા પુરૂષે લોભને ત્યાગ કરે છે. तिष्ठंतु बाह्य धनधान्यपुरः सरार्थाः
संवर्धिताः प्रचुरलोभवशेन पुंसा
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૪
कायोपि नश्यति निजोयमिति प्रचित्य હોમાયુપ્રધ્રુવ,તિ વિસ્તૃતત્વ ૮૨
મહાન લેાભને વશ થઈ વધારેલા ધન, ધાન્ય, વીગેરે કાઇ કારણસર લાંખા વખત રહે છતાં પણ આ શરીર પણ જ્યારે નાશવંત છે એવા વિચાર કરી, બુદ્ધિમાન પુરૂષ લાભ રૂપી પ્રમળ શત્રુને નાશ કરે છે.
પ્રકરણ ૫ સું.
==
ઇન્દ્રિય સયમ નિરાકરણ, वसन्ततिलका छंद.
स्वेच्छाविहारसुखतो निवसन्नगानां
भने किशलयानि मनोहराणि
आरोहणा कुंश विनोदनबंधनादि
दंती स्वगिद्रियवशः समुपैति दुखं ॥ ८३ ॥
જે હાથી જગલામાં સ્વછંદ રિતે ક્રૂરે છે કામલકામલ મનહર અકાશનું ભક્ષણ કરે છે પરન્તુ ફક્ત એક સ્પ ઈંદ્રીની લેાલુપતાથી બંધન, અંકુશ, વિનોદ માટે આરાહણ આદિ દુઃખ પ્રાપ્ત કરે છે. तिष्ठज्जलेsति विमले विपुलं यथेच्छं
सौख्येन भीतिरहितो रममाणचितः
गृद्धोरसेषु रसनेंद्रियतोऽतिकष्टं
निष्कारणं मरणमेति षडक्षणोत्र ॥८४॥
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૫
જેવી રીતે માછલી અતિ નિર્મળ જળમાં નિર્ભય રહે છે અને ત્યાં આગળ મનમાનીતિ કીડાઓ કરે છે. છતાં પણ રસના ઇદ્રિયના ફંદમાં પદ્ધ વિના કારણે અતિ દુખ પામે છે યાને મરણને શરણ પણ થાય છે. नाना तरुपसवसौरभवासितांगो
घ्राणेंद्रियेण मधुपो यमराजधिष्ण्यं गच्छत्य शुद्धमतिरत्र गतो विशक्ति
गंधेषु पद्मसदनं समवाप्य दीनः ॥८॥ જુદા જુદા પ્રકારના કુલેની સુગંધીના લીધે ભ્રમર વધારે ને વધારે સુગંધ મળવાની આશાથી કમળ પર જઈ બેસે છે અને સુર્ય અસ્ત હેવાના લીધે કમળ બીડાતાં જાય છે છતાં પણ ત્યાંથી ઉડતો નથી અને તેના લીધે છેવટે મરણ પણ પામે છે. सज्जातिपुष्प कलिकेयमितीव मत्वा
दीपार्चिषं हतमतिः शलभः पतित्वा रुपावलोकनमनो रमणीयरुपे ___ मुग्धोऽवलोकन वशेन यमास्यमेति ॥८६॥
મુખ પતંગિઉ પિતાના ચક્ષુઇદ્ધિને વશ થઈ દીપકને શ્રેષ્ઠ જાતીનું કુલ છે, તેમ સમજી તેનું રમણિકરૂપ જોવાની ઈચ્છાને વશ થઈ પોતે મરણ પામે છે. दूर्वांकुराशनसमृद्धवपुः कुरंगः
क्रीडन् वनेषु हरिणीभिरसौ विलासैः
Page #59
--------------------------------------------------------------------------
________________
अत्यंतगेय रवदत्तमना वराकः
श्रोत्रंद्रियेण समवति मुखं प्रयाति ॥८७॥ દુર્વા ઘાસના ખાવાથી પુષ્ટ બનેલું હરણ વિલાસમાં હરિણીઓ સાથે જંગલોમાં અત્યંત મનમાની સુખ આપનારી કીડા કરવા છતાં શ્રેત્ર ઇદ્રિને વશ થવાથી પકડાઈ જાય છે અને છેવટે યમ ધામમાં પહોંચે છે. एकैक मक्षविषयं भजताममीषां
संपद्यते यदि कृतांतगृहातिथित्वं पंचाक्षगोचररतस्य किमस्ति वाच्य ___ मक्षार्थमित्यमलधीरधियस्त्यति ॥४८॥
ઉપર જણાવેલી રીતે એક એક ઇન્દ્રિયને વશ થવાથી પ્રાણી યમના ઘરને મેમાન બને છે તે પછી પાંચ ઈંદ્રીયે જેનામાં છે અને જેઓ તેના વશ પડેલા છે તેઓનું શું ના થાય તે વિચાર કરી વિવેકી પુરૂષે કદીપણ ઇન્દ્રિયને વશ થતા નથી. दंतींद्रदंतदलनेकविधौसमर्थाः
__ संत्यत्र रौद्रमृगराज वधे प्रवीणाः आशीविषोरग वशिकरणेपि दक्षाः
___ पंचाक्ष निर्जय परास्तु न संति माः ॥८९॥
મદાંધ હાથીના દાંત તેડનાર, ભયંકર સિંહને નાશ કરનાર, અને અતિ ઝેર વાળા સપને પકડનાર, આ લોકમાં ઘણું મનુષ્ય હોય છે. પરંતુ પાંચ ઇંદ્રિયોને વશ કરનાર કેઈપણ મનુષ્ય હોતું નથી.
Page #60
--------------------------------------------------------------------------
________________
३७
संसारसागरनिरूपणदत्तचित्ताः संतो वदंति मधुरां विषयोपसेवाम आदौ विपाकसमये कटुकां नितांतम्
किंपाक पाक फल भुक्तिमिवांग भाजाम् ॥९॥
જે લેાક સંસારની વાસ્તવિક અવસ્થાને જાણનાર છે. તે પુરૂષો ઇંદ્રચાને કપાક ફળના જેવું માને છે. જે ફળ જોવામાં અને ખાવામાં સુખરૂપ લાગે છે, પરંતુ અંતે ઘણું કષ્ટ આપે છે, અને મૃત્યુ પમાડે છે. तावन्नरो भवति तत्व विदस्तदोषो मानी मनोरमगुणो मननीयवाक्यः
शूरः समस्तजनतामहितः कुलीनां
यावत् धृषिक विषयेषु न सक्तिमेति ॥ ९१ ॥
જ્યાં સુધી મનુષ્ય ઈંદ્રેચાના ફ્દમાં પડતા નથી ત્યાં सुधी तत्वज्ञानी, घोष रहित, भानी, गुणी, विचारशीस., શૂરવીર અને સઘળા લોકોને પુજ્ય અને કુલીન રહે છે. मर्त्य हृषीकविषया यदमी त्यजति नाश्चर्यमेतदिह किंचिदनित्यतातः
एतत्तु चित्रमनिशं यदमीषु मूढो
मुक्तोपि मुंचति मतिं न विवेक शून्यः || ९२|| ઇંદ્વિચાના વિષયે આ જીવને છેડી નાશ પામે છે એમાં કાંઈ નવાઈ જેવું નથી, કારણકે સંસારની દરેક ચીજ અનિત્ય હાય છે, છતાં પણ આશ્ચર્યની વાત તે એ છે
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૮
કે મનુષ્ય એવા મૂઢ બની ગયેલા હોય છે, કે વિવેક વિનાના બની તે તેને છેડતા નથી.
आदित्य चंद्र हरिशंकरवासवाद्याः शक्ता न जेतुमतिदुःखकराणि यानि तानींद्रियाणिः बलवंत सुदुर्जयानि
चंद्र,
ये निर्जयंति भुवने बलिनस्त एव ॥९३॥ અતિ દુઃખ કરવા વાળી ઇંદ્રિયાને, સૂર્ય, विषणु, श४२, अथवा पॄष्णु ती शत्रुता नथी, सेवी अजવાન ઇંદ્રિયાને જે મનુષ્ય આ સંસારમાં જીતે છે, તે ખરેખર પરાક્રમી પુરૂષ હોય છે. सौख्यं यद विजितद्रिय शत्रुदर्पः
प्राप्नोति पाप रहितं विगतांतराय
स्वस्थं तदात्मकमनात्मधिया विलभ्यं
किं तद् दुरंत विषयानल तप्तचित्तः ॥ ९४ ॥
આ સસારમાં ઇંદ્રિયાના ગવને જીતનાર પુરૂષ પાપ રહિત અને અંતરાય વગરની આત્મિક શાંતિ ભાગવે છે. કે જે વિષયાગ્નિથી સંતપ્ત થયેલા પુરૂષ કદી ભાગવી શકતા નથી.
नानाविध व्यसन धूलीविभूतिवातं
तत्वं विविक्तमवगम्य जिनेशिनोक्तं
यः सेवते विषय सौख्यमसौ विमुच्य
हस्तेऽमृतं पिबति रौद्रविषं निहीनः ॥ ९५ ॥
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૯
જે મનુષ્ય સમસ્ત વ્યસન રૂપી ધૂળને ઉડાડનાર, જોરદાર પવનના જેવી, જીનેશ્વર ભગવાનને કહેલા તત્વોને જ્ઞાન આપનારી બુદ્ધિ મેળવ્યા છતાં પણ, આ ઇદ્રિાના વિષય ભેગમાં ફસાઈ રહે છે, તે મનુષ્ય પોતાના હાથમાંના અમૃતને ફેંકી દઈ પ્રાણુનાશક ઝેરને પીએ છે. दासत्वमेति वितनोति विहीन सेवाम्
धर्मधुनाति विदधाति विनिंद्यकर्म रेफश्चिनोति कुरुतेऽति विरूप वेषं
किंवा हृषीकवशतस्तनुते न मर्त्यः ॥१६॥ ઇદ્રિયને વશ થયેલ પુરૂષ નેકરી કરે છે, નીચ કુળવાળાની સેવા કરે છે, સાચે ધર્મ છેડે છે, નિંદનિયા કર્મ કરે છે, પાપને સંચય કરે છે, જુદા જુદા વેષ ધારે છે, અને બીજા અઘોર કર્મો શું કરતું નથી ? અર્થાત જરૂર કરે છે. अब्धिन तृप्यति यथासरितां सहस्त्रैः
नो धनैखि शिखी बहुधोपनीतैः जीवः समस्त विषयैरपि तद्वदेव
संचिंत्य चारु धिषण स्त्यजतिंद्रियार्थान् ॥९७॥ જેવી રીતે હજારે નદીઓના પાણીથી સમુદ્ર કદિપણ ભરાતું નથી, અને હજારો લાકડાં નાંખવાથી અગ્નિ કદિપણ શાંત થતું નથી. તેમ ઈદ્રિના વિષય ભોગવવાથી મનુષ્ય કદિપણ સંતોષ પામતો નથી, માટે બુદ્ધિશાળી પુરૂષે ઇંદ્રિયેના વિષયોને સર્વથા ત્યાગ કરે છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૦
आपातमात्ररमणियमतृप्तिहेतुं किंपाकपाकफलतुल्यमथो विपाके नो शाश्वतं प्रचुर दोषकरं विदित्वा पंचेंद्रियार्थ सुखमर्थ विदस्त्यजति ॥ ९८ ॥
જેવી રીતે કિ પાક ફળ દેખવાથી ખાવાનું મન થાય છે પરંતુ તે ખાવાથી મૃત્યુ નીપજે છે, તેવી રીતના પાંચ ઇંદ્રિયેાના વિષય સુખા મોટા મોટા દોષ ઉપજાવે છે. તેઓને વિચારશીલ પુરૂષ છેાડી દે છે.
विद्या दया तिरनुद्धतता तितिक्षा सत्यं तपो नियमनं विनयो विवेकः सर्वे भवंति विषयेषु स्तस्य मोघा
मत्वेति चारुमतिरोति न तद्वशित्वं ॥ ९९ ॥
જે મનુષ્યા ઇંદ્રિયાને વશ થઈ રહે છે, તેની પાસે વિદ્યા, દયા, તેજ, સહનશીલતા, સત્યતા, તપ, નિયમન અગર વિનય વિવેક રહેતા નથી. તેથી કરીને બુદ્ધિશાળી પુરૂષ તેને વશ પડતા નથી.
लोकार्चितोऽपि कुलजोऽपि बहुश्रुतोऽपि
धर्मस्थितोऽपि विरतोऽपि शमान्वितोऽपि अक्षार्थ पन्नग विषा कुलितो मनुष्य
स्तन्नास्ति कर्म कुरुते न यदत्र निद्यं ॥ १०० ॥ ઈંદ્રિય વિષયરૂપી ઝેરથી પીડાયેલા મનુષ્ય પાતે, લૌકીક સન્માન, કુલિનતા, પંડિતપણું, ધર્મની આસ્થા
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૧
વિરાગતા અને શાંતિતા એ સર્વે ગુણોને ભૂલી જાય છે અને બીજા કયાં નિંદ્ય કર્મો છે કે જે તે કરતે નથી ? અર્થાત કરે છે. लोकाचितं गुरुजनं पितरं सवित्रीं
बंधुं सनाभिमबलां सुहृदं स्वसारम् भृत्यं प्रभुं तनयमन्या जनं च मयों
નો અન્ય વિષયવૈવિરાઃ વારાવિત ૨૦ ઈદ્રિય વિષયરૂપી શત્રુથી વશ થયેલ મનુષ્ય પોતાના હિતેષી અને પુજવા લાયક ગુરૂજન, માતાપિતા ભાઈ બહેન પુત્ર સ્ત્રી મિત્ર સ્વામી સેવક વગેરેને ભૂલી જાય છે અને તેઓની કદીપણ ચિંતા કરતું નથી. येनेंद्रियाणि विजितान्यति दुर्धराणि
तस्या विभूतिरिह नास्ति कुतोपि लोके श्लाध्यं च जोवित मनर्थ विमुक्त मुक्तं ___पुंसो विविक्त मति पूजित तत्वबौधैः ॥१०२॥
જે મનુષ્ય આવી દુર્જય ઇદ્રિ ઉપર વિજય મેળવે છે તેમને જેવી વિભૂતિ મળેલી છે. તેના જેવી બીજી કેઈપણ વિભૂતિ આ સંસારમાં નથી, અને તેનું જીવન અનર્થોથી દૂર થયેલું હોવાથી વિવેકવાન પુરૂષોથી ઘણું પ્રશંશા પામે છે અને પોતાને કૃતાર્થ થયેલો માને છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રકરણ ૬.
શ્રી ગુણદોષ નિરાકરણ.
उद्यद्गंधप्रबंधां परमसुखरसां कोकिलालापजलपां पुष्पस्रक्सौकुमार्य कुसुमशरवधूं रूपतो निर्जयंतीं सौख्यं सर्वेन्द्रियाणामभिमतमभितः कुवन्तीं मानसेष्टं सत्सौभाग्या लभंते कृत सुकृत वशाः कामिनीं मर्त्यमुख्याः ॥
જેના શરીરમાંથી સુગંધી નીકળે છે, અને પરમસુખ રસના અનુભવ કરાવે છે, અને જેના કાયલની માફક કંઠે છે, ફુલની માળાના જેવું સુકેામળ શરીર છે, અને જે રૂપમાં કામદેવની સ્ત્રીને પણ જીતે છે, અને સર્વે ઇંદ્રિયાને સુખ આપે છે, અને મનના અભિલષિત સિદ્ધ કરે છે, તેવી સ્ત્રી સારા સદ્ભાગ્યવાળા અને પુણ્યશાળી મનુષ્યાને પ્રાપ્ત થાય છે. अक्ष्णोर्युग्मं विलोकान्मृदुतनु गुणतस्तर्पयंती शरीरं दिव्यामोदेन वक्त्रादपगतमरुता नासिकां चारु वाचा श्रोत्र मनोज्ञाद्रसनमपि रसादर्पयंती मुखाब्जं
पंचाक्ष सौख्यं वितरति युवतिः कामिनां नान्यदेवं ॥ १०४॥ સ્ત્રી દેખવાથી નેત્રને, કમળ શરીરના સ્પર્શથી શરીરને, સુગંધિત મુખની ગંધથી નાસિકાને, અને સુંદર વાણીથી અને કાનને, અને માનસિક જ્ઞાનથી જીભને તૃપ્ત કરે છે તેવી રીતે પાંચ ઇંદ્રિયાને સુખ દેવાવાળી સ્ત્રી હાય છે. તેના જેવી ખીજી કોઈપણ વસ્તુ નથી.
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૩
या कूर्मोच्चांघ्रिपृष्ठारुणचरणतला वृत्तजंघा वरोरू
स्थूलश्रोणीनितंबा प्रविपुलजघना दक्षिणावर्तनाभिः इंद्रास्त्रक्षाममध्या कनकघटकुचा वारिजावत्र्तकंठा पुष्पस्रग्बाहुयुग्मा शशधरवदना पक्कबिंबाधरोष्ठी ॥१०५॥
હેવગેરૂ-કાચબાની જેવા ઉંચા છે પગ જેના, લાલ છે ચરણના તલીયા જેના વૃત્ત છે જંઘા જેની, થુલ છે શ્રોણ અને નિતંબ જેના વિશાલ છે જઘન જેના દક્ષિણ આવત છે નાભિ જેની ઇંદ્રના અસ્ત્ર જેવી છે કમર જેની સુવર્ણ ઘટ જેવા છે કુચ જેના કમલ જેવા છે કંઠના આવત જેના પુષ્પની માલા જેવા છે બાહુ જેના ચંદ્ર સમાન છે મુખ જેનું પકવબિંબફલ જેવા છે એક જેના, संशुम्मत्पांडुगंडा प्रचकितहरिणी लोचना कीरनासा
सज्येष्वासानतभ्रूः सुरभिकचचया त्यक्तपझेव पद्मा अंगरंगं भजती धृतमदनमदैः प्रेमतो वीक्ष्यमाणा नेदृग्यस्यास्ति योषा स किमु वरतपो भक्तितोनो विधत्ते ॥१०६॥
સારી રીતે શોભતા અને સફેદ છે ગાલ જેના હરિણના નેત્ર જેવા છે લોચન જેના પોપટની ચાંચ જેવી. છે નાસા જેની ધનુષ્ય જે નમતે છે ભૂભાગ જેના સુગંધિવાલા છે કે જેના પઘકમલેને ત્યાગ કરેલ લક્ષ્મીના જેવી અંગે અંગને વિષે કામદેવના મદને ધારણ કરતી પ્રેમવાળી નજરથી જોતી આવી સ્ત્રી શું ઉત્તમ ભક્તિ અને તપસ્યાથી નથી મલી શકતી?
Page #67
--------------------------------------------------------------------------
________________
संत्यक्तव्यक्त बोधस्तरुरपि बकुलो मद्यगंडूषसिक्तः पिंडीवृक्षश्च मुंश्वरणतलहतः पुष्पुरोमांच मर्य सौख्यं जानाति यस्या जितमदनपतेर्हावभावास्पदायास्तां नारी वर्जयतो विदधति तरुतोप्यूनमात्मानमज्ञाः ॥१७॥
અજ્ઞાન છે બેધ જેને એવા વૃક્ષો પૈકી બકુલને સ્ત્રી મદ્યને કેગલ છાંટે છે ત્યારે પ્રફુલીત થાય છે, અશેક વૃક્ષને ચરણ તલના તાડનથી પુષ્પાંચ થાય છે, તેવી રતિની જીતનારી હાવ ભાવ વાલી સ્ત્રીઓનો સંગ જે મનુષ્ય છેડી દે છે તેઓને આત્મા વૃક્ષથી પણ વધારે અજ્ઞાતજ ગણાય છે. गौरी देहार्धमीशो हरिरपि कमलां नीतवानत्र वक्षो ___ यत्संगात्सौख्यमिच्छुः सरसिजनिलयोष्टावक्त्रो बभूव गीर्वाणानामधीशो दशशतमगतामाप्तवानस्तधैर्यः सा देवानामपीष्टा मनसि सुवदना वर्तते नुन कस्य ॥१०॥
શંકરે પાર્વતિને રાખી હરિએ પિતાની છાતિપર કમલાને રાખી, જેના સંગની સુખની ઈચ્છાથી બ્રહ્માએ પિતાના ચાર મુખ બનાવ્યા, ઇંકે પોતાની ચક્ષુથી જોવા માટે હજાર આંખે બનાવી, એવી દેને પણ ઈષ્ટ સુવદના સ્ત્રીને કણ મનુષ્ય મનથી પણ ન વતે. यत्कामाति धुनीते सुखमुपचिनुते प्रीतिमाविष्करोति
सत्पात्राहारदान प्रभववर वृषस्यास्तदोषस्य हेतुः वंशाभ्युद्धारकर्तुर्भवति तनुभुवः कारणं कांतकीर्ति
स्तत्सर्वाभीष्टदात्री प्रवदत न कथं प्रार्थ्यते स्त्रीसुरत्नं ॥१०९॥
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૫
- જે કામની પીડાને દુર કરે છે સુખ આપે છે પ્રીતિ પ્રકટ કરે છે સપાત્ર વિષે આહારનું દાન આપવાના પુણ્યમાં મદદ કરે છે વંશના ઉદ્ધાર કરનાર પુત્રને જન્મ આપે છે સર્વ મને રથ પૂર્ણ કરે છે તેવી શ્રેષ્ઠ રત્નસ્ત્રીની કણ પ્રાર્થના ન કરે. कृष्णत्वं केशपाशे वपुषि च कृशतां नीचतां नीभिदिवे वक्रत्वं भूलतायामलक कुटिलतां मंदिमानं प्रयाणे चापल्यं नेत्रयुग्मे कुचकलशयुगे कर्कशत्वं दधाना चित्रं दोषानपि स्त्री लसति मुखरुचा ध्वस्तदोषाकरश्रीः॥११०॥
કેશને સમુહ જેને કાલે છે, શરિર જેનું પાતલું છે નાભિ બિંબ જેનું નચું છે ભૂગુટી જેની વાંકી છે બાલના ગુચ્છ જેના વાંકા છે ગતિ જેની મંદ છે નેત્રયુગમાં જેની ચપલતા છે કુચકલશ જેના કઠીન છે એવી સ્ત્રી જાતિમાં જે બીજે દે ગણાય છે તે તેનામાં ગુણ કહેવાય છે તે ખરેખર વિચિત્રતા છે. बाहुवेनमालां मल विकलतया पद्धतीं स्वर्भवानां हंसीं गत्यान्यपुष्टां मधुरवचनतो नेत्रतो मार्गमायाँ सीतां शीलेन कांत्या शिशिरकरत, शांतितो भूतधात्रीं सौभाग्याद्या विजिग्ये गिरिपतितनयां रूपतः कामपत्नीं।१११
જે સ્ત્રીના બાહુ પુષ્પની માલાથી અધિક છે કેમલ નિર્મલતામાં આકાશથી વધારે સાફ છે, જેની ગતિ હંસ સમાન મંદ છે જેના વચને મધુરતાથી કેકીલ જેવા શ્રેષ્ઠ છે જેના નેત્રે હરિણ જેવા છે જેનું શીયલ સીતાના
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૬
જેવું પવિત્ર છે જેની કાન્તિથી ચંદ્રની કાન્તિ જાંખી છે ક્ષમામાં પૃથ્વીથી અધિક છે જેનું સૌભાગ્ય પા॰તિથી અધિક છે અને રૂપમાં તે તિ જેવી છે.
वक्षोजौ कठिनौ न वाग्विरचना मंदागतिनों मतिवक्रं भ्रूयुगलं मनो न जठरं क्षामं नितंबो न च युग्मं लोचनयोश्चलं नचरितं कृष्णाः कचा नो गुणा नीचं नाभिसरोवरं न रमणं यस्या मनोज्ञाकृतेः ॥ ११२ ॥
જેના સ્તન કઠીન છે પરન્તુ વાણી રચના કઠીન નથી. ગતિ મંદ છે પણ મતિ મદૅ નથી. નયન જેના વાંકા છે પણ મન વાંકુ નથી. ઉત્તર જેનું પાતલું છે પણ નિતંબ તેવા નથી જેનુ લાચન ચંચલ છે પણ ચારત્ર તેવું નથી કેશ કાળા છે પરંતુ ગુણ કાળા નથી નાભિ સરોવર જેવું નીચું છે પણ કાર્ય નથી આવી મનહર આકૃતિ વાલી સ્ત્રી કાને વ્હાલી ન લાગે.
स्त्रीतः सर्वज्ञनाथः सुरनतचरणो जायतेऽबाधबोधस्तस्मात्तीर्थं श्रुताख्यं जनहितकथकं मोक्षमार्गावबोधः तस्मात्तस्माद्विनाशो भवदुरित ततेः सौख्यमस्माद्विबाधं बुध्वैवं स्त्रीं पवित्रां शिवसुखकरिणीं सज्जनः स्वीकरोति ॥ ११३ ॥
જે સ્ત્રી થકી સજ્ઞ દેવ ઉત્પન થએલ છે તે સજ્ઞ સત્ય શાસ્ત્રના ઉપદેશ આપી ભવી જીવાને હિતકર માક્ષમાગના ખાધ કરાવે છે મેાક્ષ માર્ગના જ્ઞાનથી સંસારના વિનાશ કરાવે છે સંસારના નાશ કરવાથી નિરાબાધ નિત્ય
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૭
અનંત મેક્ષ સુખ મલે છે તેવી પવીત્ર અને પરંપરા મેક્ષના કારણભુત સ્ત્રીને સજજન લકે હર્ષ સાથે સ્વીકારે છે. भृत्यो मंत्री विपत्तौ भवति रतिविधौ याऽत्र वेश्या विदग्धा ___ लज्जालुर्या विगीता गुरुजन विनता गेहिनी गेहकृत्ये भक्त्या पत्यौ सखी या स्वजनपरिजने धर्मकर्मैकदक्षा साल्पक्रोधाल्पपुण्यैः सकलगुणनिधिःप्राप्यते स्त्री न मत्यः।।११४॥
જે સ્ત્રી વિપતિને વિષે નેકર અને મંત્રીનું કામ કરે છે. કામકિડાને વિષે વેશ્યાથી પણ અધિક ચતુરપણું દેખાડે છે. વધલેને વિનય કરવામાં જેને સ્વભાવ લજજાળુ છે. ગૃહકાર્યમાં ચતુર છે, પતિને વિષે ભક્તિ કરવામાં સખી સમાન છે. ધર્મકાર્યમાં હુંશીઆર છે ને સ્વજન સમૂહમાં અ૯૫ કોધી છે આવા સકળ ગુણવાળી સ્ત્રી અલ્પ પુણ્યવાળા મનુષ્યને પ્રાપ્ત થતી નથી. कृत्याकृत्ये न वेत्ति त्यजति गुरुवचो नोचवाक्यं करोति
लज्जाल्लत्वं जहाति व्यसनमतिमहद्गाहते निंदनीयं यस्यां शक्तो मनुष्यो निखिलगुणरिपुर्माननीयोऽपि लोके सानर्थानां निधानं वितरतु युवतिः किं सुखं देहभाजां।।११५॥
જે પુરૂષ કૃત્યાકૃત્યને જાણતે નથી વલેના વચનેને ત્યાગ કરે છે ખેલ મનુષ્યના કહેવા પ્રમાણે કરે છે લજજા છડીદે છે અને હંમેશા વ્યસનમાં રક્ત છે, લકને વિષે માનનીય હોવા છતાં જે મનુષ્ય સમગ્રહ ગુણને શત્રુ બને છે જેની શક્તિ નિંદનીય છે તે અનર્થના ભંડારરૂપવાલા મનુષ્યને યુવતિ કેવી રીતે સુખ આપી શકે ?
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૮
शश्वन्मायां करोति स्थिरयति न मना मन्यते नोपकारं या वाक्यं वक्त्यसत्यं मलिनयति कुलं कीर्तिवल्लीं लुनाति सर्वारम्भैकहेतुर्विरतिसुखरतिध्वंसिनी निंदनीया
धर्मारामभवत्रीं भजति न मनुजो मानिनीं मान्यबुद्धिः॥ ११६ ॥
સદા સ્રી માયા કરે છે. મન કદી સ્થિર રાખી શકતી નથી. ઉપકારી જનના ઉપકાર માનતી નથી, વાચામાં જુઠ ખેલે છે કુલને નીચુ પાડે છે કીર્તીના છેડને કાપી નાંખે છે એના લીધે મનુષ્યને સર્વ આરભ અને પરિગ્રહુમાં પડવું પડે છે અને વૈરાગ્ય સુખના નાશ કરે છે. તેવી નિદનીય અને ધર્મની જડને કાપી નાંખનારી સ્રીને બુદ્ધિશાળી મનુષ્યેા સેવતા નથી.
या विश्वासं नराणां जनयति शताधालीकजल्पप्रपंचै र्न प्रत्येति स्वयं व्यपहरति गुणानेकदोषेण सर्वान् कृत्वा दोषं विचित्रं रचयति निकृतिं यात्मकृत्यैकनिष्ठा तां दोषाणां धरित्रीं रमयति रमणीं मानवो नो वरीष्ठः ॥ ११७ ॥ જે સ્ત્રી મનુષ્યને પાતાપર જુઠાણા કરિ વિશ્વાસ એસારે છે પુરૂષની એકાદ ભૂલ થવાથી સર્વે ગુણાને ભૂલી જાય છે જે સ્રી ઢાંગ કરે છે ગુન્હા વાલી હાવા છતાં નિર્દેૌષ હાય તેમ દેખાવ કરે છે અને પેાતાની મતલખમાંજ ગુ’થાએલી હાય છે તેવા દોષોને ધારણ કરનાર સ્ત્રીવર્ગને સુશીલ પુરૂષો સ્વીકાર કરતા નથી, उद्यज्वालावलीभिर्वर मिह भुवनप्लोषके हव्यवाहे रंगatit प्रविष्टं जलनिधिपयसि ग्राहनक्राकुले वा
Page #72
--------------------------------------------------------------------------
________________
૪૯
संग्रामे वाऽरिरौद्रे विविधशरहतानेकयोधप्रधाने नो नारीसौख्यमध्येभवशतजनितानंतदुःखप्रवीणे ॥११८॥ આ ત્રણે લોકને બાલી ભસ્મ કરનારા અગ્નિની જવાલામાં પ્રવેશ કરી બલી ભમી ભૂત થવું અથવા મેટા મેટા - જાવાલા સમુદ્રમાં ડુબી જઈ નાશ પામવું અથવા વિવિધ અસ્ત્રો ધારણ કરનાર યોદ્ધાઓ સાથે રણ સંગ્રામમાં મૃત્યુને ભેટે કરે તે સારું છે પરંતું ભવો ભવ દુઃખ આપનાર સ્ત્રી સંગના સુખમાં પડી રહેવું તે સારૂં નથી. विद्युद्योतेन रूपं रजनिषु तिमिरे वीक्षितुं शक्यते यैः
पारं गंतुं भुजाभ्यां विविधजलचरक्षोभिणां वारिधीनां ज्ञातुं पारोऽमितानां वियति विचरतां ज्योतिषां मंडलस्य नो चित्तं कामिनीनामिति कृतमतयोदूरतस्तास्त्यति॥११९॥
અંધકાર રાત્રિને વિષે વિજલીના જબકારાથી કઈ રૂપ જોઈશકાય છે. વિવિધ જલચરથી હેભ પામેલ સમુદ્ર ભુજા બેલે પાર પામી શકાય છે અગણીત જોતિષના આ કાશમાં વિચરતા તારાઓને પાર પામી શકાય છે પરન્ત સ્ત્રીઓનાં મનથી ઉત્પન્ન કરેલ વિચાર ને કઈ પાર પામી શકતું નથી માટે સન લેક તેને દુર ત્યજે છે. कात्र श्रीः श्रोणिबिंबे स्रवदुदरपुरे वाऽस्तिखद्वारवाच्ये लक्ष्मीः का कामिनीनां कुचकलशयुगे मांसपिंड स्वरूपे का कांति नेत्रयुग्मे कलुषजलजुषि श्लेष्मरक्तादिपूर्णे का शोभा वक्त्रगर्ते निगदत यदहो मोहिनस्ताः स्तुवंति॥१२०॥
Page #73
--------------------------------------------------------------------------
________________
નાભિને નીચે જે ભાગ લેહી મૂત્ર ખરાબ પદાર્થ ને નીકળવાનું જે દ્વાર તેમાં શભા હોઈ શકે સ્ત્રીના સ્તન તે માંસના લોચા છે તેમાં શું લમી હોઈ શકે નેત્ર જેના મેલા જલથી કલુસીત છે તેમાં શું કાન્તિતા હોઈ શકે સુખ જેનું કફપીત્ત રક્તાદિથી પૂર્ણ છે તેમાં પણ શું શોભા છે આવી કહેલ સ્ત્રીમાં અહે મેહને વશ થઈ તેઓ તેની તેની સ્તુતિ કરે છે. वक्त्रं लालाद्यवयं सकलशशि भृता स्वर्णकुंभद्वयेन
मांसग्रंथी स्तनौ च प्रगल दुरुमला स्पंदनांगेन योनिः निर्गच्छद् दूषिकास्त्रं यदुपमित महोपद्मपत्रेण नेत्रं तचित्रं नात्र किंचिद्यदपगतमतिर्जायतें कामिलोकः ॥१२१॥
લાળથી ભરેલા મુખને પૂણમાને ચંદ્ર, માંસથી જોડાએલા ઉંચા સ્તનોને સ્વર્ણ કુંભ, ચેનિઅંગથી ટપકતા મલના બીજુવાળા ઉરૂને ચક, આંસુવાળા નેમને મોટા પદ્મકમલના પત્ર જેવી ઉપમા આપે છે એ જે કામી મનુષ્ય લેશપણ આશ્ચર્ય વગર ખરેખર બુદ્ધિ વગરને બને તેમાં કાંઈ નવાઈ નથી. यत्त्वग्मांसास्थिमज्जाक्षतजरसवसाक्रधातुमद्धे
विष्ठामूत्रामृगश्रुप्रभृतिमलनवस्रोतमत्र त्रिदोषे वर्चः सद्मोपमाने कृमिकुल निलयेऽत्यंतबीभत्सरूपे रज्यन्नंगे वधूनां व्रजति गतमतिःश्वभ्रगर्भ कृमित्वं ।।१२२॥
સ્ત્રીનું રમણ કરવાનું જે અંગ ત્વચા, માંસ હાડકા ' મજા લેહી શુક આદિ ધાતુથી વૃદ્ધિ પામેલ છે વિષા
Page #74
--------------------------------------------------------------------------
________________
પી.
મૂત્ર અશ્રુ આદિ વિવિધ મલને વેવરાવવાનું નાનું છે વાતપીત્ત-કફરૂપ ત્રિદોષ સહિત કૃમિઓના ઘર સમાન છે આવા મહાબીભત્સ શરિરમાં મૂઢ મનુષ્ય આનંદ માને છે તે નરકમાં પડેલા કીડા સમાન ગણાવા જોઈએ. छागावद्या न त्याज्याचिररुचिचपला खडग धारेव तीक्ष्णा
बुद्धिर्वा लुब्धकस्यप्रतिहतकरुणा व्याधिवन्नित्यदुःखा वक्रा वो सर्परीतिः कुनृपगतिरिवावद्य कृत्यप्रचारा चित्रा वा शक्रचापं भवचकितबुधैः सेव्यते स्त्री कथं सा ॥१२३
જે સ્ત્રી છાયાની જેમ છેડતી નથી વિજલીની જેમ ચપલ હોય તરવારની ધાર જેવી તીર્ણ હોય કસાઈની બુદ્ધિ સમાન નિર્દય હોય વ્યાધિની સમાન દુઃખ દેતી હોય સર્ષની ગતિ સમાન વાંકી ચાલતી હોય કુપની પેઠે હમેશા પાપને પ્રચાર કરતી હોય ઈંદ્રના ધનુષની પેઠે હમેશા વિચીત્ર રંગ ધારણ કરતી હોય એવી તે સ્ત્રીને બુદ્ધિશાળી મનુષ્ય કેમ સેવતા હશે ? संज्ञातोऽपींद्रजालं यदुत युवतयो मोहयित्वा मनुष्या
नानाशास्त्रेषु दक्षानपि गुणकलितं दर्श यंत्यात्मरूपं शुक्रामृग्यातनाक्तं ततकुथितमलैः प्रक्षरत्स्रोतगतैः .. सर्वै रुच्चारपुंज कुथितभृतपटं छिद्रितं यद्वदत्र ॥१२४॥
સ્ત્રીઓ મેહથી મૂઢ મનુષ્યને તે ફસાવે છે પરંતુ નાના વિધ શાસ્ત્રમાં નિપુણ એવા પંડિતેને પણ સારારૂપી ઈંદ્રજાલની અંદર ગુણથી યુક્ત પિતાના આત્માને બતાવે છે છીદ્રવાળું મલીન વસ્ત્રને જેમ ઢાંકી દઈ છીદ્ર વગરનું
Page #75
--------------------------------------------------------------------------
________________
પર
હોય તેમ ઈંદ્રીયરૂપી ખાડામાંથી આવતા શુકરક્ત આદિ મલથી ભરેલ શરીરને સર્વ ઉત્કૃષ્ટ ગુણ પંજપૂર્ણ જેવું બતાવે છે.
' या सर्वोच्छिष्टवक्त्राऽहितजनभुषणाऽसद्गुणाऽस्पर्शनीया
पूर्वाऽधर्मात्मजाता सततमलभृता निंद्यकृत्यप्रवृत्ता दानस्नेहा शुनीव भ्रमणकृतरतिश्चाटु कर्म प्रवीणा
योषा सा साधुलोकैरवगतजननैर्दूरतो वर्जनीया ॥१२५॥ | સર્વથી ઉચ્છીષ્ટ મુખવાલી-ખરાબ પુરૂષના ભુષણવાલી અસદ્ ગુણથી અસ્પર્ષવાલી પૂર્વભવના પાપથી ઉત્પન્ન થએલી એકદમ મલથી ભરેલી, નિંદ્યકૃત્યમાં પ્રવત્તિવાલી, કુત્તરાની પેઠે દાનમાં નેહ રાખનારી, ફરતે પ્રેમ રાખનારી ખુશામત કરવામાં પ્રવિણ એવી જે સ્ત્રી, તે જન્મ મરણના દુઃખને જાણનારા એવા સાધુ પુરૂષોએ અવશ્ય દુરથી વર્જવી. दुःखानां या निधानं भवनमविनयस्यार्गला स्वर्गपुर्याः श्वभ्रावासस्य वर्त्मप्रकृतिरयशसः साहसानां निवासः । धर्मारामस्य शस्त्री गुणकमलहिमं मूलमेनो द्रुमस्य । मायावल्ली धरित्री कथमिह वनिता सेव्यते सा विदग्धैः॥१२६॥
જે સ્ત્રી દુઃખ ભંડાર, અવિનયનું ઘર, સ્વર્ગપુરી માટે અર્ગલા સમાન, નરકે લઈ જવામાં રસ્તા સમાન, અયશની જડ, સાહસનું તે ઘર, ધર્મ રૂપી બગીચાને નાશ કરવામાં છરી સમાન, ગુણ રૂપી કમલને નાશ કરવામાં હિમ સમાન પાપરૂપી વૃક્ષની જડ-માયારૂપી વેલીને ધારણ કરનાર આવી તે સ્ત્રીને ચતુર મનુષ્ય કેવી રીતે સેવતા હશે ?
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૩
श्रोणी सद्मप्रपन्नैः कृमिभिरतिशयारुंतुदैस्तुद्यमाना यत्पीडाdisतिदीना विदधत्ति चलनं लोचनानां रमण्यः तन्मन्यते ऽतिमोहादुपहतमनसः सद्विलासं मनुष्या इत्येतत्तथ्यमुच्चैरमितगतियतिप्रोक्तमाराधनातः ॥ १२७॥
શ્રોણીસા (યાની)ની અંદર રહેતા એક જાતના કૃમિયા (જીવા)ના કરડવાથી પીડા પામતી એવી અતિ દીન બનેલી સ્ત્રી ચલીત લેાચનવાલી થાય છે અને માહથી હુણાએલ છે મન જેનુ એવા મનુષ્યા તેને કટાક્ષ સાથે સવિલાસ માને છે. આવા પ્રકારનું ઉત્તમ સત્ય અમિતતિ નામના ચતિએ આરાધન નામના શાસ્ત્ર થકી કહેલ છે.
!
પ્રકરણ ૭ મું.
સત્ અસત્ સ્વરૂપ નિ
-----
મિથ્યાત્વ સ્વરૂપ
दुरंत मिथ्यात्वतमोदिवाकरा विलोकिताशेषपदार्थविस्तराः
उशन्ति मिथ्यात्व तमो जिनेश्वरा
यथार्थ तत्वा प्रतिपत्ति लक्षणम् ॥ १२८ ॥
દુરન્ત (જય મેળવવા માટે દુષ્કર) મિથ્યાત્વ રૂપી અંધકારનો નાશ કરવાને સૂર્ય સમાન, અને જેણે અખિલ
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૪
પદાર્થ સ્પષ્ટ રીતે જોયા છે. એવા જીનેશ્વર ભગવંતા તત્વાની અયથા પ્રતિપત્તિને મિથ્યાત્વ કહે છે.
विमूढकांत विनीत संशय प्रतीपताग्राह निसर्गभेदतः जिनैव मिथ्यात्वमनेकधोदितम्
भवार्णव भ्रांतिकरं शरीरिणाम् ।। १२९ ।।
પ્રાણિયાને ભવરૂપી સમુદ્રમાં ભટકાવનારૂ એવા મિથ્યાત્વના વિમૂઢતા, એકાન્ત, વિનીત, સ ંશય, પ્રતીપત્તા (વિરૂદ્ધ જ્ઞાન) ગ્રાહુ અને નિસગ વિગેરે અનેક ભેદોથી જીનેશ્વરાએ અનેક પ્રકારનુ કહ્યુ છે.
વિમુઢતાથી જનિત મિથ્યાત્વનું સ્વરૂપ
परिग्रहेणापि युताँस्तपस्विनो
aise धर्मे बहुधा शरीरिणाम्
अनेक दोषामपि देवतां जन
त्रिमोहमिध्यात्ववशेन भाषते ॥ १३० ॥
ત્રિમૂઢતા રૂપ (કુદેવ, કુગુરૂ, કૈધમ,) મિથ્યાત્વને વશ થઈ મનુષ્યા પરિગ્રહથી યુક્ત જનાને તપસ્વી જણાવે છે. પ્રાણીયાના વધને ધર્મ કહે છે. અને નાના પ્રકારના દોષોથી યુક્ત એવા દેવને દેવ તરીકે પૂજે છે.
એકાંત મિથ્યાદષ્ટિનું સ્વરૂપ
विबोध नित्यत्व सुखित्व कर्तृता विमुक्ति तद्धेतु कृतज्ञतादयः
Page #78
--------------------------------------------------------------------------
________________
- न सर्वथा जीवगुणा भवत्यमी
અવંતિ જૈશાંત રતિ રૂ . ?? | વિધ, નિત્યત્વ, સુખીત્વ, કતા, વિમુક્તિ અને મોક્ષનું કારણ, કૃતજ્ઞતા આદી જીવના ગુણે સર્વથા એકાંત રૂપે નથી, છતાં એકાંત દષ્ટીવાળા મનુષ્ય આ સર્વ ગુણોને એકાંત માને છે.
વિનીત મિથ્યાત્વનું સ્વરૂપ नधृयमानो भजति ध्वजः स्थिति
- यथानिलैर्देव कुलोपरि स्थितः समस्त धर्मानिल धृत चेतनो
વિનીત મિથ્યાત્વપૂરતથા નર ૨૨ . જેમ દેવાલય પર રહેલી પવનથી હાલતી વજા સ્થીર રહેતી નથી. તેમ સમસ્ત ધર્મરૂપી પવનથી ડેલાયમાન અનિશ્ચિત મનવાલે મનુષ્ય, વિનીત મિથ્યાત્વને વશ થઈને કેઈપણ એક ધર્મમાં સ્થિરતા પામતે નથી.
સંશય મિથ્યાત્વનું સ્વરૂપ समस्त तत्वानि न संति संति वा
विराग सर्वज्ञ निवेदितानि वै विनिश्चयः कर्म क्शेन सर्वथा
जनस्य संशीतिरुचेन जायते ॥ १३३ ॥ સમસ્ત જીવાજીવાદિ પદાર્થોને સર્વજ્ઞ ભગવંતે અસ્તિત્વ રૂપે નિવેદન કરેલ છે, છતાં વિનિશ્ચય શંસય નામક મિથ્યાત્વ કર્મને આધિન થએલ પ્રાણ, આ જીવાજીવાદિક
Page #79
--------------------------------------------------------------------------
________________
પદાર્થો છે કે નહિ, એ પ્રમાણે શંકા કરી સર્વથા નિશ્ચિત પણે જાણતા નથી.
પ્રતીપ મિથ્યાત્વનું સ્વરૂપ पयोयुतं शर्करया कटूयते
यथैव पित्तज्वरभावितेजने तथैवतत्त्वं विपरीतमंगिनः
प्रतीप मिथ्यात्व दृशो विभासते ॥ १३४ ॥ જેમ શર્કરા, મિશ્રીત દુધ પણ પિતજ્વરથી પીડાતા પ્રાણીને કડવું લાગે છે, તેમ પ્રતીપ મિષાદથી જીવને (શુદ્ધ) તત્વ વિપરીતપણે ભાસે છે.
ગૃહીત મિથ્યાત્વનું સ્વરૂપ प्रपूरितवर्मल वैर्यथाशनं - મંડસ્ટથમ તઃ સમિતિ कुहेतु दृष्टांत वचः प्रपूरितो
જિનેર તત્વ વિતી ગઇ રર .. માંસના ટુકડાઓથી ભરાયેલું છે ઉદર જેનું એ ચમાર અને કુતરે, જેમ ઉત્તમ અન્નને ઈચ્છતા નથી, ખરાબ માને છે, તેમ કુહેતુ, કુદષ્ટાંત અને કવચનથી સંતોષ પામેલા છે અનેંદ્ર તત્વને ખોટું માને છે.
નિસર્ગ મિથ્યાત્વનું સ્વરૂપ यथांधकारांघपटातोजनो
विचित्र चित्रं न विलोकितुं क्षमः
Page #80
--------------------------------------------------------------------------
________________
૫૭
यथोक्तत्वं जिननाथ भाषितम्
निसर्ग मिथ्यात्व तिरस्कृतस्तथा ॥ १३६ ॥
જેમ અંધકારમાં કાળારગના પાટા માંધેલા માણસ રંગ બેરંગી ચિત્રને જોવાને શક્તિમાન થતા નથી, તેમ જીનેશ્વરાએ ભાખેલા યથા તાને, નિસર્ગ મિથ્યાત્વી પ્રાણીએ તિરસ્કાર કરે છે, અર્થાત જોઈ શકતા નથી.
दयोदम ध्यान तपो व्रतादयो
गुणाः समस्ता न भवंति सर्वथा
दुरंत मिथ्यात्व रजोहतात्मनो
रजोयुतालाबु गतं यथापयः ॥ १३७ ॥
રજથી યુક્ત તુખીફલમાં રહેલા પાણીની માફક ન દૂર થઈ શકે એવા મિથ્યાત્વ રૂપી રજથી હુણાએલા ચિત્તવાલા જીવા, દયા, ધ્યાન, તપ, વ્રત, વિગેરે સમસ્ત ગુણા સર્વથા પ્રાપ્ત કરી શકતા નથી.
अवैति तत्त्वं सदसत्त्व लक्षणं
विना विशेष विपरित लोचनः
यदृच्छया मत्तवदस्तचेतनो
जनो जिनानां वचनात् पराङ्मुखः ॥ १३८ ॥ જીનેશ્વરના વચનથી પરાંગ મુખ, અને નષ્ટ બુદ્ધિ માન મનુષ્ય, પેાતાની સ્વચ્છંદ મતિથી દારૂ પીધેલાની માફ્ક સત્ અને અસત્ રૂપ તત્વ પદાર્થોને, વિશેષ ધમ વિના સામાન્યપણેજ જાણે છે,
Page #81
--------------------------------------------------------------------------
________________
त्रिलोककालत्रयसंभवामुखम्
सुदुःसहं यत् त्रिविधं विलोक्यते चराचराणां भवगर्तवर्तिनाम्
तदत्र मिथ्यात्वक्शेन जायते ॥ १३९ ॥ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણી માત્રને ત્રણલેક અને ત્રણે કાલમાં, જે અસહ્ય માનસિક, વાચિક અને કાયિક ત્રિવિધ દુઃખ ઉત્પન્ન થાય છે, તે સર્વ મિથ્યાત્વ વશથીજ થાય છે. वरं विषं भुक्तमसुक्षयक्षम
वरं वनं श्वापद वनिषेवितं वरं कृतं वह्निशिखाप्रवेशनं
नरस्थ मिथ्यात्वयुतं न जीवितं ॥ १४० ॥ પ્રાણુને ક્ષય કરવામાં સમર્થ વિષનું ભક્ષણ કરવું તે સારૂં, શ્વાપની જેમ વનમાં રહેવું તે પણ સારું, અને અગ્નિની જવાલામાં પ્રવેશ કરે તે પણ સારું, પણ મિથ્યાત્વ યુકત મનુષ્યનું જીવન સારૂં નથી. करोति दोषं न तमत्र केशरी
न दंदशूको न करी न भूमिपः अतीव रुष्टो न च शत्रुरुद्धतो
यमुन मिथ्यात्व रिपुः शरीरिणाम् ॥१४१॥ મિથ્યાત્વ રૂપી પ્રચંડ શત્રુ મનુષ્યોને જે હાની કરે છે તે કેસરી સીંહ, ઝેરી, ફણિધર, મદમસ્ત હસ્તી, અતિ
Page #82
--------------------------------------------------------------------------
________________
પટે
રૂટ થએલ રાજા, અથવા તે ઉદ્ધૃત એવા શત્રુ પણ उरतो नथी.
दधातु धर्मे दशधातु पावनम् करोतु भिक्षाशनमस्तदूषणम् तनोतु योगं धृतचित्तविस्तरम्
तथापि मिथ्यात्व युतो न मुच्यते ।। १४२ ।।
મિથ્યાત્વી જીવ દશ ગુણા, દશ પ્રકારના પવિત્ર એવા ધમ આચરે, દૂષણરહિત ભિક્ષાથી પેટ ભરે, ચિત્તને રોકીને યાગ આદરે, તથાપિ તેની મુક્તિ થતી નથી.
ददातु दानं बहुधा चतुर्विधं
करोतु पूजामति भक्तितोऽर्हताम्
दधातु शीलं तनुतामभोजनम्
तथापि मिथ्यात्व वशो न सिद्ध्यति ॥ १४३ ॥ મિથ્યાત્વને વશ થયેàા જીવ ચાર પ્રકારનું દાન આપે, અતિ ભકિતથી અહંતાની પૂજા કરે, પવિત્ર એવું શીલ આદરે, અને ભેાજન ન કરીને ક્ષામ શરીરી થાય, તા પણ સિદ્ધિને પામતા નથી.
अवैतु शास्त्राणि नरो विशेषतः करोतु चित्राणि तपांसि भावतः अतत्व संसक्त मनास्तथापि
नो विमुक्तिसौरव्यं गतबाधमश्नुते || १४४ ॥ (तत्वमां नेनु भन नथी साग्यं) अतत्वमां नेतु
Page #83
--------------------------------------------------------------------------
________________
ચિત્ત લાગ્યું છે તે માણસ, શાસ્ત્ર વિશેષપણે જાણે, અને ભાવપૂર્વક નાના પ્રકારના તપ કરે, તે પણ અબાધિત એવા મુક્તિના સુખને પ્રાપ્ત કરતું નથી. " विचित्र वर्णीचित चित्रमुत्तमं . .
यथा गताक्षो न जनो विलोकते प्रदयमानं न तथा प्रपद्यते : कुदृष्टि जीवो जिननाथशासनम् ॥ १४५ ॥
વિચિત્ર રંગોએ દોરેલું આંકેલું ઉત્તમ ચિત્ર, અંધ જેમ જોઈ શકતું નથી, તેમ કુદછી જીવ જેવા ગ્ય એવું નેશ્વરનું શાસન પ્રાપ્ત કરી શકતું નથી. આ अभव्य जीवो वचनं पठन्नपि ।
जिनस्य मिथ्यात्व विषं न मुंचति यथा विषं रौद्र विषोऽतिपन्नगः
- सशर्कर चाहपयः पिबन्नपि ॥ १४६ ॥
જેમ સાકરથી મિશ્રિત સુસ્વાદુ એવા દુધનું પાન કરનાર અતિ રૌદ્ર ઝેરવાળે સર્પ વિષને ત્યજતો નથી. તેમ જીનેશ્વરના વચનનું પઠન કરનાર એ અભવ્ય જીવ મિથ્યાત્વરૂપી વિષને કદાપિ ત્યજતે નથી. भजति नैकैक गुणं त्रयस्त्रयो
द्वयं द्वयं च त्रयमेककः परः इमेत्र सप्तापि भयंति दुर्दशो ... यथार्थ तत्त्व प्रतिपत्ति वर्जिताः ॥१४७ ॥
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૧
યથાર્થ તત્વને વિષે અશ્રદ્ધાળુ સાત પ્રકારના મિથ્યાદૃષ્ટીજીવા પૈકી ત્રણ પ્રકારના જીવા એક ગુણથી એટલે સમ્યગ દનથી વિમુખ રહે છે, ત્યારપછીના ત્રણને એ ગુણ સમ્યગ દર્શન અને સમ્યગજ્ઞાન અથવા સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર પ્રાપ્ત થતા નથી, અને છેલ્લા એકને તેા ત્રણે ગુણે સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, અને સમ્યગ ચારિત્ર પ્રાપ્ત થતા નથી.
अनंत कोपादि चतुष्टयोदये त्रिभेद मिथ्यात्वमलोदये तथा दरंत मिथ्यात्व विषं शरीरिणा
मनंत संसारकरं प्ररोहति ॥ १४८ ॥ અનંતાનુબંધી કાપાદિ ચતુષ્ટય ( ક્રોધ-માન-માયા ને લેાભ ) ના ઉદયથી તેમજ ત્રિભેદ્યાત્મક મિથ્યાત્વ મલના ઉદયથી પ્રાણિયાને દુરન્ત મિથ્યાત્વરૂપી વિષ અનત સંસાર કરનારૂં થાય છે.
अलब्ध दुग्धादि रसो रसावहं तदुद्भवो निंबर कृमिर्यथा अदृष्ट जैनेंद्र वचोरसायन
स्तथा कुतत्वं मनुते रसायनम् ॥ १४९ ।।
દૂધ વીગેરે મિષ્ટ રસના સ્વાદને જેણે જાણ્યા નથી, અને નિખના રસમાં જે પેદા થયા છે એવા કીડા નિખરસને રસાયન માને છે, તેમ જૈનેદ્ર વચનરૂપી રસાયનનુ પાન જેને કીધું નથી, તે માણસ કુતત્વનેજ રસાયન માને છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
ર
ददाति दुःखं बहुधाति दुःसहं तनोति पापोपचयोन्मुखांमतिम यथार्थ बुद्धिं विधुनोति पावनीं
करोति मिथ्यात्वविषं न किं नृणां ॥ १५० ॥ મિથ્યાત્વરૂપી વિષ બહુલતાયે અતિ દુઃસહુ એવા દુઃખને આપે છે, તથા પાપની પુષ્ટીને કરનારી એવી વિરૂદ્ધ મતિને વધારે છે, અને પવિત્ર એવી યથાર્થ બુદ્ધિને હડસેલી નાંખે છે, અર્થાત્ મિથ્યાત્વરૂપી વિષ મનુષ્યાને કયા કયા દુગુણા પેદા નથી કરતું ?
સમ્યક્ત્વ સ્વરૂપ
अनेकधेति प्रगुणेन चेतसा
विविच्य मिथ्यात्वमलं स दूषणम्
विमुच्य जैनेंद्र मतं सुखावहं
भजंति भव्याः भवदुःख भीरवः ॥ १५१ ॥
અતએવ ભવના દુઃખથી ભીરૂ એવા ભવ્યાત્મા આ મિથ્યાત્વરૂપી મલ અનેક દોષથી દૂષિત છે, એમ પ્રલ મનથી વિચાર કરી તેને ત્યજી દે છે અને ( અનંતસુખ આપનાર ) સુખવાહ એવા જૈનેદ્રમતને આદરે છે.
નાટ્—ભવ્ય એટલે સમ્યગ્દર્શન અને આગલ વધીને મેક્ષપ્રાપ્ત કરવાને ચેાગ્ય એવેા પ્રાણી.
विमुक्त शंकादि समस्त दूषणं
विमुक्त तत्वा प्रतिपत्ति मुज्वलं
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૩
वदंति सम्यक्त्वमनंतदर्शना
जिनेशिनो नाकिनुतघ्रिपंकजाः ॥ १५२ ॥
જેના પદપંકજની દેવાએ સ્તુતિ કરેલી છે તેવા અન’તદ્દનના ધારક જીનેશ્વરાએ શંકાર્દિ સમસ્તદોષથી રહીત, અને જીવા જીવાદિ તત્વાને વિષે યથા શ્રદ્ધાએ કરીને સમુજવલ એવી દષ્ટીને સમ્યગ દશન કહ્યું છે. परोपदेशेन शशांक निर्मलं नरो निसर्गेण तदा तदश्नुते
क्षयं शमं मिश्रमुपागते मले
यथार्थ तत्वैक रुचे निषेधके ॥ १५३ ॥
જ્યારે સત્ય તત્વની રૂચી, શ્રદ્ધાના નાશ કરનાર મિથ્યાત્યમાહની યાદિ કર્માંના ક્ષય, ઉપશમ અથવા ક્ષયાપશમ થાય છે ત્યારે આત્મા અન્ય ( ગુૌઢિના ) ઉપદેશથી અગર નિસર્ગ ( પેાતાના સ્વભાવ )થી ચંદ્રની સમાન નિર્મલ એવા સમ્યકત્વને પામે છે,
सुरेंद्र नागेंद्र नरेंद्र संपदः
सुखेन सर्वालभते भ्रमन्भवे
अशेषदुःखक्षयकारणं परं
न दर्शनं पावनमश्नुते जनः ॥ १५४ ॥
કારણ કે સુરેદ્ર, નાગેદ્ર અને નરેદ્રની સોંપદા સવે સહેલાઇથી પ્રાપ્ત થાય છે, પરંતુ ભવમાં ભમતા પ્રાણીને સમસ્ત દુઃખના ક્ષયનું કારણુ અને પાવન કરનારૂં એવું ઉત્તમ જૈનદર્શન કદાપિ મળતું નથી.
Page #87
--------------------------------------------------------------------------
________________
जनस्य यस्यास्ति विनिर्मला रुचि .. जिनेंद्र चंद्र प्रतिपादिते मते अनेकधर्मान्विततत्वसूचके.
. किमस्ति नो तस्य समस्त विष्टपे ॥ १५५ ॥
અનેક ધર્મમય તત્વને દર્શાવનારું, અને જીનેશ્વર ભગવંતેએ પ્રરૂપેલ એવા જૈનદર્શન પ્રતિ જેની નિર્મળ સુંદર રૂચી ઉત્પન્ન પ્રાપ્ત થઈ છે તેવા પ્રાણીને આ જગતમાં કઈ વસ્તુ નથી મલતી ? અર્થાત ત્રણ લેકનું સુખ તે પ્રાપ્ત કરે છે. विधाय यो जैनमतस्य रोचन
मुहूतेमप्येकमथो विमुंचति अनंत कालं भवदुःखसंगति ___ न सोपि जीवो लभते कथंचन ॥ १५६ ॥
જે જીવને જનમતને વિષે એક મુહૂર્ત પણ રૂચ થાય છે, અને પછી ત્યજી દે છે, તે જીવ પણ અનંતકાળ સુધી ભવદુઃખની સંગતિને કદી પણ પ્રાપ્ત કરતું નથી. यथार्थ तत्वं कथितं जिनेश्वरैः
सुखावहं सर्वशरीरिणां सदा निधाय कणे विहितार्थ निश्चयो
न भव्य जीवो वितनोतु दुर्मति ॥ १५७ ॥ - સિદ્ધાંત વચન શ્રવણ કરી તેના અર્થને નિશ્ચય કરી જે ભવ્યજીએ, જીનેશ્વરએજ સર્વ પ્રાણિને સુખકારી,
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૫
એવું યથાર્થ સુંદર તત્વ કહ્યું છે, આ પ્રમાણે દષ્ટી પ્રાપ્ત કરી છે, તે ભવ્ય કદાપિ દુર્મતિને પામતા નથી. विरागसर्वज्ञपदांबुजद्वये
यतौ निरस्ताखिलसंगसंगती वृषे च हिंसारहिते महाफले
करोति हर्ष जिनवाक्यभावितः ॥ १५८ ॥ જીનેશ્વરે પ્રતિપાદિત વચમાં શ્રદ્ધા રાખનાર, સમ્યગ દષ્ટીજીવ રાગદ્વેષથી રહિત સર્વ પદાર્થના જ્ઞાતાને દેવ, સમસ્ત પરિગ્રહથી રહિતને ગુરૂ અને ઉત્તમ હિંસા રહિત અને મહાફળના દેનારાને ધર્મ માની આનંદ પામે છે. भवांगभोगेष्वपि भंगुरात्मना
___ जयत्सु नारीजनचित्तसंतति भावार्णवभ्रांतिविधानहेतुषु ।
विरागभावं विदधाति सद्रुचिः ॥ १५९ ॥ આ ભંગુર દેહવડે ભવાની ભ્રાંતિના વિધાનનું કારણે ભવાંગ ભોગથી પણ નારીજનના ચિત્તની સંતતિને જીતનારે સફચી જન વિરાગભાવને પામે છે. कलत्रपुत्रादिनिमित्ततः कचि
द्विनिंद्यरूपे विहितेपि कर्मणि इदं कृतं कर्म विनिदितं सतां
मयेति भव्यश्चकितो विनिंदति ॥ १६० ॥ તથા જે કદાચિત સ્ત્રી પુત્ર આદિન નિમિત્તથી કેઈ નિંદવા યોગ્ય કાર્ય થઈ જાય છે તે ભવ્ય પ્રાણી
Page #89
--------------------------------------------------------------------------
________________
આ મારું કાર્ય સજજનેને નિંદ્ય છે, એમ સમજી પિતાની નિંદા કરે છે એટલું જ નહિ પણ– गलंति दोषाः कथिताः कथंचन
प्रतप्तलोहे पतितं यथा पयः नयेषु तेषां वतिनां स्वदूषणं - નિવેદત્યરહિતો તો બનઃ IIીશા
જેમ તપ્ત લેઢાપર પડેલું જલબિંદુ નાશ પામે છે, તેમ કઈ પાસે કહેલા પિતાના દેષ પણ નષ્ટ થાય છે, એમ જાણીને આત્મહિતમાં તત્પર મનુષ્ય વિનય પૂર્વક ગુરૂજન પાસે પણ પોતાનું દુષણ નિવેદન કરે છે. निमित्ततो भूतमनर्थकारणं
न यस्य कोपादि चतुष्टयं स्थिति करोति रेखा पयसीव मानसे ,
स शांतभावोऽस्ति विशुद्धदर्शनः ॥१६२॥ જે કે કેઈ કારણથી ભવિ આત્માથી કાંઈ અનર્થ બની જાય, તે પણ જેના ચિત્તમાં કોધાદિ ચતુષ્ટ સ્થીરપણે રહેતા નથી, પરંતુ જલની રેખાની માફક શાંત થઈ જાય છે. તે તે શાંત ભાવવાલું શુદ્ધ સમ્ય દર્શન છે એમ સમજવું. विशुद्धभावेन विधूतदूषणाम्
___ करोति भक्तिं गुरुपंचके श्रुते श्रुतान्विते जैनगृहे जिनाकृती
નિરાતવૈશહેવા પીવાનું શરૂ
Page #90
--------------------------------------------------------------------------
________________
૬૭
જીનેશ્વર કથિત તત્વમાં ઐકય પ્રીતિવાળા મનુષ્ય, હંમેશાં ગુરૂપ’ચકની, શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાની, જીન મંદિર, જીનબિંબની નિમળભાવથી અને દૂષણ રહિત એવી ભક્તિ કરે છે.
चतुर्विधे धर्मजने जिनाश्रिते निरस्तमिथ्यात्वमलेऽतिपावने
करोति वात्सल्यमनर्थनाशनं
सुदर्शन गौरिव तर्णके नवे ॥ १६४ ॥
જેમ ગાય પેાતાના નવા જન્મેલા વાછરડા પ્રત્યે ત કરે છે તેમ સમ્યગ્દષ્ટી જીવ મિથ્યાત્વ રૂપી મલ જેને નાશ થયેા છે તેવા અતિ પવિત્ર અને જીનેશ્વર ભગવાનની નિશ્રાયે રહેનાર ચતુવિધ સંઘ પ્રત્યે અનથ માત્રનું નાશ કરનારૂ વાત્સલ્ય જરૂર કરે છે.
दूरंतरोगोपहतेषु संततं पूराजितै नवशतः शरीरिषु करोति सर्वेषु विशुद्धदर्शनो
दयां परामस्तसमस्तदूषणः ।। १६५ ।।
જેના સમસ્ત દોષ નાશ પામ્યા છે એવે સમ્યગ્દૃષ્ટી જીવ, પૂર્વ કર્મના ચેાગથી ઉત્પન્ન થએલા અનેક રાગેાથી હણાયેલા પ્રાણીઓ પ્રત્યે દયા ભાવ ધારણ કરે છે.
विशुद्धमेवं गुणमस्ति दर्शनं
जनस्य यस्येह विमुक्तिकारणं
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૮
व्रतं विनाप्युत्तमसंचितं सतां
स तिर्थकुत्वं लभतेऽतिपावनं ॥ १६६ ॥
જે માણસને આવા પ્રકારનું વિશુદ્ધ અને મુક્તિને આપનારૂં સમ્યક્ દન છે, તે માણસ ઉત્તમ સંચિત કરેલા વ્રત વિના પણ અતિ પાવન કરનાર તેવા તીર્થંકર પદને थाभे छे.
दमो दया ध्यानमहिंसनं तपो जितेंद्रियत्वं विनयो नयस्तथा ददाति नैतत्फलमंगधारिणां
यत्र सम्यक्त्वमनिंदितं घृतं ॥ १६७ ॥
तेंद्रिय
મનુષ્યાને જે કુલ અનિર્દિત એવું સમ્યકત્વ આપે छे, ते इस हभ, हया, ध्यान, अहिंसा, तप, પણું, વિનય અને નય પણ આપી શકતા નથી. वरं निवासो नरकेऽपि देहिनां विशुद्धसम्यक्त्वविभूषितात्मनां
दुरंत मिथ्यात्वविषोपभोगिनां
न देवलोके वसतिर्विराजते ॥ १६८ ॥
વિશુદ્ધ સમ્યકત્વથી વિભૂષિત, મનુજોને નરકમાં પણ નિવાસ સારા છે. પણ દુરત મિથ્યાત્વ વિષના ઉપભાગ કરનારાના દેવલેાકમાં નિવાસ પણ શૈાલતા નથી.:
अधस्तन श्वभ्रभुवो नयाति षट् न सर्वनारीषु न संज्ञितोऽन्यतः
Page #92
--------------------------------------------------------------------------
________________
न जायते व्यंतरदेवजातिषु
न भाव न ज्योतिषिकेषु सद्रचिः ॥१६९॥ શુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવ મરીને અધોલકમાં છેલ્લી છ નરકેને વિષે જતું નથી, સ્ત્રી વેદ ધારણ કરતા નથી, અસંજ્ઞીપણું પામતો નથી, તેમજ વ્યંતર ભવનપતિ અને
જ્યોતિષિમાં પણ ઉત્પન્ન થતું નથી, પણ મરીને તે જીવ કલ્પવાસી દેને વિષે, યા પ્રથમ નરકમાં, યા સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. न बांधवा नो सुहृदो न वल्लभा
न देहजा नो धनधान्यसंचयः तथा हिताः संति शरीरिणां जने
यथात्र सम्यक्त्वमदूषितं हितं ॥ १७०॥ અનિંદિત એવું સમ્યકત્વ મનુષ્યોને ધર્મની વૃદ્ધિ કરે છે, પાપને નસાડે છે, સુખ આપે છે, બાધકને દેશવટે આપે છે, મુકિત પાસ કરાવે છે, અને સંસાર યાત્રાનો નાશ કરાવે છે. तनोति धर्म विधुनोति पातकं
ददाति सौख्यं विधुनोति बाधकं चिनोति मुक्ति विनिहंति संमृति
जनस्य सम्यक्त्वमनिदिधृतं ॥१७॥ આ લોકમાં દૂષણ રહીત સમ્યકત્વ જેટલું હિતકર છે તેટલું બાંધ, મિત્ર, વલ્લભા, પુત્ર, ધન અને ધાન્યને સંગ્રહ પણ હિત કરતો નથી.
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૦
मनोहरं सौख्यकरं शरीरिणाम् तदस्ति लोके सकले न किंचन
यदत्र सम्यक्त्वघनस्य दुर्लभ
मिति प्रचित्यात्र भवंतु तत्पराः ॥ १७२ ॥
આ સમસ્ત લેાકેાને વિષે એવા કોઈ મનેાહર અને સુખકર પદાથ નથી, કે જે સમ્યકત્વ રૂપી ધનની પાસે દુલ્હલ હોય આવું વિચારીને સમ્યકત્વને પ્રાપ્ત કરવા તત્પર થવું.
विहाय देवीं गतिमर्चितां सतां व्रजति नान्यत्र विशुद्धदर्शनाः
ततश्च्युताशचक्रधरादिमानवा
भवंति भव्या भवभीरवो भुवि ॥१७३॥
ભવભીરૂ વિશુદ્ધ દેનવાળા લખ્યા, પૂજવા ચાગ્ય દેવગતી વજીને ખીજે ઉત્પન્ન થતા નથી. અને ત્યાંથી ચ્યવન કરી ચક્રવતિઆદિ પદ માનવ લેાકમાં પામે છે.
(અચિતાં એટલે કલ્પવાસી અને કલ્પાતિત શ્લોક ૧૬૯માં જે જણાવ્યું છે તે તે ગતિખંધ બાંધ્યા પછી. સમ્યક્ દન ધારણ કરવાની વાત છે, જ્યારે અહીં-સમ્યક્ દન ધારણ કર્યાં પછી ગતિમધની વાત છે. )
શકા
प्रमाणसिद्धाः कथिता जिने शिना व्ययोद्भवधौव्ययुता विमोहिना
Page #94
--------------------------------------------------------------------------
________________
૧
समस्तभावा वितथा न वेति यः
करोति शंकां स निर्हति दर्शनं ॥ १७४॥
સમસ્ત ભાવે પદાર્થો, પ્રમાણ સિદ્ધ ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય યુક્ત જીનેશ્વરાએ કથન કરેલ છે, આ વાત સત્ય છે કે નહિ ? એવી શકા કરવાથી સમ્યકત્વ નાશ થાય છે.
કાંક્ષા.
सुरा सुराणामथ चक्रधारिणाम् निरीक्ष्य लक्ष्मीममलां मनोहरां
अनेन शीलेन भवेन्ममेति य
स्तनोति कांक्षां स धुनोति सङ्कुचिं ॥ १७५ ॥
અસુર, સુર, અને ચક્રવર્તિની નિર્દેળ મનહર લક્ષ્મી જોઇ મને પણ આ વૃદ્ધિ પ્રાપ્ત થાય, આવી જે ઇચ્છા કરે છે તે માણસ સચીને હડસેલે છે.
વિચિકિત્સા.
मलेन दिग्धानवलोक्य संयता
न्प्रपीडितान्वा तपसा महीयसा चिकित्सा विदधाति यः परां
निति सम्यक्त्वमसावचेतनः ॥ १७६ ॥
મલીન ગાત્રવાળા અને મહા તપસ્યાથી દુખલ થયેલા તપસ્વીઓને જોઈ જે માણસ ઘણા કરે છે. તે અજ્ઞાની મનુષ્ય પેાતાના સમ્યકત્વને નાશ કરે છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
ર
અન્ય શ્રી પ્રશંસા દોષ
विलोक्य रौद्रव्रतिनोऽन्यलिंगिनः प्रकुर्वतः कंदफलाशनादिकं इमेsपि कर्मक्षयकारकत्रता
विचिन्वतेति प्रतिहन्यते रुचिः || १७७ ||
કષ્ટકારી ત્રતા કરનારા, કદલને આહાર કરનારા એવા અન્યલિંગિઓને જોઈને આ પણ કાયકરનારા વ્રતીએ સાધુએ છે એમ જે ચિંતવન કરે છે, તે માણસ પેાતાની શુભચિને હણી નાંખે છે.
સસ્તવ ઢાષ.
कुदर्शनज्ञानचरित्रचिद्रजान् निरस्ततत्त्वार्थरुचीनसंयता
निषेवमाणो मनसापि मानवो
लुनाति सम्यक्त्वतरुं महाफलं ॥। १७८ ||
કુંદન, કુજ્ઞાન અને કુચારિત્રમાં લીન થયેલા અને तत्वदृष्टी भेगोनी नष्ट यई छे मेवा, तत्वानी (मिथ्यात्वी અસતિને મનથી પણ સેવનારા, વાંછનારા મનુષ્ય મહા ફળદાયક સમ્યકત્વરૂપી વૃક્ષને કાપી નાંખે છે.
जिनेंद्रचंद्रामलभक्तिभाविना
निरस्त मिथ्यात्वम लेनदेहिना
प्रधार्यते येन विशुद्धदर्शनं
मवाप्यते तेन विमुक्तिकामिनी ॥ १७९ ॥
Page #96
--------------------------------------------------------------------------
________________
૯૩
જનેશ્વર ભગવંતની નિર્મળ એવી ભકિતથી પવિત્ર થયેલ અને મિથ્યાત્વરૂપી મલથી રહિત, જે પુરૂષ વિશુદ્ધ એવું સમ્યકત્વ દર્શન ધારણ કરે છે, તે મનુષ્ય મુક્તિરૂપી નારીને પ્રાપ્ત કરે છે.
પ્રકરણ ૮ મું.
સમ્યગ જ્ઞાન નિરૂપણ अनेकपर्यायगुणैरुपेतं
विलोक्यते येन समस्ततत्त्वं तदिंद्रियानिद्रियभेदभिन्न
જ્ઞાર્ન નિિિવિત ફિતાર ર૮ જે વડે અનંત પર્યાય અને અનંત ગુણ યુક્ત સમસ્ત વસ્તુતત્વનો બોધ થાય તેને જીનેશ્વરેએ આત્મહિત માટે જ્ઞાન કહ્યું છે, આ જ્ઞાન ઇક્રિય તથા અનિંદ્રિય એમ બે ભેદવાળું દર્શાવ્યું છે. रत्नत्रयीं रक्षति येन जीवो
विरज्यतेऽत्यंतशरीरसौख्या णद्धि पापं कुरुते विशुद्धि ____ ज्ञानं तदिष्टं सकलार्थविद्भिः॥१८॥ જેનાથી જીવ રત્નત્રયી જ્ઞાન, દર્શન, અને ચારિત્રની
Page #97
--------------------------------------------------------------------------
________________
૪
રક્ષા કરે છે, અત્યંત શરીરના સુખથી વિરકત થાય છે, પાપને અટકાવે છે, વિશુદ્ધિને પ્રાપ્ત કરાવે છે, તેજ જ્ઞાન સકલ અની માફ્ક ઈષ્ટ જાણવું. क्रोधं धुनीते विदधाति शांतिं daiति मैत्री fasaस्ति मोहं
पुनाति चित्तं मदनं लुनीते
येनेह बोधं तमुशंति संतः ॥ १८२ ॥
જે ક્રોધને દૂર કરે, શાંતિને આપે, મૈત્રીને વધારે, મોહનો નાશ કરે, ચિત્તને પાવન કરે, તથા મદનને હણી નાંખે છે તેજ જ્ઞાનની સંત પુરૂષ ઇચ્છા કરે છે.
ज्ञानेन बोधं कुरुते परेषां कीर्तिस्ततचंद्र मरीचिगौरी ततोsनुरागः सकलेsपि लोके
તતઃ જે તસ્ય મનોનુજમ્ ॥૨૮॥ સામાન્ય જ્ઞાની પણ પેાતાના જ્ઞાનથી અન્યને મેધ આપે છે, અને તેથી તેઓની કીતિ પ્રસરે છે, તથા પર પરાયે જગતમાં તેના તરફ્ અનુરાગ વધે છે. માદ મનેાનુકૂલ ઇષ્ટ અને પ્રાપ્ત કરે છે,
ज्ञानाद्धितं वेत्ति ततः प्रवृत्ती रत्नत्रये संचितकर्ममोक्षः
ततस्ततः सोख्यमबाधमुच्चै
स्तेनात्र यत्नं विदधाति दक्षः ॥ १८४ ॥
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૫
જ્ઞાનથીજ હિત માર્ગને બંધ થાય છે, અને તેથી રત્નત્રયીમાં પ્રવૃતિ બને છે, છેવટે તેનાથી પૂર્વનાં સંચિત, કીધેલા કર્મને નાશ થઈ મેક્ષ મળે છે, બાદ અવ્યાબાધ સુખ અનુભવે છે, તેટલા માટે દક્ષજને જ્ઞાન પ્રાપ્તિ માટેજ યત્ન કરે છે. यदज्ञजीवो विधुनोति कर्म
___ तपोभिरुग्रैर्भवकोटिलक्षः ज्ञानी तु चैकक्षणतो हिनस्ति
तदत्र कर्मेति जिना वदंति ॥१८५॥ કેટી લક્ષ ભવ સુધી ઉગ્ર તપવડે અજ્ઞ છે જે કર્મ નાશ કરે છે, તે કર્મોને જ્ઞાની એક ક્ષણ માત્રમાં જ બાળી નાંખે છે, એમ જીનેશ્વરેએ ભાખ્યું છે. चौरादि दायादतनूजभूपै
रहार्यमयै सकलेऽपि लोके धनं परेषां नयनरदृश्य
જ્ઞાન ના થતમાં વહેંતિ રહ્યા જ્ઞાનરૂપી ધન એવું છે કે જેને ચોર લુંટારા આદિ ચેરી કે લુંટી શકતા નથી, ભાઈ ભાગીદાર જેને વાટી શકતા નથી, પુત્રાદિ મરણ બાદ જેના ભાગ પા શકતા નથી. રાજાઓ જેને હરી શકતા નથી. જે સકલ લોકને વિષે પૂજ્ય છે, અને જેને અન્ય લેકે આંખેથી જોઈ શકતા નથી એવા જ્ઞાન ધનને ધારણ કરનારાઓને ધન્ય છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
હદ્દ
विनश्वरं पापसमृद्धिदक्षं विपाकदुःखं बुधनिंदनीयं
तदन्यथाभूतगुणेनतुल्यं
ज्ञानेन राज्यं न कदाचिदस्ति ॥ १८७ ||
રાજ્યરૂદ્ધિ તથા જ્ઞાનરૂદ્ધિમાં ઘણાજ અંતર છે કારણકે રાજ્ય વિનશ્વર, પાપ વૃદ્ધિ કરનારૂ, પરિણામે દુખકર અને જ્ઞાનીજનાએ નિંદિત ગણ્યું છે, જ્યારે જ્ઞાન અવિનશ્વર, પાપ ક્ષયકારી, પરિણામે સુખકર અને બુધજનાએ પ્રશંસા કરેલ છે, માટે અને એક સરખાં કદાપિ न शाय
पूज्यं स्वदेशे भवतीह राज्यं ज्ञानं त्रिलोकेऽपि सदार्चनीयं
ज्ञानं विवेकाय मदाय राज्यं
ततो न ते तुल्यगुणे भवेतां ॥ १८८ ॥
આ જગતમાં રાજ્ય સ્વદેશમાંજ પૂજાય છે, સન્માન પામે છે, અને જ્ઞાન તેા ત્રણ લેાકને વિષે પૂજવા ચેાગ્ય છે, વળી જ્ઞાનથી વિવેકના અને રાજ્યથી મના જન્મ થાય છે, તેથી તે અને સમાન ગુણી થઈ શકે નહિ.
तमो धुनीते कुरुते प्रकाश शमं विधत् विनिर्हति कोपं
तनोति धर्मे विधुनोति पापं
ज्ञानं न किं किं कुरुते नराणां ॥ १८९ ॥
Page #100
--------------------------------------------------------------------------
________________
Ge
કારણકે જ્ઞાન અંધકારના નાશ કરે છે, ખરા સ્વરૂપના પ્રકાશ કરે છે, શાંતિને ધારણ કાપને હણે છે, ધમની વૃદ્ધિ કરે છે, પાપનો છે અર્થાત જ્ઞાન મનુષ્યાને શું શું નથી કરતું.
यथा यथा ज्ञानबलेन जीवो जानाति तत्वं जिननाथदृष्टं
तथा तथा धर्ममतिः प्रशस्ता
प्रजायते पापविनाशशक्ता ॥ १९०॥
જ્ઞાન મળયેાગે કરીને જીવ જેમ જેમ જીનનાથે જોએલા તત્ત્વના મેધ પામે છે, તેમ તેમ ધમ બુદ્ધિમાં રકત અની પાપના નાશ કરવાને શક્તિમાન થાય છે. आस्तां महाबोधबलेन साध्यो मोक्षो विवाधाम सौख्ययुक्तः
धर्मार्थकामा अपि नो भवंति
ज्ञानं विना तेन तदर्चनीयं ॥ १९९ ॥
અતરના કરાવે છે, નાશ કરે
એકાન્ત નિમલ સુખ યુક્ત અવ્યાબાધ એવું મેક્ષ, ઉત્તમ એવા મહા જ્ઞાનથીજ પ્રાપ્ત થાય છે. આટલું છતાં આ વાતને દુર રાખીયે, પણ જગતમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થ જ્ઞાનવિના પ્રાપ્ત થઈ શકતા નથી, આથી કરીને પણ તે જ્ઞાન પૂજવા ચાગ્ય છે.
सर्वेपि लोके faast हितार्था ज्ञानादृते नैव भवंति जंतोः
Page #101
--------------------------------------------------------------------------
________________
अनात्मनीयं परिहर्तु कामा. ___ स्तदर्थिनो ज्ञानमतः श्रयंति ॥१९२॥
સર્વ લેકમાં ક્રિયા અને વ્યવહાર, જ્ઞાનવિન યથાર્થ હિતકર થઈ શક્તા નથી. તેથી અનાત્મીય ગુણ એવું જે અજ્ઞાન તેને તજવાની ઈચ્છા રાખનારા, તથા જ્ઞાનાભિલાષીજને હમેશાં જ્ઞાનનું જ શરણ સ્વીકારે છે. शक्यो विजेतुं न मनः करींद्रो |
गंतुं प्रवृत्तः प्रविहाय मार्ग ज्ञानांकुशेनात्र विना मनुष्य
विनांकुशं मत्तमहाकरीव ॥१९॥ મદથી મસ્ત થયેલા મહા હિસ્તીને મહાવત જેમ અંકુશ વિના તાબે કરી શકતા નથી, તેમ માર્ગ તજીને ઉન્માર્ગમાં પ્રવૃત થએલા મનરૂપી હાથીને, જ્ઞાનવિના મનુખે કદાપિ તાબે કરી શકતા નથી. ज्ञानं तृतीयं पुरुषस्य नेत्रं
___ समस्ततत्वार्थविलोकदर्श तेजोऽनपेक्ष विगतांतरायं
प्रवृत्ति मत्सर्वजगत्त्रयेपि ॥१९४॥ જ્ઞાન એ પુરૂષનું ત્રીજું નેત્ર છે, કે જેની સહાયતાથી સમસ્ત પદાર્થનું દર્શન થાય છે, જેને અન્ય પ્રકારની અપેક્ષા રાખવી પડતી નથી. જેને ભીંતે વીગેરે અટકાવી શકતું નથી. તથા જે ત્રણે લોકમાં પ્રવેશ પણ કરી શકે છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
निःशेषलोकव्यवहारदक्षो
ज्ञानेन मत्य महनीयकीर्तिः
सेव्यः सतां संतमसेन हीनो
विमुक्तिकृत्यं प्रति बद्धचित्तः ॥ १९५ ॥
જ્ઞાનથીજ માણસ સંપુણૅ લાક વ્યવહારમાં દક્ષ ચતુર થાય છે. અને તેનાથીજ મહા કિતિ સંપાદન કરે છે. તેમજ સર્જનને પૂજવા ચેાગ્ય મહા માહથી રહીત, અને મુક્તિ પામવાના કૃત્યને વિષે આશકત-ચિત્તવાલા થાય છે.
धर्मार्थ कामव्यवहारशून्यो विनष्टनिःशेषविचारबुद्धिः रात्रिंदिवं भक्षणसक्तचित्तो
ज्ञानेन हीनः पशुरेव शुद्धः ॥१९६॥
ધમ, અથ, અને કામના વ્યવહારથી શૂન્ય, નાશ પામી છે સઘળી વિચાર બુદ્ધિ જેની, તથા રાત દિવસ ભક્ષણમાં આશકત ચિત્તવાલા, એવા જ્ઞાનરહીત માણુસ પશુ જાણવા.
तपोदयादानशमक्षमाद्याः सर्वेऽपि पुस महिता गुणा ये भवंति सौख्याय न ते जनस्य
ज्ञानं विना ते न तदेषु पूज्यं ॥ १९७॥ મનુષ્યેામાં રહેલા તપ, દયા, દાન, શમ અને ક્ષમાઆદિ સર્વે ગુણ પૂજવા ચેાગ્ય છે, પણ તે સર્વે જ્ઞાન
Page #103
--------------------------------------------------------------------------
________________
८०
વિના મનુષ્યાને સુખને અર્થે થતા નથી, તેથી તે સર્વેમાં
પણ જ્ઞાન પૂજવા ચાગ્ય છે.
ज्ञानं विना नास्त्य हितानिवृत्ति स्ततः प्रवृत्तिर्नहिते जनानां
ततो न पूर्वार्जितकर्मनाश
स्ततो न सौख्यं लभतेऽप्यभीष्टं ॥ १९८ ॥
અહિંતથી નિવૃત્તિ જ્ઞાન વિના થતી નથી, તેથી મનુખ્યાને હિતમાં પ્રવૃત્તિ થતી નથી, તેથી પૂર્વે બાંધેલા કર્મોના નાશ થતા નથી. અને તેથી અભીષ્ટ સુખ જે માક્ષ તે પણ પ્રાપ્ત થતું નથી.
क्षेत्रे प्रकाशं नियतं करोति रवि दिनेऽस्तं पुनरेव रात्रौ
ज्ञानं त्रिलोके सकले प्रकाशं
करोति नाच्छादनमस्ति किंचित् ॥ १९९॥
સૂર્ય દિવસને વિષેજ અને તે પણ નિયત કરેલા ક્ષેત્રમાં પ્રકાશ આપી શકે છે. રાત્રિમાંતે તે અસ્ત થાય છે, જ્યારે જ્ઞાન સમસ્ત ત્રિલોકને વિષે પ્રકાશમાન છે. તેને કોઇ અટકાવી શકતું નથી. भवार्णवोत्तारणपूतनावं निशेषः दुःखंधनदाववह्नि दशांग धर्म न करोति येन
ज्ञानं तदिष्टं न जिनेंद्रचंद्रैः ||२०० ||
Page #104
--------------------------------------------------------------------------
________________
સંસારરૂપી સમુદ્રને પાર પામવા માટે પવિત્ર નાવરૂપ, અને સમસ્ત દુખરૂપી ઇંધનને બાળી નાંખવામાં અગ્નિ સમાન, એ દશાંગ ધર્મ જે જ્ઞાનથી પ્રાપ્ત નથી થતે તે જ્ઞાન અનેં ચંદ્રોને ઈષ્ટ નથી. गंतुं समुल्लंध्य भवाटवीं यो
ज्ञानं विना मुक्तिपुरी समिच्छेत् सोऽधोऽधकारेषु विलंध्य दुर्ग
वनं पुरं प्राप्तुमना विचक्षुः ॥२०१॥ જે માણસ જ્ઞાન વિના માત્ર કિયાથી સંસાર અટવિનું ઉલ્લંઘન કરી મેક્ષ તરફ જવાની ઈચ્છા રાખે છે. તે માણસ ખરેખર ગાઢ એવા અંધકારમાં જેમ અંધ, દુર્લધ્ય એવા જંગલનું ઉલ્લંઘન કરી નગરમાં જવાની ઈચ્છા કરે તેના જેવો જાણ. ज्ञानेन पुसां सकलार्थसिद्धि
निाहते काचन नार्थसिद्धिः ज्ञानस्य मत्वेति गुणान् कदाचि
ज्ज्ञानं न मुंचंति महानुभावाः ॥२०२॥ જ્ઞાની પુરૂષને સકલ અર્થની સિદ્ધિ થાય છે, જ્ઞાનવિના અર્થની કાંઈ સિદ્ધિ થતી નથી. એવા જ્ઞાનના ગુણ જાણીને મહાનુભાવે કદાપિ જ્ઞાનને તજતા નથી. वरं विषं भक्षितमुग्रदोष
कर प्रविष्टं ज्वलनेऽविरौद्रे
Page #105
--------------------------------------------------------------------------
________________
- ૮૨ ... वरं कृतांताय निवेदितं स्वं પર ન ઉવાં તરવિકુ ર૦રૂા.
ઉગ્ર દોષવાલું વિષ ભક્ષણ કરવું સારૂં, અતિ રોદ્ર અગ્નિને વિષે પ્રવેશ કર સાર, મૃત્યુદેવને પિતાનું નિવેદન કરવું સારું, પણ તત્વ અને વિવેક રહિત છવિતવ્ય સારૂં નથી.
शौचक्षमासत्यतपोदमाद्या
___ गुणाः समस्ताः क्षणतश्चलंति ज्ञानेन हीनस्य नरस्य लोके
वात्याहता वा तरवोऽपि मूलात् ॥२०४॥ પવનથી આહત થયેલાં વૃક્ષે જેમ મૂલમાંથી ચલાયમાન થાય છે, તેમ આ જગતમાં જ્ઞાન રહિત નરના શૌચ, ક્ષમા, સત્ય, તપ, દમ આદિ સમસ્ત ગુણે ક્ષણ માત્રમાં ચલાયમાન થાય છે.
माता पिता बंधुजनः कलत्रं . पुत्रः सुहृद्भूमिपतिश्च तुष्टः न तत्सुखं कतुर्मलं नराणां " જ્ઞાનં ચવ રિચત મતોષ ર૦૧ , | દેને નાશ કરી નિશ્ચલ જ્ઞાન મનુષ્યને જે સુખ આપે છે. તે સુખ તુષ્ટમાન થયેલા માતા, પિતા, બંધુજન, ભાર્યા, પુત્ર, મિત્ર, અને રાજા પણ આપવા સમેથે થતા નથી.
Page #106
--------------------------------------------------------------------------
________________
८3 शक्यो वशीकर्तुमिभोऽतिमत्तः
सिंहः फणींद्रः कुपितो नरेंद्रः ज्ञानेन हीनो न पुनः कथंचि
दित्यस्य दूरे न भवंति संतः ॥२०६॥ મદમસ્ત બનેલ હાથી, કે પાયમાન થયેલ સ, અને કુપિત રાજા, અમુક પ્રયત્ન દ્વારા વશ થઈ શકે છે. પણ જ્ઞાનહીન મનુષ્ય કોઈપણ યને વશ થઈ શકતું નથી, માટે સંત પુરૂષે જ્ઞાનથી દૂર રહેતા નથી. करोति संसार शरीरभोग
विरागभावं विदधाति रागं शीलव्रतध्यानतपःकृपासु
ज्ञानी विमोक्षाय कृतप्रयासः ॥२०७॥ મોક્ષ માટે પ્રયત્ન શીલ જ્ઞાની, સંસાર શરીર અને लोगथी वैराज्य भावने पामे छ. तथा शीख, व्रत, ध्यान, त५, मने १५ त२३ २०ी थाय छे. परोपदेशं स्वहितोपकारं
ज्ञानेन देही वितनोति लोके जहाति दोषं श्रयते गुणं च
ज्ञानं जनैस्तेन समर्चनीयं ॥२०॥ જ્ઞાનવડે કરીને મનુષ્ય આ લેકમાં સ્વહિત સાથે પરે પદેશ દ્વારા ઉપકાર કરે છે, દોષને તજે છે, ગુણને આશરે લે છે. તેથી મનુષ્યએ જ્ઞાન પૂજવા યોગ્ય છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૪
एवं विलोक्यास्य गुणामनेका न्समस्तपापारिनिरासदक्षा
विशुद्धबोधा न कदाचनापि
ज्ञानस्य पूजां महतीं त्यजति ॥ २०९ ॥
સમસ્ત પાપરૂપી શત્રુઓને નાશ કરવામાં દક્ષ, અને નિ`ળ મેધ યુક્ત મહાજન, આ પ્રમાણે જ્ઞાનજન્ય અનેક ગુણાનું સ્વરૂપ વિચારી, જ્ઞાનની મહાપૂજા કદાપિ છેાડતા નથી, અર્થાત્ હ ંમેશાં જ્ઞાનના આદર કરે છે, પૂજે છે..
પ્રકરણ ૯ મું.
સમ્યક્ ચારિત્ર નિરૂપણ, सद्दर्शनज्ञानवलेन भूता
पाप क्रियाया विरतिस्त्रिधा या जिनेश्वरैस्तद्वदितं चरित्रं
समस्तकर्मक्षयहेतुभूतं ॥ २१०॥
મન વચન કાયાના અશુભાદિ વ્યાપાર દ્વારા૨ે ઉપા-જીત પાપરાશિના, અશુભ વ્યાપાર, સમ્યક્દશન અને સમ્યજ્ઞાનના અલવડે કરીને ત્યાગ કરવા તેને જીનેશ્વોએ. સમસ્ત કાયના હેતુભૂત ચારિત્ર કહ્યું છે.
शर्म क्षयं मिश्रमुपागतायां नाशिक प्रकृतौ त्रिधात्र
Page #108
--------------------------------------------------------------------------
________________
द्विधा सरागेतरभेदतश्च - ગંગાયત સાધનસાધ્ય રેશ - આત્માના સભ્ય ચારિત્ર ગુણને ઘાત કરવાળી જે ચારિત્ર મેહનીય નામક કર્મની પ્રકૃતિ, તેને ક્ષય, ઉપશય, અથવા ક્ષપશય થવાથી આત્મામાં ચારિત્ર ગુણ પ્રગટ થાય, માટે તે ચારિત્ર ક્ષાયિક, ઔપથમિક અને ક્ષાપશમિક એમ ત્રણ ભેદનું જાણવું. તેમજ સરાગચારિત્ર અને વિરાગચારિત્ર એમ બે પ્રકારે પણ કહ્યું છે. વિરાગચારિત્ર તે સાધ્ય છે, અને સરોગચારિત્ર તે સાધન છે કારણકે સરાગચારિત્ર દ્વારાએ વિરાગચારિત્રની પ્રાપ્તિ થાય છે. हिंसानृतस्तेयजनीविसंग
निवृत्तिरुक्तं व्रतमंगभाजां . पंचप्रकारं शुभसूतिहेतु
जिनेश्वरैतिसमस्ततत्वैः ॥२१२॥ સમસ્ત તત્વોના જ્ઞાતા છન ભગવંતોએ શુભ કલ્યાણ માર્ગને જન્મ આપવામાં હેતુભૂત, હિંસા-જૂઠચોરી–મથન–અને પરિગ્રહની નિવૃત્તિ ત્યાગરૂપ, પાંચ પ્રકારનાં વ્રતે પ્રાણિઓ માટે કહ્યાં છે. जीवास्रसस्थावरभेदभिन्ना
स्त्रसाश्चतुर्धात्र भवेयुरन्ये पंचप्रकारास्त्रिविधेनतेषां ___ रक्षा अहिंसा व्रतमस्ति पूतं ॥२१॥ ત્રસ તથા સ્થાવર એમ બે પ્રકારના છ કહ્યા છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
તેમાં ત્રસ, બેઇદ્રિય, તેઇદ્રિય, ચઉરિંદ્રિય, પંચેંદ્રિય એમ ચાર પ્રકારે કહ્યા છે. જ્યારે સ્થાવર, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ કાય એમ પાંચ પ્રકારના કહ્યા છે. આ સર્વ જીવોની મન વચન કાયાવડે રક્ષા કરવી, તેનું નામ પવિત્ર એવું અહિંસા વ્રત કહ્યું છે. स्पर्शन वर्णेन रसेन गंधा
- द्यदन्यथा वारि गतं स्वभावं तत्पाशुकं साधुजनस्य योग्यं ।
પાતું મુદ્રા નિયંતિ નૈનાદ ારા જે જલમાંથી જલના સ્વભાવ ભૂત, સ્પર્શ વણે રસ અને ગંધ નીકળી ગયા હોય, અર્થાત જીવરહિત જલ થયું હોય તેવું નિર્દોષ જલ સાધુજનને પીવા ગ્ય છે. એમ જૈન મુનીઓ કથન કરે છે. उष्णोदकं साधुजनाः पिबति.
मनोवाकायविशुद्धिलब्धं एकान्ततस्तत्पिवतां मुनीनां -
षड् जीवघातं कथयति संतः ॥२१५॥ મન વચન અને કાયાની વિશુદ્ધિથી પ્રાપ્ત થયેલું ઉષ્ણજલ સાધુ જન પીએ છે, પણ જે મુનીઓ એકાંતથી (મન વચન કાયાની શુદ્ધિવિના કેવળ ઉષ્ણુ જલની ખાતર જ) તે પીએ છે, તેઓ છ કાયજીવના ઘાતક છે એમ સંત. "પુરૂષ કહે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
૮e
हतं घटीयंत्रचतुष्पदादि
सूर्यदु बाताग्नि करैर्मुनींद्राः प्रत्यंतवातेन हतं वहच्च
यत्माशुकं तन्निगदंति वारि ॥२१६।। જે પાણી રંટથી આહત થયેલું હોય, ભેંસ આદિ ચેપગે જાનવરથી આહત થયેલું હોય, સૂર્ય, ચંદ્ર, વાયુ અને અગ્નિની સહાયતાથી પિતાના સ્વભાવિક વર્ણાદિ ચતુષ્ટય જેમાંથી બદલાઈ ગયા હોય તેને પણ મુનિવર્યો પ્રાસુક (અચિત્ત) જલ કહે છે. भवत्यवश्यायहिमांशधूसरी (?)
ઘનશુદ્ધોજિંદુલા विहायशेष व्यवहारकारणं . मनीषिणां वारि विशुद्धिमिच्छतां ॥२१७॥
તથા ઝાકળનું જલ, ચંદ્રમા જેવું ધૂસર ઘન જલ (બરફ), વરસાદનું જલ, શુદકના બિંદુ, અને કરા સિવાયનું શેષ જલ, વારિ વિશુદ્ધ ઈચ્છનારા બુદ્ધિશાળીઓને વ્યવહાર કારણ છે, ઉપગી છે. उष्णोदकं प्रतिग्रहं यदकारि लोकै
स्तच्छावकैः पिबति नान्यजनैः कदाचि तत्केवलं मुनिजनाय विधीयमानं
पजिवसंततिविराधनसाधनाय ॥२१८॥ તેમજ વલી જે ઉષ્ણજલ શ્રાવકે પિતાના ઘરમાં લોકો પાસે કરાવે છે અને જે પિતે પીએ છે, તે જલ
Page #111
--------------------------------------------------------------------------
________________
.
સાધુઓને કલ્પનિય છે. તે સિવાય જે પાણી કેવળ મુનિઆના ઉદ્દેશથીજ ગરમ કરવામાં આવ્યું હાય અને અન્ય જન જે જૈનીય ક્રિયા ન જાણવાવાળાએ ઉષ્ણુ કીધું હાય તે કાયના જીવની હિં'સાનું નિમિત્ત હાવાથી સાધુઓને અપૈય છે.
यथार्थ वाक्यंरहितं कषाय रपीडनं प्राणिगणस्यपूतं
ग्रहस्थभाषाविकलं यथार्थ
सत्यं व्रतं स्याद्ववदतां यतीनां ॥ २१९ ॥
કષાયથી રહિત, પ્રાણી માત્રને દુઃખ ન ઉપજાવનારૂં પવિત્ર અને ( ગૃહે વ્યાપારાદિને પાષણ કરનારી ) ગૃહસ્થની ભાષાથી રહિત, તેમજ સત્ય તત્વને કથન કરનાર એવું જે વચન તે સ્યાદ વાદી યતિનું સત્ય વ્રત જાણવું. ग्रामादि नष्टादि धनं परेषा मगृहणतोऽल्पादि मुनेत्रिधापि
भवत्यदत्तग्रहवर्जनाख्यं
व्रतं मुनीनां गदितं हि लोके ॥ २२०॥
ગ્રામ આદિના અને બીજાના ગુમ થયેલા અલ્પ પણ ધનને મન વચન કાયાથી ગૃહણ ન કરવું તેને આ લાકને વિષે મુનીએ અદત્ત ગ્રહણ વજ્રન (અચૌય) વ્રત કહે છે.
विलोक्य मातृस्वदेह जाव त्रिणां त्रिकं रागवशेन यासां
Page #112
--------------------------------------------------------------------------
________________
विलोकनस्पर्शन संकथाभ्यो નિવૃત્તિૉ તમૈથુનરૂં રર!
કન્યા, પ્રૌઢા, અને વૃદ્ધા આ ત્રણે પ્રકારની સ્ત્રીઆને પુત્રી, હૅન, અને માતા સમાન ગણીને તેના તરફ સરાગ ભાવથી વિલેાકન, સ્પેન, તથા રાગ સંયુક્ત કથાના ત્યાગ કરવા તેને બ્રહ્મચય નામે વ્રત કહ્યું છે.
सचेतनाचेतनभेदतोत्थाः परिग्रहाः संति विचित्ररूपाः
तेभ्यो निवृत्तिस्त्रिविधेन यत्र નૈસભ્યમુદ સાતમન્ ॥૨૨॥
સચેતન અને અચેતન ભેદથી ઉત્પન્ન થયેલા પરિગ્રહો વિચિત્ર રૂપે છે તેનાથી ત્રિવિધ કરીને નિવૃત્તિ કરવી, તેના સંગથી રહિત થવું તેને અપરિગ્રહ વ્રત કહે છે.
નાટ-આ સંસારમાં સમસ્ત પદાર્થો બે ભાગમાં વહેંચાયેલા છે. સચેતન અને અચેતન, આ પદાર્થોંપર મુર્છા એટલે મન વચન અને કાયાથી પણ મમત્વ બુદ્ધિ ધારણ કરવી, તેને શાસ્ત્રકાર પરિગ્રહ કહે છે, અને આ પદાર્થોંપર ત્રિવિધ કરીને મુર્છાની વિરતિ કરવી તે અપરિગ્રહ.
युगांतर प्रेक्षणतः स्वकार्या द्दिवापथा जंतुविवर्जितेन
यतो मुनेर्जीवविराधहान्या
गतिर्वरेर्यासमितिः समुक्ता ॥२२३॥
Page #113
--------------------------------------------------------------------------
________________
દિવસને વિષે સંયમ સાધન આદિના કાર્યો માટે, એક સ્થાનથી અન્ય સ્થાનમાં (યુગાંતર) સાડાત્રણ હાથ પ્રમાણે ભૂમિમાં, ઉપગપૂર્વક દષ્ટી રાખી જીવોની હાની ન થાય, તે પ્રમાણે મુનિઓએ ગમન કરવું. આનું નામ ઈર્યાસમિતિ કહી છે. आत्मप्रशंसापरदोषहास
पैशून्यकार्कश्यविरुद्धवाक्यं विवयं भाषां वदतां मुनिनां
વેતિ માપ મિત્તિ નિવારકા આત્મપ્રશંસા, પરદોષ, હાસ્ય, પિશુન્ય, કર્કશ વચન, અને શાસ્ત્ર વિરૂદ્ધ વાક્ય વજીને, બેલાતી ભાષાને જીનેંએ મુનીઓની ભાષાને ભાષા સમિતિ કથન કરી છે. अनुद्गमोत्पादनवल्भदोषा
मनोवचःकायविकल्पशुद्धा स्वकारणा या मुनिपस्य भुक्ति
स्तामेषणाख्यां समिति वदंति ॥२२॥ ઉધૂમ, ઉત્પાદના આદિ આહારના ૪૨ દેષ મન વચન કાયાના વિકલ્પથી શુદ્ધ ધર્માર્થે, શરીરના ટકાવ માટે મુનિઓ જે આહાર સ્વીકાર કરે, તેને એષણા નામની સમિતિ કહેવાય છે. आदाननिक्षेपविधेविधाने
द्रव्यस्य योग्यस्य मुनेः स यत्नः आदाननिक्षेपणनामधेयां - વતિ સંત સમિતિં પવિત્ર રરવા
Page #114
--------------------------------------------------------------------------
________________
આદાન-વસ્ત્ર પાત્ર આદિ ઉઠાવવા અને નિક્ષેપપુસ્તક, રજોહરણ પાત્રા આદિ મુકવાની ક્રિયાના વિધાનમાં મુનિઓને જે યત્ન (કાળજી, સાવધાનતા) તેને સંત જને પવિત્ર આદાન નિક્ષેપણ નામ સમિતિ કહે છે. दूरे विशाले जनजंतुमुक्ते
गूढे विरुद्ध त्यजतो मलानि पूतां प्रतिष्ठापन नाम धेयां |
વતિ સાથે સંમતિ નિનૈદ્રાઃ રરગા દૂર, વિશાલ, માણસ અને જીવ જંતુરહિત, તેમજ ગૂઢ અને અવિરૂદ્ધ સ્થાનમાં સાધુઓએ જે મલમુત્રાદિને ત્યાગ કરે, તેને પવિત્ર પ્રતિષ્ઠાનીકા સામતિ જીદ્રોએ ભાખી છે. - समस्तजंतुप्रतिपालनार्थाः
fશવાનિરોધક્ષા इमा मुनीनां निगदंति पंच તે ઉજવયુal સમિતીનના ર૨૮મા "
મુનીઓની આ પાંચ સમિતિઓ સમસ્ત જંતુનું પાલન કરવામાં સમર્થ અને કર્મના આશ્રવને નિષેધ કરવામાં કુશળ હોય છે, એ વાત મૃત્યુથી મુક્ત થયેલા જીનેશ્વરેએ કથન કરી છે. प्रवृत्तयः स्वांतवचस्तनूनां " સૂત્રાનસારે નિરો વા
.
Page #115
--------------------------------------------------------------------------
________________
ર
यास्ता जिनेशाः कथयंति तिम्रो સુક્ષીવિદ્યુતાલિમેવધાઃ ॥૨૨॥
પેાતાના મન વચન અને કાયાને શુભ મામાં પ્રવર્તન કરાવવા રૂપ અથવા અશુભ માથી સુત્ર કથનાનુસાર નિવન કરાવવા રૂપ આ ત્રણ ગુપ્તિએ સમગ્ર કમઅધનને છેદી નાંખનારા જીનેશ્વરાએ કથન કરી છે.
एवं चरित्रस्य चरित्रयुक्तै त्रयोदशांगस्य निवेदितस्य
व्रतादिभेदेन भवति भेदाः
सामायिकाद्याः पुनरेव पंच ॥ २३० ॥
એ પ્રમાણે ચારિત્ર યુકત મુનિયાએ પૂર્વે કહેલ, પંચ મહાવ્રત, પાંચ સમિતિ, તથા ત્રણ ગુપ્તિ એમ મલીને તેર પ્રકારના ચારિત્રના ભેદે દર્શાવ્યા, તથા મીજાપણ સામાયિક, છેદેપસ્થાપનિય, પરિહાર વિશુદ્ધક, સૂક્ષ્મ સપરાય, અને યથાખ્યાત એ રીતે ચારિત્રના પાંચ ભેદ કહ્યા છે.
पंचाधिका विंशतिरस्तदोषै
रुक्ताः कषायाः क्षयतः शमादा
तेषां यथाख्यात चरित्रमुक्तं
तन्मिश्रतायामितरं चतुष्कं ॥ २३१||
સામાયિકાઢિ પાંચ ભેદ પૈકી યથાખ્યાત નામનુ ચારિત્ર ક્રીષ માન આઢિ પચીસ કષાયાના ક્ષય થવાથી
Page #116
--------------------------------------------------------------------------
________________
૩.
ચાતા ઉપશમ માત્રથી પ્રગટ થાય છે. જ્યારે બાકીનાં ચાર ચારિત્ર તે કષાયેાના ક્ષયાપશમથી થાય છે.
પચીસકષાયે
અનંતાનુ ખંધી ચાર–પ્રત્યાખીની ચાર અપ્રત્યાખાની ચાર અને સંજવલન ચાર એમ ૧૬ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરૂષ વેદ, અને નપુંસક વેદ એ-૯ મલી ૨૫ જાણવા.
सद्दर्शनज्ञानफलं चरित्रं ते तेन हीने भवतो वृथैव
सूर्यादिसंगेन दिवेव नेत्रे
નૈતાજી ચેન વૃત્તિ અંતઃ ॥૨૭૨
જેમ સુર્યાદિકના પ્રકાશ વિના નેત્ર વ્યથ છે, તેમ સમ્યક્દન અને સમ્યક્ જ્ઞાન ચારિત્ર વિના વૃથા સમજવા. માટે સમ્યક્ દન અને સમ્યક્ જ્ઞાનનું ફળ ચારિત્ર છે અને ચારિત્રના સંગથી સમ્યક્ દન અને સમ્યક્ જ્ઞાન અભીષ્ટ વસ્તુ પ્રાપ્ત કરાવે છે. એમ સંત પુરૂષા કથન કરે છે.
कषायमुक्तं कथितं चरित्रं कषायवृद्धावपघातमेति
यदा कषायः शममेति पुंस
स्तदा चरित्रं पुनरेति पूतं ॥ २३३ ॥
કષાયના અભાવથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, અને કષાયની વૃદ્ધિથી ચારિત્ર ગુણના ઉપઘાત (નાશ) થાય છે, કારણકે જ્યારે મનુષ્યેાના કષાય શાન્ત થાય છે, ત્યારેજ તેઓને પવિત્ર એવું ચારિત્ર ફ્રી પ્રાપ્ત થાય છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૪
कषायसंगौ सहते न वृत्तं
समाईचक्षुर्न दिनं च रेणुं कषायसंग विद्युनंति तेन
चारित्रवतो मुनयः सदापि ॥ २३४ ॥
જેમ દુખવા આવેલી આંખવાલા મનુષ્ય પ્રકાશ અને રજકણુ સહન કરી શકતા નથી, તેમ કાય ચુક્ત જન ચારિત્ર ધારણ કરી શકતા નથી, તેથી ચારિત્રવાન મુનિએ કષાયના સંયોગને સવથા દૂર કરે છે.
निःशेष कल्याण विधौ समर्थ
यस्यास्ति वृत्तं शशिकांतिकांत
भर्त्यस्य तस्य द्वितयेऽपि लोके
न विद्यते काचन जातुभीतिः ॥ २३५ ॥ સમસ્ત કલ્યાણની વિધિમાં સમ જે મનુષ્યનુ ચારિત્ર ચંદ્રની કાન્તિ જેવું નિમાઁળ હોય છે તેને દ્વીતીય ભવમાં જન્મવાની કશી મીક રહેતી નથી.
न चक्रनाथस्य न नाकिराजो
न भोगभूजस्य न नागराजः आत्मस्थितं शाश्वतमस्तदोषं
यत्संयतस्यास्ति सुखं विबाधं ॥ २३६ ॥
આત્મ સ્થીત, શાસ્ત્રત, દોષ રહિત, અને ખાધા રહિત સયતિને જે સુખ હાય છે, તે સુખ ચક્રવતી સ્વપીતિ ભાગરાજ અને નાગરાજાઓને પણ હેતું નથી.
Page #118
--------------------------------------------------------------------------
________________
निवृत्तलोकव्यवहारवृत्तिः ।
संतोषवानस्तसमस्तदोषः यत्सौख्यमाप्नोति गतांतरायं
किं तस्य लेशोऽपि सरागचित्तः ॥२३७॥ લેક વ્યવહારની વૃત્તિથી નિવૃત્ત થયેલ સંતેષી, અને સમસ્ત દેષ રહિત, જે અંતરાય રહિત સુખ પ્રાપ્ત કરે છે. તેને લેશ પણ શું સરાગ ચિત્ત મનુષ્ય પ્રાપ્ત કરશે? ससंशयं नश्वरमंतदुःख
सरागचित्तस्य जनस्य सौख्यं तदन्यथा रागविवर्जितस्य
तेनेह संतो न भजति रागं ॥२३८॥ સરાગ ચિતવાળા મનુષ્યનું સુખ સસંશય, નશ્વર, અને અંતમાં દુખ આપનારું હોય છે. જ્યારે રાગરહિતને તેમાંથી વિરૂદ્ધ અશંસય શાશ્વત અને અનંત સુખને આપનારૂં થાય છે તેથી સંત પુરૂષે રાગને તજે છે. विनिर्मलं पार्वणचंद्रकांत
___ यस्यास्ति चारित्रमसौ गुणज्ञः मानी कुलीनो जगतोऽभिगम्यः
कृतार्थजन्मा महनीयबुद्धिः ॥२३९॥ અતિનિર્મળ અને પૂર્વના પૂર્ણચંદ્રજેવું ઉજવલ જેનું ચરિત્ર છે તે ગુણા, માનગ્ય, કુલીન, જગત અભિગમ્ય, કૃતાર્થ જન્મ અને મહાબુદ્ધિશાળી છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
गर्भे विलीनं वरमत्र मातुः
प्रसूति कालेऽपि वरं विनाशः असंभवो वा वरमंगभाजो
ત્રિશુલ ર૪ ગા માતાના ગર્ભમાં વિલય પામવું બહેતર છે. પ્રસૂતિ વખતે વિનાશ પામો પણ બહેતર છે. અગર ન જન્મવું તે પણ બહેતર છે. પણ સુંદર ચારિત્ર રહિત મનુષ્યનું જીવન સારૂં નથી. निरस्तभूषोऽपि यथा विभाति
पवित्रचारित्रविभूषितात्मा अनेकभूषाभिरलंकृतोऽपि - વિગુત્તો ન તથા મનુષ્યઃ ર૪રા
જેમ પવિત્ર ચારિત્રથી ભૂષિત આત્માવાળે મનુષ્ય અલંકાર રહિત હોય તે પણ શોભે છે તેમ અનેક આભરણેથી અલંકૃત, પણ ચારિત્રથી સંમુક્ત મનુષ્ય શેભતે નથી. सद्दर्शनज्ञानतपोदयाद्या
ચારિત્રમાણ સરાઃ સમતા व्यर्थाश्चरित्रेण विना भवंति
ज्ञात्वेह संतश्चरिते यतते ॥२४२॥ સદર્શન, જ્ઞાન, તપ, અને, દમ સર્વ, ચારિત્ર યુક્ત જના સફળ થાય છે, અને ચારિત્ર વિના તે વ્યર્થ થાય છે. એમ જાણી સંત જ ચારિત્ર માટે પ્રયત્ન કરે છે,
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મું.
જાતિ (જન્મ) નિરૂપણ अनेकमलसंभवे कृमिकुलैः सदा संकुले
विचित्रबहुवेदने बुधविनिदिते दुःसहे भ्रमन्नयमनारतं व्यसनसंकटे देहवान् पुराजितवशो भवे भवति भामिनीगर्भके ॥२४३॥
આ દુખ પૂર્ણ ભવમાં અખલિત પણે ભ્રમણ કરતે મનુષ્ય અનેક મલના ઉત્પત્તિસ્થાન કૃમિ કુલથી, તથા અત્યંત વેદનાથી વિચિત્ર, બુદ્ધજનોથી નિંદિત અને દુઃસહ, સ્ત્રીના ગર્ભમાં પૂર્વભવમાં ઉપાર્જન કરેલા કર્મના વશથી ઉત્પન્ન થાય છે. शरीरमसुखावह विविधदोषव!गृहं
सशुक्ररुधिरोद्भवं भवभृता भवे भ्राम्यते प्रगृह्य भवसंततेविदधता निमित्तं विधं सरागमनसा सुखं प्रचुरमिच्छता तत्कृते ॥२४४॥
આ શરીર કે જે દુખને દેવાવાલું છે, નાના પ્રકારના દોષ અને મલમુત્રનું ઘર છે અને જે પિતાનું વીર્ય) અને શુક (માતાનું રજ) તથા રૂધીરથી ઉત્પન્ન થયેલું છે તેને ધારણ કરીને પ્રાણી પ્રેમપૂર્વક તેને માટે અનેક વિધ સુખની પેજના કરે છે અને તે દ્વારા ભવદ્ધિની સામગ્રી સંગ્રહ કરીને આ સંસારમાં પરિભ્રમણ કરે છે.
S
Page #121
--------------------------------------------------------------------------
________________
किमस्य सुखमादितो भवति देहिनो गर्भके किमंग मलभक्षणप्रभृतिदूषिते शैशवे किमंगजकृतासुखव्यसनपीडिते यौवने किमंगगुणमर्दनक्षम राहते वार्धके ॥ २४५ ॥
પ્રથમથી આ દેહીને ગર્ભને વિષે શું સુખ છે. અંગના મલના ભક્ષણ વીગેરેથી દૂષિત થયેલા માલ્યાન્નસ્થામાં શું સુખ છે. પુત્રથી થયેલા દુઃખ અને વ્યસનથી પીડીત થયેલા યૌવનમાં પણ શું સુખ છે. તેમજ શરીરના ગુણના મન ચાગ્ય જરાથી પીડાયેલી વૃદ્ધાવસ્થામાં પણ શું સુખ છે.
मित्र विरसे सुरंग दयितकामिनीसेवने किमन्यजन दुर्लभे द्रविणसंचये नश्वरे किमस्ति भुवि भंगुरे तनयदर्शने वा भवे यतोऽत्र गतचेतसा तनुमता रतिर्बंध्यते ॥ २४६ ॥
પ્રિયતમા સ્ત્રીના વિરસ સેવનમાં શું સુખ છે, તેમજ અન્યજનની પ્રીતિમાં અને નશ્વર દ્રવ્ય સંચયમાં પણ શું સુખ છે. વળી આ જગતને વિષે આ ભવમાં ભંગુર પુત્ર દ્દેશ નથી પણ શું સુખ છે કે જેથી મૂખ જના તેને વિષે
રકત થઈ જાય છે.
गतिर्विगलिता वपुः परिणतं हृषीकं मितं
कुलं नियमितं भवोपि कलितः सुखं संमितं
Page #122
--------------------------------------------------------------------------
________________
परिभ्रमकृता भवे भवभृता घटीयंत्रव
द्भवस्थितिरियं सदा परिमिताप्यनंता कृता ॥२४७॥
ગતિ વિકળ થઈ ગઈ, શરીર વૃદ્ધ થયું, ઇંદ્રિયની શકિત મંદ થઈ, કુળ ઓછું થયું, ભવપણ પૂરો થવા આવ્યું. સુખ પરિમિત થયું અને આ ભવમાં ઘટમાળની માફક જીવ પરિભ્રમણ કરી હમેશાં આ ભવસ્થિતિની ગણત્રી કરી રહ્યો છે છતાં પણ તે અનંતી થતી જાય છે.
तदस्ति न वपुर्भता यदिह नोपभुक्तं सुखं .
न सा गतिरनेकधा मतवता न या माहिता न ता नरपतिश्रियः परिचिता न याः संमृतौ न सोऽस्ति विषयो न यः परिचितः सदा देहिना ॥२४८॥
એવું એક પણ સુખ નથી કે જે મનુષ્યોએ ભોગવ્યું નહિ હોય. એવી એક પણ ગતિ નથી કે જ્યાં મરણ પામીને અનેક વખત ઉત્પન્ન નહિં થયે હોય, એવી રાજ્ય લક્ષ્મી નથી કે જેને ભવ ભ્રમણમાં પરિચય નહીં હોય, અને એ કઈ વિષય નથી કે જેનાથી મનુષ્ય સદા પરિચિત નહિ હોય.
इदं स्वजनदेहजातनयमातृभार्यामयं
विचित्रमिह केनचिद्रचितमिद्रजालं ननु क कस्य कथमत्र को भवति तत्त्वतो देहिनः
स्वकर्मवशवर्तिनस्त्रिभुवने निज़ो का परः ॥२४९॥
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૦
આ (એકી વખતે) સ્વજન પુત્ર પુત્રી માતા અને ભાર્યામય વિચિત્ર ઇંદ્રજાલ જેવું વધુ કેસે બનાવ્યું? બાકી તત્વની દષ્ટિએ તે ત્રિભુવનમાં સ્વકર્મને વશ રહેનારા દેહીઓને કઈ કઈને સ્વ અથવા પર કયાં કઈરીતે થાય છે ? સ્વ અથવા પર કયાં કેને કેવી રીતે અને કોણ થાય છે, हृषीकविषयं सुखं किमिह यन्न भुक्तं भवे
किमिच्छति नरः परं सुखमपूर्वभूतं ननु कुतूहलमपूर्वजं भवति नांगिनोऽस्यास्ति चेत्समैकसुखसंग्रहे किमपि नो विधत्ते मनः ॥२५०॥
આ પરિવર્તનશીલ સંસારમાં એવું કયું ઇદ્રિનું સુખ બાકી રહ્યું છે, કે જે જીવે અનેકવાર ન ભેગવ્યું હોય. તે પછી અભુક્ત પૂર્વ એવા કયા સુખની જીવ લાલસા રાખે છે. આજ પર્યત ભગવેલા સુખની પ્રાપ્તિને માટે જીવને કુતુહળ પણ થતું નથી. જે તેમ હોય તે (એટલે જીજ્ઞાસા થતી હોય તો) સમતા એજ સુખ મેળવવા કેમ વૃતચિત્ત થતું નથી. क्षणेन शमवानतो भवति कोपवान्संसृतौ
विवेकविकलः शिशुविरहकातरो वा युवा जराद्विततनुस्ततो विगतसर्वचेष्टो जरी दधाति नटवन्नरः प्रचुरवेषरुपं वपुः ॥२५॥
લેક વ્યવહારમાં એક ક્ષણમાં ક્ષમાવાન થાય છે, અને બીજી જ ક્ષણે કેપવાન થાય છે, વિવેક વિકલ બાળક,
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૧ અથવા વિરહથી (કાતર) બીકણ બનેલો યુવાન, ત્યાર પછી વૃદ્ધાવસ્થાને લીધે શિથિલ અંગવાલે અને સર્વ પ્રકારની ચેષ્ટા રહિત વૃદ્ધ બને છે. આવી રીતે નટની માફક નર શરીરને પ્રચુર વેષ રૂપ બનાવે છે. अनेकगतिचित्रितं विविधजातिभेदाकुलं
समेत्य तनुमद्गणः प्रचुरचित्त चेष्टोद्यतः पुरार्जितविचित्रकर्मफलभुग्विचित्रां तनुं प्रगृह्य नटवत्सदा भ्रमति जन्मरंगांगणे ॥२५२॥
જેવી રીતે અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર રૂપ ધારણ કરી તેઓની ચેષ્ટાઓ કરી લોકોને બ્રાન્તિ કરાવે છે. તેવી રીતે પિતાના પુર્વભવમાં ઉપાર્જન કરેલા કર્મોના ફળને ભોગ ભેગવતે મનુષ્ય નટની માફક ધૂમતે ફરે છે. अचिंत्यमतिदुस्सहं त्रिविधदुःखमेनोजितं
चतुर्विधगतिश्रितं भवभृता न किं प्राप्यते शरीरमसुखाकरं जगति गृह्णता मुंचता तनोति न तथाप्ययं विरतिमूर्जितां पापतः ॥२५३॥
આ જગતમાં અસુખને સમુહ જે શરીર તેને ગ્રહણ કરતે પ્રાણી કલ્પના ન થઈ શકે એવું અતિ દુઃસહ પાપથી ઉપાર્જન કરેલું ચાર ગતિ આશ્રિત જે મન વચન કાયાનું દુઃખ શું પામતું નથી ? તથાપિ તે પાપ કર્મથી શ્લાઘનીય વીરતિ મેળવતે નથી.
Page #125
--------------------------------------------------------------------------
________________
१०२ भजत्यतनुपीडितो विरहकातर कामिनी __ करोति मदनोज्झितो विरतिमंगनासंगतः तपस्यति मुनिः सुखी हसति विक्लवः क्लिश्यति विचित्रमतिचेष्टितं श्रयति संसृतौ जन्मवान् ॥२५४॥
વિરહથી કાતર બને અને અનંગથી પીડાતે નર કામિની-સ્ત્રી ભેગવે છે અને મદનથી મુક્ત થયેલ સમતા સંગથી વિરતિ મેળવે છે. વળી મુનિજન તપસ્યા કરે છે, સુખી હસે છે, વિકલવ દુઃખ પામે છે. આવી રીતે મનુષ્ય, સંસતિ લેક વ્યવહારમાં વિચિત્ર ચેષ્ટાઓ કરે છે. अनेकभवसंचिता इह हि कर्मणा निर्मिताः
प्रियाप्रियवियोगसंगमविपत्तिसंपत्तयः भवंति सकलास्विमागतिषु सर्वदा देहिनां जरामरणवीचिके जननसागरे मज्जतां ॥२५५॥
જરા અને મરણરૂપી જાઓ જેમાં ઉછળી રહ્યાં છે, એવા આ ભવસાગરમાં ડુબતાં-ગોથા ખાતાં દેહિઓને, સર્વદા અને સર્વ ગતિમાં આ અનેક ભવથી સંચિત કરેલ, અને કર્મથી નિર્માણ થયેલ પ્રિય અને અપ્રિયને વિયોગ યા સંગમ, વિપત્તિ કે સંપત્તિ પ્રાપ્ત થાય છે. करोम्यहमिदं तदा कृतमिदं करिष्याम्यदः
पुमानिति सदा क्रियाकरणकारणव्यावृत्तः विवेकरहिताशयो विगतसर्वधर्मक्षमो
न वेत्ति गतमप्यहो जर्गति कालमत्याकुलः ॥२५६॥
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૩
આ હું કરૂ છું, તે વખતે અમુક મે કીધુ અને આ જ હવે હુ· કરીશ, એવી રીતે ક્રિયા કરણ અને કારણમાં સદા વ્યાવૃત્ત થયેલા, વિવેક વગરના આશયવાલે, અને ધ અને ક્ષમાથી રહિત, અને આકુલ બનેલેા મનુષ્ય, આશ્ચર્ય છે કે જગતમાં જતા કાળને જાણતા નથી. इमे मम धनगजस्वजनवल्लभादेहजा सुहृज्जन मातुलप्रभृतयो भृशं वल्लभाः सुधेति हतचेतनो भववने विद्यते यतो
भवति कस्य को जगति वालुकामुष्टिवत् ॥ २५७॥
આ ધન, પુત્ર, સ્વજન, વલ્લભા, પુત્રી, મિત્ર, પિતા, માતા, આદિ મ્હારાં છે. મને અતિ વલ્લભ છે એવા વિચારથી હતબુદ્ધિ મનુષ્ય આ ભવાટવીમાં નાહકના દુ:ખી થાય છે. કારણકે રેતીની ભરેલી મુઠ્ઠીની મા કાણ કાનુ છે ?
तनूजजननीपितृस्वसृसुताकलत्रादयो
भवंति निखिला जनाः कृतपरस्परोत्पत्तयः किमत्र बहुनात्मनो जगति देहजो जायते
fare भवसंततं भवभृतां सदा दुःखदां ॥ २५८॥
પરસ્પર ઉત્પત્તિના લીધે સર્વજન, પુત્ર, માતા, પિતા, મ્હેન, પુત્રી, સ્ત્રી આદિ થાય છે. વધુ શું કહેવું. આ સંસારમાં પતિના જ જીવ, પેાતાની સ્ત્રીના પેટે પુત્ર તરીકે અવતરે છે માટે દુખદાઇ પ્રાણીયાના આ સદા ભવ ભ્રમણને વિષ્કાર છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૪
विधाय नृपसेवनं धनमवाप्य चितेप्सितं करोमि परिपोषणं निजकुटुंबकस्यांगनाः मनोनयनवल्लभा समदना निषेवे तथा
सदेति कृतचेतसा स्वहिततो भवे भ्रश्यते ॥ २६९॥
રાજસેવા મેળવીને અને મનાવાંછીત ધન પ્રાપ્ત કરીને હું મ્હારા કુટુંબનુ પરિપાષણ કરૂ છું, અને તેજ પ્રકારે મન અને નયનને વલ્લભ, સમદના સ્રીએ ભાગવું . આવી રીતે બુદ્ધિ રાખનારો જીવ, સ્વહિતને લીધે ભવમાં ભ્રમણ કરે છે.
विवेकविकलः शिशुः प्रथमतोऽधिकं मोदते ततो मदनपीडित युवतिसंगमं वांछति पुनर्जरसमाश्रितो भवति सर्वनष्टक्रियो विचित्रमतिजिवितं परिणतेर्न लज्जायते ॥ २६०॥
પ્રથમ તે વિવેકથી રહિત જીવ શિશુ વયમાં આનંદ પામે છે, ત્યારપછી મદનથી પીડાતા યુવાન યુવતિના સંગમની ઇચ્છા રાખે છે, અને ત્યારમાદ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરી સર્વક્રિયાથી નષ્ટ થાય છે, આવીરીતે વિવિધ પ્રકારની અવસ્થાના અનુભવથી પણ જેને લજજા આવતી નથી. विनश्वरमिदं वपुर्युवतिमानसं चंचलं
भुजंगकुटिलो विधिः पवनगत्वरं जीवित
अपायबहुलं धनं बत परिप्लवं यौवनं
तथापि न जना भवव्यसन संततेर्विभ्यति ॥ २६१॥
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૫
આ શરીર નશ્વર છે. યુવતિનું મન ચંચલ છે. વિધિ સની માક વક્રગતિ છે. જીવિત પવનની માફક ચપલ છે. ધન નાશવંત અને ચાવન અનિશ્ચિત છે, તે પણ મનુજો ભવદુ:ખની શ્રેણીથી ઠ્ઠીતા નથી.
विपत्तिसहिताः श्रियोऽमुखयुतं सुखं जन्मिनां वियोगविषदुषिता जगति सज्जनैः संगतिः रुजोरगविलं वपुर्मरणनिंदितं जन्मिनां
સયમનારત સમતિમને રતિ ર૬॥
લક્ષ્મી વિપત્તિ સહીત છે. પ્રાણીયાનું સુખ દુઃખ યુકત છે. સજ્જન સંચાગ આ સંસારમાં વિચાગ રૂપી વિષથી ફલિત થયેલેા છે. જન્મધારીયેાનુ શરીર રોગ રૂપી સપના ખીલ જેવું પણ નિદ્રુવા ચેાગ્ય એવા મરણથી અંકીત છે, તેપણ આ હત બુદ્ધિ જન્મમાં તેને ધારણ કરવામાં આનંદ માને છે.
असातहुतभुक्शिखाकवलितंजगन्मंदिरं सुखं विषमवातभुग्रसनवच्चले कामजं जलस्थशशिचंचलां भुवि विलोक्य लोकस्थितिं
विमुंचत जनाः सदा विषयमूर्छनां तच्चतः || २६३ ॥
તાત્વિક ટષ્ટિએ આ જગતરૂપી મંદિર દુઃખરૂપી અગ્નિની પ્રચંડ વાલાથી પ્રજવલિત થયલુ છે, કામજન્ય સુખ સર્પની જીભની માફક અસ્થિર છે,
અને
અને
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૬ લેક સ્થિતિ જલમાં રહેલા ચંદ્રબિંબ જેવી ચંચલ છે, તેથી હે જને સદેવ તમે વિષયમાં આસક્તિ તજે. भवेऽत्र कठिनस्तनीस्तरललोचनाः कामिनी
धरापरिवृढश्रियश्चपलचामरभ्राजिताः रसादिविषयांस्तथा सुखकरान कः सेवते भवेद्यदि जनस्य नो तृणशिरोंबुवजिवितं ॥ २६४ ॥
જો મનુષ્યનું જીવન તૃણના અગ્ર ભાગપર રહેલા જલબિન્દુવતુ અસ્થિર ન હોત તે આ ભવમાં કઠીન સ્તની તરલ લોચના સ્ત્રી, ચપલ ચામરોથી શોભતી રાજલક્ષ્મી તથા સુખકર રસાદિ વિષયનું કયું સેવન ન કરત? (અર્થાત્ મુનિઓ તપવડે શરીર ગાળી ન નાંખત.) हसंति धनिनो जना गतधना रुदंत्यातुराः ___ पठंति कृतबुद्धयोऽकृतधियोऽनिशं शेरते तपंति मुनिपुंगवा विषयिणो रमंते तथा करोति नटनर्तनक्रममयं भवे जन्मिनां ॥२६५॥
ધનવાન હસે છે, જ્યારે ગત ધનવાન ચિંતાતુર રૂદન કરે છે. બુદ્ધિશાળી પઠન કરે છે, જ્યારે બુદ્ધિરહિત અહોનિશ પી રહે છે. મુનિ પુગ તપસ્યા કરે છે, જ્યારે વિષયી જનો રમણ કરે છે. આવી રીતે આ ભવ મનુષ્યોને નટની માફક નચાવવાનો કમ કરે છે. न कि तरललोचना समदकामिनीवल्लभा
विभूतिरपि भूभुजां धवलचामरच्छत्रभृत् मरुच्चलितदीपवज्जगदिदं विलोक्यास्थिरं .. परंतु सकलं जनाः कृतधिया वनांतं गताः ॥२६६।।
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૭
મદથી ભરેલી તરલ ચનાવાળી કામીની તેમજ રાજાઓની ધવલ ચામર અને શુભ્ર છત્રની વિભૂતિ પણ શું વહાલી લાગતી નથી? તથાપિ પવનથી ચલિત થયેલા દીપકની જેમ આ સમગ્ર જગત અસ્થિર જેને બુદ્ધિશાળી જને વનમાં જતા રહ્યા છે. इति प्रकुपितोरगप्रमुखभंगुरां सर्वदा
निधाय निजचेतसि प्रबलदुःखदा संमृति विमुंचत परिग्रहग्रहमनार्जवं सज्जना यदीच्छत सुखामृतं रसितुमस्तसर्वाशुभं ॥२६७॥
આ પ્રમાણે કે પાયમાન થયેલા સર્ષ જેવી અને ભંગુર તેમજ અતિ દુઃખદાઈ સંસ્કૃતિને હમેશાં નિજ હૃદયને વિષે ધારણ કરીને, સર્વ અશુભ જેમાં નાશ પામ્યું છે તેવા સુખરૂપ અમૃતનું આસ્વાદન કરવાને જે તમે ઈચ્છતા હે તો તે સજજને પરિગ્રહ અને રાગનો ત્યાગ કરે. मनोभवशरादितः स्मरति कामिनी यो नरो
विचिंतयति सा परं मदनकातरांगी नरं परोऽपि परभामिनीमिति विभिन्नभावेप्सितां विलोक्य जगतः स्थिति बुधजनास्तपः कुर्वते ॥२६८॥
મદન બાણથી વિધાયેલે નર જે સ્ત્રીનું રટણ કરે છે તે મદનથી વિહલ બનેલી સ્ત્રી અન્ય જનનું ચિંત્વન કરે છે તે અન્ય જન પણ અન્ય સ્ત્રીને વાંછે છે. આવા પ્રકારની વિભિન્ન ભાવની વાંચ્છનાવાળી જગતની સ્થિતિ જોઈને બુદ્ધિજને તપ કરે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પ્રકરણ ૧૧ મુ
જરા નિરૂપણ जनयति वचोऽव्यक्तं वक्त्रं तनोति मलाविलं स्वलयतिं गतिं, हंति स्थाम, श्लथी कुरुते तनुं दहति शिखिवत्सवानां च यौवनकाननं
गमयति वपुर्त्यानां वा करोति जरा न किं ॥ २६९ ॥
જરા શબ્દોચ્ચારણને અવ્યકત બનાવે છે, મોઢાને મળથી ખરડાએલું કરે છે, ગતિસ્ખલિત કરે છે, સામર્થ્ય વીર્યને હણે છે, શરીરને શિથિલ કરે છે, તે ગૌરાંગી અગ્નિની જેમ યૌવન રૂપી વનને ખાળી નાંખે છે, અને મનુષ્યાના શરીરનેા નાશ કરે છે અથવા જરા શું નથી કરતી? बलपवनपात ध्वस्तप्रदीप शिखोपमें रलिमलनिभैः कामोद्भूतैः सुखैर्विषसंनिभैः समपरिचितैर्दुःखमांतैः सतामतिनिंदितै
रिति कृतमनाः शंके वृद्धः प्रकंपयते करौ ॥२७०॥
જોસભેર ફુંકાતા પવનના ઝપાટાથી મુઝાઇ ગયેલી દીવાની શીખા સમાન ક્ષણુ વિનાશી, અને સજ્જનાએ નિદ્વિત એવા કામજન્ય સુખ, પરિણામે દુઃખ દેનારા છે; અને વિષ તુલ્ય વિનાશક છે એમ અનુભવથી સિદ્ધ, હું માનુ છું કે વૃદ્ધ પેાતાના હાથ કપાવે છે. चलयति तनुं दृष्टेभीति करोति, शरीरिणां रचयति बलादव्यक्तोक्तिं, तनोति गतिक्षितिं
''
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૯
जनयति जने नुद्यां निंदामनर्थपरंपरां
हरति सुरभि गंध देहाज्जरा मदिरा यथाः ||२७१ ॥
મદિરાની જેમ જરા શરીરને અસ્થિર મનાવે છે. મનુષ્યની દૃષ્ટિની ભ્રાન્તિ કરે છે. મહાબળે કરીને અન્યકતાચ્ચારણ કરાવે છે. ગતિની ક્ષતિ કરે છે. ધિક્કારવા ચેાગ્ય અને નિંદનિય અનથ પર પરાયે જન્મ આપે છે અને દેહના સુરભિગ’ધનું હરણ કરે છે. भवति मरणं प्रत्यासन्नं, विनश्यति यौवनं प्रभवति जरा सर्वागानां विनाशविधायिनी विरमत बुधाः कामार्थेभ्यो वृषे कुरुतादरं
वदितुमिति वा कर्णोपांत स्थितं पलितं जने ॥ २७२॥ વૃદ્ધાવસ્થાને ત પળી-ધાળાવાળ કર્ણ પાસે જઈને કહે છે કે હે યુદ્ધજના કામ અને અથથી વિરામ પામે ને ઉત્તમ ધન આદર કરેા-કારણ મરણુ તદ્દન નજીકમાં છે. યૌવન નાશ પામે છે, અને સર્વે અંગના વિનાશ કરનારી જરાનું સામ્રાજ્ય વર્તે છે. मदनसदृशं यं पश्यंती विलोचनहारिणी
शिथिलिततनुः कामावस्थां गता मदनातुरा तदपि जरसा शीर्ण मर्त्य बलादि भोज्यते जगति युवतिर्वा भैषज्यं विमुक्तरतस्पृहा ||२७३ ||
જે મદન તુલ્ય નરને જોઈ ને વિલેાચન હારિણી, મદનની પીડાથી આતુર બનેલી અને તેથી શિથિલ થયેલ · શરીરવાળી સ્ત્રી કામાવસ્થાને પ્રાપ્ત થતી હતી, તેજ વિક્ષીણુ
Page #133
--------------------------------------------------------------------------
________________
D
અંગવાળા મને જરા અળાત્કારથી ભોગવે છે. જગતમાં યુવતિ અને ઔષધ શુ રત (કામ ક્રીડાથી) મુક્ત છે ? भवति विषयान भोक्तुं मोक्तुं न च क्षमचेष्टितो
पुषि जरसा जीर्णो देही विधूतबलः परं रसति तरसा त्वस्थीनि श्वा यथा त्रपयोज्झितः
कररसनया धिग्जीवानां विचेष्टितमीदृशं || २७४||
જો કે વૃદ્ધાવસ્થામાં પુરૂષ બળરહિત અને જીણુ અંગવાળા થાય છે, તેા પણ વિષયાને તજવાને તેની ઈચ્છા થતી નથી બલ્કે ભાગવવાની ઇચ્છા થતી રહે છે. જેમ કુતરા બેશરમ બની તૃષ્ણાને વશ થઈ માંસ રહિત શુષ્ક હાડકાના આનંદથી આસ્વાદ કરે છે અને છેડતા નથી. તેમ! માટે જીવાની આવી ચેષ્ટાને ધિક્કાર છે.
तिमिरपिहिते नेत्रे लालावलीमलिनं मुखं
विगलितगती पादौ देहो विसंस्थुलतां गतः पलितकलितो मूर्धा कंपत्यबोधि जरांगना
मिति कृतपदां तृष्णा नारी तथापि न मुंचति ॥ २७५॥
આ દુનિયાના એવા સામાન્ય નિયમ છે કે જ્યારે સ્ત્રી પાતાની આસક્તિ બીજી સ્ત્રી સાથે ચાલતી જાણે છે કે તરત પેલી સ્ત્રી તેને તજી દે છે, પણ તૃષ્ણારૂપી સ્ત્રી તે એવી નિજજ છે કે આ સામાન્ય નિયમનું ઉલ્લંધન કરનારી છે. કારણકે જરારૂપી અન્ય સ્ત્રીએ પુરૂષના કબજો લીધા અને પોતાની સત્તા જમાવી છે એમ જીવે છે, એટલે કે મનુષ્યના નેત્રમાંથી તેજ અલેપ થઈ ગયું, ”
Page #134
--------------------------------------------------------------------------
________________
મુખ લાળથી મલિન થઈ ગયું, પગ પણ લથડવા લાગ્યા, દેહ કંપવા લાગ્યું અને મસ્તક બધું વેત થઈ ગયું, છતાં પણ તેને ત્યજતી નથી. गलति सकलं रूपं, लालां विमुंचति जल्पनं
स्वलति गमनं दंता नाशं श्रयति शरीरिणः विरमति मति नौ शुश्रूषां करोति च गेहिनी वपुषि जरसा ग्रस्तं वाक्यं तनोति न देहजः ॥२७६॥
જરા શરીરને ઘેરી લે છે, ત્યારે સકલ રૂપ જતું રહે છે, લાળ નીકળે છે, બકબકારે શરૂ થાય છે, ગતિ
ખલના પામે છે. અને દાંત પડી જાય છે, અને બુદ્ધિ વિરામ પામે છે, સ્ત્રી ચાકરી કરતી નથી અને પુત્ર બોલતે પણ નથી. આવી રીતે જરા જેકે દુખદાઈ છે ખરી, પણ શાંત ચિત્તે વિચાર કરવામાં આવે તે જરા મનુષ્યોની વિવેક બુદ્ધિને જાગૃત કરીને તેને ધમકરણ કરવા પ્રેરે છે. रचयति मतिं धर्म, नीति तनोत्यतिनिर्मला
विषयविरतिं धत्ते, चेतः शमं नयते परां व्यसननिहतिं दत्ते, सते विनीतिमथाचितां मनसि निहिता प्रायः पुसां करोति जरा हितं ॥२७७॥
ધર્મ તરફ મતિને દોરે છે, અને નિર્મળ નીતિને વધારે છે, વિષયથી વિરતિ પ્રાપ્ત કરાવે છે, ચિત્તને શાંતિ આપે છે, વ્યસનનો નાશ કરે છે, પુજનિય વિનીતિ વિનયને ઉદ્દભવ કરાવીને મનમાં સચોટ બેઠેલી જરા જનેને ઘણું ભાગે હિત કરે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૨
युवतिरपरा नो भोक्तव्या त्वया मम संनिधाविति निगदितस्तृष्णां योषां न मुंचसि किं शठ निगदितुमिति श्रोत्रोपांतं गतेव जरांगना पलितमिषतो न स्त्रीमन्यां यतः सहतेऽंगना ॥२७८॥
જરારૂપી સ્ત્રી પલીના મિષ હેઠળ કાન પાસે જઇ આ પ્રમાણે કહે છે કે મારી હાજરીમાં અન્ય તૃષ્ણા રૂપી સ્ત્રી તારે ભાગવવી નહિ, કારણ કે સ્ત્રીએ અન્ય સ્ત્રીને સહન કરી શકતી નથી. આવી રીતે શાસિત જન શું તૃષ્ણા રૂપી સ્ત્રી ત્યજતા નથી ?
वचनरचना जाताव्यक्ता मुखं वलिभिः श्रितं नयनयुगलं ध्वांताघातं श्रितं पलितं शिरः विघटितगती पादौ हस्तौ सवेपथुतां गतौ
तदपि मनस्तृष्णा कष्टं व्युपैति न देहिनां || २७९ ।।
શબ્દ રચના અવ્યક્ત થઇ, મુખ કરચલીથી ભરાઈ ગયું, અને આંખે આંધળી થઈ ગઈ, નાકની શક્તિ મદ થઇ, શિર પલિત થયું, પગ લથડવા લાગ્યા, હાથ ધ્રુજવા લાગ્યા તે પણ મનુષ્યેાની મનની તૃષ્ણા અક્સાસ છે કે નાશ થતી નથી.
सुखकरतनुस्पर्शी गौरीं करग्रहलालितां
नयनदयितां वंशोद्भूतां शरीरबलप्रदां
धृतसरलतां वृद्धो यष्टि न पर्वविभूषितां
त्यजति तरुणीं त्यक्त्वाप्यन्यां जरावनितासखीं ॥ २८० ॥
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૩ સ્ત્રીને તજી તે પણ અન્ય સ્ત્રીને (જરારૂપી સ્ત્રી સખી જે લાકી) તેને વૃદ્ધ તજ નથી. ને લાકી રૂપી સ્ત્રી કેવી છે તે કે જેને સ્પર્શ સુખકર છે, ગૌરવર્ણવાળી, હાથમાં લઈ લાલન કરે તેવી, આંખને વહાલી, વંશ-વાંસના કુળમાંથી ઉત્પન્ન થયેલી, શરીરને બળ અર્ધનારી, સરલતા વાળી, (સીદ્ધી અને ગાંઠાવિનાની) પર્વથી (મૂઠથી વિભૂષિત થયેલી છે. त्यजसि न हते तृष्णायोषे जरांगनया नरं
रमितवपुषं धिक्ते स्त्रीत्वं शठे त्रपयोज्झिते इति निगदिता कर्णाभ्यणे गतैः पलितैरियं
तदपि न गता तृष्णा का वा नु मुंचति वल्लभां ॥२८१॥
હે હતભાગીની તૃષ્ણા રૂપી સ્ત્રી ! જરાંગનાએ જેની સાથે રમણ કર્યું છે, તેવા નરને પણ તું ત્યજતી નથી તે નિર્લજ લુચ્ચી (શ4) તારા સ્ત્રીત્વને ધિક્કાર છે, આવી રીતે કર્ણોપાસે રહેલા પલીઓએ તૃષ્ણાને કહ્યું તે પણ તે ગઈ નહિ અર્થાત્ પિતાના વલ્લભને કોણ છોડે. त्यजत विषयान्दुःखोत्पत्तौ पटूननिशं खलान्
भजत विषयान् जन्माराते निराशकृतौ हितान् जरयति यतः कालः कायं निहंति च जीवितं
वदितुमिति वा कर्णोपांते गतं पलितं जनाः ॥२८२॥ કર્ણોપાંતે રહેલા પતિએ પણ આ પ્રમાણે સૂચવે છે કે હે જને હમેશાં દુઃખત્પતિમાં નિપુણ અને દૂષ્ય વિષયોને તજે, અને જન્મ મરણરૂપી દુશ્મનને હતાશ નિરાશ કરવામાં
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૪
કુશલ વિષયાને ભાગવ, તેનું અવલંબન કર, કારણુ કાળ કાયાને જીણુ મનાવે છે અને જીવીતને હણે છે. हरति विषयान् दंडालंबे करोति गतिस्थिती
स्खलति पथि स्पष्टं नार्थे विलोकयितुं क्षमा परिभवकृताः सर्वाचेष्टास्तनोत्यनिवारिता
कुनृपमतिवद्देहं नृणां जरा परिजृंभते ||२८३ ||
જરા વિષયાને દૂર કરે છે, ગતિ અને સ્થિતિ ફ્રેંડના અવલખન આધારથી કરે છે. માગે સ્ખલના પમાડે છે. અને પદાર્થ સ્પષ્ટરીતે જોવાને અશક્ત બનાવે છે. સવે ચેષ્ટાને અનિવારિત રીતે અપમાનકારક બનાવે છે. કુન્રુપની માફક જરા મનુષ્યના દ્વેષને ઉઘાડી પાડે છે.
शिरसि निभृतं कृत्वा पादं प्रपातयति द्विजान्
पिवति रुधिरं, मांसं सर्व समत्ति शरोरिणां स्थपुटविषमं चमगानां दधाति शरीरिणां
विचरति जरा संहाराय क्षिताविव राक्षसी ॥ २८४ ॥
જરા રાક્ષસી માથાપર ગુપ્તપણે પગ પેસારા કરી દાંતને પાડે છે, લેાહી પીએ છે, અને શરીરનું સવમાંસનું ભક્ષણ કરે છે, મનુષ્યાની ચામડીને વિષમ ખાડા ખમચાવાળી બનાવે છે, જરા આ અવની તટપર રાક્ષસીની માર્ક દેહધારીઓના સંહાર અર્થે વિચરે છે.
भुवनसदनपाणिग्रामप्रकंपविधायिनी निकुचिततनुर्भीमाकारा जराजरती रुषा
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૫
निहितमनसं तृष्णानार्थी निरीक्ष्य नरं भृशं पलितमिषतो जातेा वा करोति कचग्रहं ॥२८५॥
આ ભયંકર જરારૂપી સ્ત્રી તૃષ્ણા રૂપી સ્ત્રીમાં પુરૂષને ફસેલે દેખીને ઈષ્ય ઉત્પન્ન થવાથી પલીના મીષે તેના કેશ ગૃહણ કરે છે, અને સંસારરૂપી ગૃહમાં વસનારા સમસ્ત પ્રાણીઓના દેહમાં કેપથી કંપારી છોડાવે છે. विमदमृषिवच्छ्रीकंठं वा गदांकितविग्रह
शिशिरकरवक्त्रं वेशं विरूपविलोचनं रविमिव तमोमुक्तं दंडाश्रितं च यमं यथा वृषमपि विना मयं निंद्या करोतितरां जरा ॥२८६॥
નિંદવાયેગ્ય જરા ઉત્તમ જનને પણ નાહક રૂષીની માફક મદથી રહિત, શ્રીકંઠ(શિવ-વિષ્ણુ) ની માફક ગદાંકિત શરીરવાળો, ચંદ્રની જેમ સફેદ પુણી જેવા મુખવાળે, વિરૂપ અને આંખને ન ગમે તેવા વેષવાળે, સુર્યની જેમ તમે મુક્ત નિંદ્રાથી રહિત અને યમની માફક દંડ લાકના અવલંબન વાળ બનાવે છે. विगतदशनं शश्वल्लालातताकुलमुक्तकं
स्खलति चरणाक्षेपं तुंडापरिस्फुटजल्पनं रहितकरणव्यक्तारंभं मृदूकृतमूर्धजं
पुनरपि नरं पापा बालं करोतितरां जरा ॥२८७॥
દાંત વગરને, હમેશ નિકળતી લાળથી ખરડાયેલા છે મુખના છેડા જેના, ચાલવામાં સ્લખના પામતે, મુખથી અસ્પષ્ટ લવારે કરતે, જેની ઈદ્રિ સતેજ નથી, અને
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૬
કેશ પણ જેના મૃદુ થયા છે, એવી રીતે દુષ્ટ પાપીણી જરા મનુષ્યને ફરી બાળક બનાવી દે છે.
अह नयने मिथ्याग्वत्सदी क्षणवर्जिते श्रवणयुगलं दुष्पुत्रो वा भृणोति न भाषितं स्खलति चरणद्वंद्वं मार्गे मदाकुललोकव
द्वपुषि जरसा जीर्णे वर्णों व्यपैति कलत्रवत् ॥ २८८॥
અહે। શરીર જરાથી જ્યારે જીણું થાય છે ત્યારે નયના મિથ્યાષ્રીની સમાન સદ્દન ( સમ્યક્દન ) શક્તિ રહિત થાય છે, કુપુત્રની જેમ કણ યુગલ ખેલેલું સાંભળતા નથી, મદથી આકુળ થએલા લેાકની જેમ રસ્તામાં ચરણુ સ્ખલના પામે છે, અને અંગ પરના વર્ણ કલત્રની જેમ જતા રહે છે.
'
मुदितमनसो दष्टवा रूपं यदीयम कृत्रिमं परवशधियः कामक्षिप्तैर्भवंति शिलीमुखैः
धवलितमुख भ्रूमूर्धानं जरसा (?) धरात्रयं
झटिति मनुजं चांडालं त्यजति जनीजनाः ॥ २८९ ॥
જે સ્ત્રીઓ પહેલાં જે પુરૂષનું અકૃત્રિમ સ્વભાવિક રૂપ નિહાળીને આનંદ પામતી હતી, અને જેમાં કામના આણુથી વિંધાઈ જઈ પરવશ બની જેને આધિન થતી હતી, તેઓ જ્યારે તેજ પુરૂષને જરાથી શ્વેત થયેલા મુખવાળા જીવે છે ત્યારે તેને ચાંડાલની જેમ અસ્પૃશ્ય ગણી તરતજ ત્યજી જાય છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૭
नयनयुगलं व्यक्तं रूपं विलोकितुमक्षमं पलितकलितो मूर्धा कंपी श्रुती श्रुतिवर्जिते वपुषि जरसाश्लिष्टे नष्टं विचेष्टितमुत्तमं
मरणचकितो नांगी धत्ते तथापि तपो हितं ॥ २९० ॥ જ્યારે જરા શરીરને આશ્લેષ કરે છે, ત્યારે નયન યુગલ વ્યક્ત રૂપને જોવાને પણ અશકતીમાન થાય છે. માથુ ડાલ્યા કરે છે, અને પલીથી ભરાઇ જાય છે. ક શ્રવણશક્તિ રહિત થાય છે અને ઉત્તમ ચેષ્ટા પણ નાશ પામે છે, તાપણ મરણથી ચિકત થયેલા મનુષ્ય હિતકારણ તપને ધારણ કરતા નથી. द्युतिगतिधृतिप्रज्ञालक्ष्मीपुरःसरयोषितः
सितकचवलिव्याजान्मर्त्य निरीक्ष्य जरांगनां प्रति रुषा तृष्णा नारी पुनर्न विनिर्गता त्यजति हि न वा स्त्री पेयांसं कृतागसमप्यलं ।। २९१ || માથાના વાળ સફેદ થવાથી જરારૂપી શાકયની સત્તા પુરૂષપર જામેલી છે. એમ જોઇને ઇર્ષ્યાથી કાંતિ, ગતિ, ધૃતિ, બુદ્ધિ લક્ષ્મી આદિ સ્ત્રીએ તા તેને છેડીને ચાલી જાય છે. પણ એક તૃષ્ણારૂપી સ્ત્રી જતી નથી તે બરાબર છે, કારણ અપરાધી એવા પણ પેાતાના પ્રીયતમને સ્ત્રી હજી શકતી નથી.
परिणतिमतिस्पष्टां दृष्ट्वा तनोगुणनाशिनीं
झटिति तु नराः संसाराब्धेः समुत्तरणोद्यताः जिनपतिमतं श्रित्वापूतं विमुच्य परिग्रहं
विति तं कृत्यं सम्यक्तपश्चरणादिकं ॥ २९२॥
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૮ શરીરના ગુણને નાશ કરનારી અતિસ્પષ્ટ પરિણતી જોઇને સંસાર સાગરથી તુરત પાર પામવાને પવિત્ર જનમતનું શરણ લઈ પરિગ્રહ (સંસારિક મમતા) ત્યજી, સમ્યક તપ અને સમ્યક ચારિત્ર આદિ હિત કાર્યોમાં બુદ્ધિમાન લેક આદર કરે છે.
પ્રકરણ ૧૨ મું.
મૃત્યુ નિરૂપણ संसारे भ्रमतां पुराजितवशाद् दुःखं सुखं वाइनुतां
चित्रं जीवितमंगीनां स्वपरतः संपद्यमानापदां दंतांतःपतितं मनोहररसं कालेन पक्वं फलं - स्थास्यत्यत्र कियचिरं तनुमतस्तीव्रक्षुधाचवितं ॥२९३॥
પુર્વ ભવમાં ઉપાર્જન કરેલા પાપ અને પુણ્યના ઉદયથી, દુખ અને સુખ ભોગવતાં થકાં સંસારમાં પરિભ્રમણ કરતા, સ્વ અને પરની બુદ્ધિથી નાના પ્રકારની આપત્તિઓ વહેરી લેનાર પ્રાણીઓનું, “વિચિત્ર જીવન અતિક્ષુધાતુર મનુષ્યના દાંતની મધ્ય પડેલા, મનહર રસવાળા અને સમયમાં પાકેલા ફળની જેમ કેટલો કાળ સ્થીર રહી શકે છે? नित्यं व्याधिशताकुलस्य विधिना संक्षिप्यमाणायुषो
नाचर्य भववर्तिनः श्रमवतो यज्जायते पंचता किं नामाद्भुतमत्र काननतरोरत्याकुलात्पक्षिभि
यत्मोद्यत्पवनप्रतापनिहतं पक्वं फलं भ्रश्यति ॥२९॥
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૯
નિત્ય સેંકડે વ્યાધિથી આકુલ બનેલા, અને વિધિએ જેનું આયુષ્ય ટૂંકું નિર્માણ કર્યું છે તેવા, થાકેલા ભવવતિઓ પંચત્વ મૃત્યુને પામે તેમાં નવાઈ નથી. દષ્ટાંત, પક્ષીઓથી સદા વ્યાપ્ત રહેનાર વન વૃક્ષ પરથી પવનના મજબુત ઝપાટાથી છુટું પડેલું પાકેલું ફળ જે પદ્ધ જાય, તે તેમાં શું આશ્ચર્ય છે? निधूतान्यबलोऽविचिंत्यमहिमा प्रध्वस्तदुर्गक्रियो
विश्वव्यापिगतिः कृपाविरहितो दुर्योधमंत्रः शठः शस्त्रास्त्रोदकपावकारिपवनव्याध्यादिनानायुधो गर्भादावपि हंति जंतुमखिलं दुर्वारवीर्यो यमः ॥२९॥
અન્ય બળને નહિ ગણકારતે, અવિચિંત્ય મહિમાવાળ, દુર્ગ ક્રિયાથી રહિત, વિશ્વવ્યાપી ગતિવાળો, કૃપા રહિત, દુર્બોધ મંત્ર છે જેને એવો શઠ, શસ્ત્ર અસ્ત્ર પાણું અગ્ની શત્રુ પવન વ્યાધિ આદિથી નાના પ્રકારના આયુધોથી સજજથયેલે, દુર્વાર વીર્યવાળો, જે મૃત્યુદેવ ગર્ભમાંથી પણ સમસ્ત જંતુને હણે છે. प्राझं मूखमनार्यमार्यमधनं द्रव्याधिपं दुःखितं
सौरव्योपेतमनाममामनिहतं धर्माथिनं पापिनं व्यावृत्तं व्यसनादराद् व्यसनिनं व्यासाकुलं दानिनं शिष्टं दुष्टमनर्यमखिलं लोकं नित्यंतकः ॥२९६॥
ડાહ્યો અને મુર્ખ, આર્ય અને અનાર્ય, દરિદ્રા અને ધની, ગરીબ અને તવંગર, દુઃખી અને સુખી, નિરોગી અને રેગી, ધર્માથી અને પાપી, વ્યસનાદરથી
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૦ રહીત અને વ્યસની, લેભી અને દાની, શિષ્ટ અને દુષ્ટ, પૂજનીય અને અપૂજનીય, સર્વ જનેને મૃત્યુ દેવ હણે છે. देवाराधनमंत्रतंत्रहवनध्यानगृहेज्याजप
स्थानत्यागधराप्रवेशगमनत्रज्याद्विजार्चादिभिः अत्युग्रेण यमेश्वरेण तनुमानंगीकृतो भक्षितुंव्याघ्रणेव बुभुक्षितेन गहने नो शक्यते रक्षितुं ॥२९७॥
અટવીમાં ભૂખ્યા અને ક્ષુધાતુર વાઘની જેમ અતિ ઉગ્ર યમ દેવે ભક્ષણ કરવાને અંગીકાર કીધેલા હનુમાનને, દેવારાધન, મંત્ર, તંત્ર, હવન, ધ્યાન, ગૃહ, થ, જપ, સ્થાન, ત્યાગ, ધરા પ્રવેશ, ભિક્ષાટન, દ્વિજ પૂજા આદિ કઈ રક્ષણ કરવાને શક્તિમાન નથી. प्रारब्धो ग्रसितुं यमेन तनुमान दुरवीर्येण य
स्तं त्रातुं भुवने न कोऽपि सकले शक्तो नरो वा सुरः नो चेदेवनरेश्वरप्रभृतयः पृथ्व्यां सदा स्युर्जना विज्ञायेति करोति शुद्धधिषणो धर्म मर्ति शाश्वते ॥२९८॥
દુર્વર વીયે છે જેનું એવા યમે, જેને ગળી જવાને આરંભ કર્યો છે તેને બચાવવાને સકળ ભુવનમાં નર વા દેવ, કેઈપણ શક્તિમાન નથી. જે તેમ ન હોય તે રાજા આદિજને આ અવનિ તટ પર સદા સર્વદા રહેત, એમ સમજી શુદ્ધબુદ્ધિશાળી જન શાશ્વત એ જે ધર્મ, તેને વિષે મન લગાડે છે. चंद्रादित्यपुरंदरक्षितिधरश्रीकंठसीर्यादयो
ये कीर्तिद्युतिकांतिधीधनबलप्रख्यातपुण्योदयाः
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૧
स्वे स्वे ते ऽपि कृतांत दंतकलिताः काले व्रजंति क्षयं
किं चान्येषु कथा सुचारुमतयो धर्मे मतिं कुर्वतां ॥ २९९ ॥
ચંદ્ર, આદિત્ય, પુરંદર, ઇંદ્ર, ક્ષિતિધર, શ્રીકંઠ, ખલરામ આદિ જે કીતિ ધતિ કાન્તિ બુદ્ધિ ધન મળના ધારક અને પ્રખ્યાત પુણ્યાયવાળા હતા તેપણ મૃત્યુદેવની દાઢમાં બેઠેલા પેાતાતાના વખતે વિલય પામ્યા. બીજાની વાત તે ક્યાં કરવી ? માટે હે ચારૂમતિ જને ! ધને વિષે પ્રવૃત્ત થાઓ.
ये लोकेश शिरोमणिद्युतिजलप्रक्षालितांधिद्वया लोकालोकविलोकिकेवलसत्साम्राज्यलक्ष्मीधराः प्रक्षीणायुषि यांति तीर्थपतयस्तेऽप्यस्तदेहास्पदं
तत्रान्यस्य कथं भवेद्भवभृतः क्षीणायुषो जीवितं ॥ ३००॥ જેના ચરણ યુગલ લેાકેશના મુકુટ મણીથી, પ્રભારૂપી જલથી પ્રક્ષાલન થયેલા છે અને લેાક અને અલેકને જોનારૂ કેવલજ્ઞાનથી શાભતી સામ્રાજ્ય લક્ષ્મીના ધારક, એવા તીર્થંકરા પણ આયુષ્ય પૂર્ણ થયે અસ્તદેહના ભાજન છે, ત્યાં અન્ય ક્ષીણુ આયુષ્યવાળા ભવતિનુ જીવિત તેા કયાંથી રહે? द्वात्रिंशन्मुकुटावतं सितशिरोभ्रभृत्सहस्राचिताः
षटखंड क्षितिमंडना नृपतयः साम्राज्यलक्ष्मीधराः नीता येन विनाशमत्र विधिना सोऽन्यान् विमुंचेत्कथं कल्पांतश्वसनो गिरींश्चलयति स्थैर्य तृणानां कुतः ।। ३०१ ॥ અત્રીસ હજાર મુકુટધારી નૃપતિથી પૂજાયેલા, છખ’ડ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૨ -
પૃથ્વીના મંડનરૂપ, સામ્રાજ્ય લક્ષમીના ધારક, એવા રાજાઓ જે વિધિથી નાશ પામ્યા છે તે તે બીજાને છેડે કેમ ? કલ્પાંત કાળને પવન પર્વતેને ચલાયમાન કરે છે તે ત્યાં તણખલાની સ્થિતિ તે ક્યાંથી હોય? यत्रादित्यशशांकमारुतधना नो संति संत्यत्र ते
देशा यत्र न मृत्युरंजनजनो नो सोऽस्ति देशः क्वचित् सम्यग्दर्शनबोघवृत्तजनितां मुक्त्वा विमुक्तिक्षिति संचिंत्येति विचक्षणाः पुरु तपः कुर्वतु तामीप्सवः ॥३०२॥
આ જગતમાં સુર્ય, ચંદ્ર, પવન, વર્ષાદ આદિ ન હોય તેવા દેશ અસ્તિ ધરાવે છે, પણ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રથી પ્રાપ્ત થતી મુક્તિ સ્થળને વજીને એ એકે દેશ નથી, કે જ્યાં મૃત્યુને રંજન કરનારા જને ન હોય; એમ સમજી હે મુક્તિના અભિલાષી જને તપ તપો. येषां स्त्रीस्तनचक्रवाकयुगले पीतांशुराजत्तटे
नियंत्कौस्तुभरत्नरशिमसलिले आस्यांबुजभ्राजिते श्रीक्षाकमलाकरे गतभया क्रोडां चकारापरां श्रीहि श्रीहरयोऽपि ते मृतिमिताः कुत्रापरेषां स्थितिः॥३०३॥
સ્ત્રીના સ્તનરૂપી ચક્રવાક યુગલથી યુક્ત, અને પીતાંબર રૂપી તનથી શોભતાં, કૌસ્તુભરત્નમાંથી નીકળતા કીરણોરૂપી જલ યુક્ત, અને મુખરૂપી કમલથી અલંકૃત, જેના વક્ષસ્થલરૂપી સરોવરમાં સાક્ષાત લક્ષમીએ નિર્ભય
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૩ રીતે ક્રીડા કરી છે એવા શ્રી કૃષ્ણદેવ પણ મૃત્યુને વશ થયા, તે પછી અન્ય જનની તે શું સ્થિતિ ? भोक्ता यत्र वितृप्तिरंतकविभुभॊज्याः समस्तांगिनः
कालेशः परिवेषकोऽश्रमतनुर्गासा विसंत्यक्रमैः वक्त्रे तस्य निशातदंतकलिते तत्र स्थितिः कीदृशी जीवानामिति मृत्युभीतमनसो जैनं तपः कुर्वते ॥३०४॥
જ્યાં ભક્તા (ભજન કરનાર) અતૃપ્ત મૃત્યુદેવ છે, અને ભેજ્ય (ખાવાને પદાર્થ) સમસ્ત અંગધારી છે, વળી શ્રમને નહિ જાણતે એ કાળેશ પીરસનાર પરિવેષક છે અને જ્યાં કવળ કેમ રહિતપણે મુખમાં પ્રવેશ કરે છે તેના તીક્ષણ દંતવાળા મુખમાં છાની શું સ્થિતિ એમ વિચારી મૃત્યુથી ભીરૂ બનેલા જને જેનીય તપ કરે છે. उद्धत धरणी निशाकररवी क्षेप्तुं मरुन्मार्गतो
वातं स्तंभयितुं पयोनिधिजलं पातुं गिरिं चूर्णितुं शक्ता यत्र विशति मृत्युवदने कान्यस्य तत्र स्थिति यस्मिन्माति गिरिबिले सह वनैः कात्र व्यवस्था ह्मणोः॥३०॥
ધરણી ધારણ કરવા અથે, શશી અને રવીને મરૂતના માર્ગમાંથી ફેંકી દેવા માટે, પવનને અટકાવવા અર્થે, સમુદ્રજલ પીવા માટે, અને ગિરિને ચૂર્ણ કરવા અર્થે, ઇંદ્રોએ જે મૃત્યુવદન વિષે પ્રવેશ કર્યો ? ત્યાં અન્ય જનેની શું સ્થિતિ? જે બીલમાં વને સહિત ગિરિ સમાઈ જાય છે, ત્યાં આણુની શું અવસ્થા ?
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૪ सुग्रीवांगदनीलमारुतसुतपृष्टैः कृताराधनो
रामो येन विनाशितस्त्रिभुवन प्ररव्यातकीर्तिध्वजः मृत्योस्तस्य परेषु देहिषु कथा का निघ्नतो विद्यते कात्रास्था नयतो द्विपं हि शशको निर्यापकः श्रोतसः॥३०॥
સુગ્રીવ, અંગદ, નીલ, હનુમાનથી, જેનું આરાધન થયેલું છે, અને જેને કિર્તિદેવજ ત્રિભુવનમાં ફરકી રહે છે તે રામને, જે મૃત્યુએ હા તે ઘાતકીની આગળ બીજા દેહીઓની વાત જ હાય. જે નદીનું પૂર હાથીઓને તાણી જાય છે, ત્યાં તે શું સસલાને છે કે ખરૂં. अत्यंतं कुरुतां रसायनविधि वाक्यं प्रियं जल्पतु
वार्धेः परिमियतुं गच्छतु नभो देवाद्रिमारोहतु पातालं विशतु प्रसर्पतु दिशं देशांतरं भ्राम्यतु न प्राणी तदपि प्रहर्तुमनसा संत्यज्यते मृत्युना ॥३०७॥
અત્યંત રસાયણ વિધિ કરે, મિષ્ટ વાક્ય બોલે, સમુદ્ર પાર જાઓ આકાશમાં જાઓ દેવાદ્રિ (મેરૂપર્વતના શિખરપર) આરહણ કરે, પાતાલમાં પ્રવેશ કરે, કેઈપણ દિશાઓમાં જાઓ યાતે દેશાંતરમાં ભ્રમણ કરે, તે પણ હિંસક બુદ્ધિવાળો મૃત્યુ કેઈપણ પ્રાણીને છેડતા નથી. कार्य यावदिदं करोमि विधिवत्तावत्करिष्याम्यद
स्तत्कृत्वा पुनरेतदद्य कृतवानेतत्पराकारितं इत्यात्मीयकुटुंबपोषणपरः प्राणी क्रियाव्याकुलो मृत्योरेति करग्रहं हतमतिः सत्यक्तधर्मक्रियः ।।३०८॥ આ કાર્ય હું વિધિપૂર્વક કરૂં છું, આ હું કાલે કરીશ,
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૫ તે કીધા પછી વળી આ આજ કીધું, તે પહેલાં કર્યું, વિગેરે કુટુંબ પિષણમાં રત થયેલે, ક્રિયામાં વ્યાકુલ બનેલ, હતબુદ્ધિ એ પ્રાણ, ધર્મ ક્રિયાથી ત્યજાએલો મૃત્યુના હાથમાં સપડાય છે.
मान्धाता भरतः शीवो दशरथो लक्ष्मीधरो रावणः
कर्णः कंसरिपुर्बलो भृगुपतिभीमः परेऽप्युन्नताः मृत्यु जेतुमलं, न, यं नृपतयः कस्तं परो जेष्यते भनौ यो न महातरुपिवरैस्तं किं शशो भक्ष्यति ॥३०९॥
માન્યાતા, ભરત, શીવ, દશરથ, લક્ષ્મીધર, રાવણે, કર્ણ, કૃષ્ણ, બલભદ્ર, ભૂપતી (પરશુરામ), ભીમ અને બીજા અતિ ઉત્તમ કૃપવરે મૃત્યુને જીતી ન શક્યા, તેને બીજે કેણ જીતશે, દષ્ટાંત જે મહાતરૂ ગજવરથી ભાગ્યું નહિ તેને શશલે કેમ ભાગી શકે? सर्व शुष्यति सांद्रमेति निखिला पाथोनिधि निम्नगा __ सर्व म्लायति पुष्पमत्र मरुतः शम्पेव सर्व चलं सर्व नश्यति कृत्रिमं च सकलो यद्वत् व्यपक्षीयते सर्वस्तद्वदुपैति मृत्युवदनं देहीभवंस्तत्वतः ॥३१०॥
સર્વેસાંદ્ર–ગીલા પદાર્થો સુકાઈ જાય છે, સર્વે નદીઓ સમુદ્રમાં મળી જાય છે, સર્વે પુષ્પ કરમાય છે, અને સર્વે પદાર્થો વીજલીની માફક ચચલ છે, સવે કૃત્રિમ પદાર્થો નાશ પામે છે. આ પ્રમાણે સર્વે વસ્તુઓ નશ્વર છે તેવીજ રીતે દેહધારી પ્રાણી પણ મૃત્યુના મુખમાં પ્રવેશ કરે છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૪
प्रख्यातद्युतिकांतिकिर्तिधिषणाप्रज्ञाकलाभूतयो देवा येन पुरंदरप्रभृतयो नीताः क्षयं मृत्युना तस्यान्येषु जनेषु कात्र हिंसात्मनो विद्यते
मत्ते हि हिनस्ति यः स हरिणं किं मुंचते केशरी ॥ ३११ ॥ પ્રખ્યાત દ્યુતિ ક્રાંતિ કીતિ અને બુદ્ધીવાળા પ્રજ્ઞા કલા અને વિભૂતિના ધારક ઇંદ્રાદિદેવા જે મૃત્યુથી ક્ષતિ પામ્યા તે હિંસક બુદ્ધિપાસે અન્ય જનાની તેા શું ગણુના છે? જે કેશરી સિંહુ મસ્ત હાથીને હણે છે, તે શું હરિને જવા દે છે ?
श्रींही कीर्तिरतिद्युतिप्रियतमाप्रझाकलाभिः समं
यद् ग्रासीकुरुते नितांतकठिनो मर्त्ये कृतांतः शठः तस्मात् किं तदुपानेन भविनां कृत्यं विबुद्धात्मनां किंतु श्रेयसि जीविते सति चले कार्या मतिस्तश्वतः ॥ ३१२ ||
લક્ષ્મી લજજા કીતિ રતિ દ્યુતિ પ્રિયતમા પ્રજ્ઞા અને કલાથી યુક્ત મને, જ્યારે અતિ નિષ્ઠુર અને શઠ મૃત્યુદેવ એક કવલ કરી જાય છે ત્યારે વિષ્ણુધ જનાએ, તે સર્વ ઉપાર્જન કરવાનું શું કામ છે, અને શ્રેષ્ટ જીવિતવ્ય પણ ચલ છે, એમ વિચારી ધમ તત્વમાં બુદ્ધિ રાખવી. यो लोकैकशिरः शिखामणिसमं सर्वोपकारोद्यतं
राजच्छीलगुणाकरं नरवरं कृत्वा पुनर्निर्दयः धाता हंति निरर्गलो हतमतिः किं तत्क्रियायां फलं प्रायो निर्दयचेतसां न भवति श्रेयोमतिर्भूतले ॥ ३९३॥
લેાકમાં એક માથાના મુકુટ મણી સમાન, સર્વ પર
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ઉપકાર કરવામાં તત્પર શુભતા શીલ વિગેરે ગુણ સમુહવાળા નરવરને ઉત્પન્ન કીધા પછી, હતમતિ, નિર્દય, નિરંગેલ વિધાતા તેને હણે છે તો તેની કૃતિનું ફળ શું? પ્રાયે આ ભૂતળપર નિર્દય હૃદયી ઉત્તમ બુદ્ધિવાળા થતાજ નથી. रम्याः किं न विभूतयोऽतिललिताः सच्चामरभ्राजिताः
किं वा पीनढोनतस्तनयुगास्त्रस्तैणदीर्घक्षणाः किं वा सज्जनसंगतिनं सुखदा चेतश्चमत्कारिणी किं त्वत्रानिलधृतदीपकलिका च्छायाचलं जीवितं ॥ ३१४ ॥
અતિ સુંદર સુચામરોથી શોભતી વિભૂતિ શું રમ્ય નથી? અથવા તે ભરેલા કઠણ અને ઉન્નત સ્તન યુગ, અને બીધેલા હરણની આંખ જેવી સ્ત્રીઓ શું રમ્ય નથી? મનને ચમત્કાર પમાડનારા સજજની સંગતિ શું સુખદાઈ નથી? પણ પવનથી હાલતા દીપ શીખાની છાયા જેમ જીવિત ચલ છે. यद्येतास्तरलेक्षणा युवतयो न स्युगलद्यौवना
भूतिर्वा यदि भूभृतां भवति नो सौदामिनीसंनिमा वातोद्भूततरंगचंचलमिदं नो चेद्भवे जीवितं को नामेह तदेव सौरव्यविमुखः कुर्याजिनानां तपः॥३१५॥
જે આ તરલાલી યુવતિઓ યૌવનગત ન હોય, રાજાઓની વિભૂતિ વિજળી જેવી ન હોય અને પવનથી ઉત્પન્ન થયેલ તરંગેના જેવું જીવિત ચંચલ ન હોય તે ક મનુષ્ય આવા સુખથી વિમુખ થઈ જીનેશ્વરના તપનું આચરણ કરે ?
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૮
मांसासृग्रसलालसामयगणव्याधैः समाध्यासितां नानापायवसुधरारुहचितां जन्माटवीमाश्रितः धावनाकुलमानसो निपतितो दृष्ट्वा जराराक्षसों क्षुत्क्षामोद्धृतमृत्युपन्नगमुखे प्राणी कियत्प्राणिति ।। ३१६॥
માંસ લેાહી અને લાલસાવાળા, વ્યાધિ રોગના સમુહ રૂપી શીકારીએથી વસેલા, નાના પ્રકારના દુઃખરૂપી વૃક્ષાથી ભરપુર, જન્મરૂપી અટવીમાં આશ્રય લેનારા, જરારૂપી રાક્ષસીને જોઈને વ્યાકુળ મનવાળા અહીં તહીં દોડતા, ક્ષુધાથી ક્ષામ થયેલ અને ઉન્નત મુખવાળા મૃત્યુરૂપી સપના મુખમાં પડતા પ્રાણી કઈ રીતે જીવી શકે. मृत्युव्याघ्रभयंकराननगर्त भीतं जरा व्याघत स्तीत्रव्याधिदुरंतदुःखतरुमत्संसारकांतारगं कः शक्नोति शरीरिणं त्रिभुवने पातुं नितांतासुरं त्यक्त्वा जातिजरामृतिक्षतिकरं जैनेंद्रधर्मामृतं ॥ ३१७॥
જન્મ જરા અને મૃત્યુને ક્ષય કરનાર જૈન ધર્મ રૂપી અમૃત સિવાય, મૃત્યુરૂપી વાઘના ભયંકર મુખમાં પડેલા, જરા રૂપી શિકારીથી ભય પામેલા, તીવ્ર વ્યાધિ અને અસાધ્ય દુઃખરૂપી ઝાડીવાળી એવી સંસાર રૂપી અટવીમાં ભમતા, તથા હંમેશાં અતિ આતુર રહેતા, એવા શરીરીને બચાવવાને કાણ શક્તિમાન છે.
एवं सर्वजगद्विलोक्य कलितं दुर्वारवीर्यात्मना निखिंशेन समस्तसवसमितिप्रध्वंसिना मृत्युना
Page #152
--------------------------------------------------------------------------
________________
૨૨૯
सद्रत्नत्रयशातमार्गणगणं गृहन्ति यच्छित्तये संतः शान्तधियो जिनेश्वरतपःसाम्राज्यलक्ष्मीश्रिताः ॥३१८॥
સમસ્ત જગત સમસ્ત પ્રાણિઓના નાશ કરવા માટે અજીત્ય શક્તિવાળા મૃત્યુથી વ્યાપ્ત થયેલું છે એમ સમજી, મૃત્યુના નાશ માટે શાંત બુદ્ધિ સંતજને ઉત્તમ પ્રકારના રત્નત્રયી રૂપી સુખદાયી માર્ગને ગ્રહણ કરે છે, અને જીનેશ્વર પ્રરૂપિત કપરૂપી સામ્રાજ્ય લક્ષ્મીને આશ્રય સ્વીકારે છે.
પ્રકરણ ૧૩ મું
સામાન્ય અનિત્યતા નિરૂપણ कार्याणां गतयो भुजङ्गकुटिलाः स्त्रीणां मनश्चञ्चलं
नैश्वर्य स्थितिमत्तरंगचपलं नृणां चयो धावति । संकल्पाः समदाङ्गनाक्षितरला मृत्युः परं निश्चितो मत्वैवं मतिसत्तमा विदधतां धर्मे मतिं तत्त्वतः ॥३१९॥
આ સંસારમાં કર્મની ગતિ સર્ષની સમાન વાંકી છે, સ્ત્રીઓનું મન ચંચલ છે, ઐશ્વર્ય સંપત્તિ પાણીના તરંગની માફક ચંચલ છે, અને માણસોનો સમુહ (સ્વાર્થ પૂરો થયા બાદ) રવાના થનાર છે અને સંક૯પ વિકલ્પની પરંપરાઓ કામવિકારથી વ્યાસ એવી કામિનીના નેત્રની માફક ચપલ છે અને છેવટે મૃત્યુ નિશ્ચયથી આવવાનું જ
Page #153
--------------------------------------------------------------------------
________________
૩૦
છે આમ જાણીને હું! ઉત્તમમતિ જના ! પરમાર્થવૃત્તિયે ધની અંદર જ મતિને ધારણ કરો.
श्री विद्युच्चपला वपुर्विधुनितं नानाविधव्याधिभिः सौख्यं दुःखकटाक्षितं तनुमतां सत्संगतिर्दुर्लभा । मृत्युध्यासितमायुरत्र बहुभिः किं भाषितैस्तत्त्वतः संसारेऽस्ति न किंचिदङ्गिसुखकृत्तस्माज्जना जाग्रत ॥ ३२० ॥
લક્ષ્મી વિજળીની જેવી ચપળ છે. વપુ નાના વ્યાધિથી શીથીલ થાય છે. સુખ અન્ય દુઃખના કટાક્ષીત છે. અને મનુજોને સત્સંગતિ દુર્લ`ભ છે. આયુ મૃત્યુથી અધ્યાસિત થએલ છે, અથવા વિશેષ વર્ણનથી શું લાભ ? ટુંકમાં, તત્ત્વથી આ સંસારમાં મનુષ્યને સુખકર એવું કાંઈ નથી. માટે હે જના જાગ્રત થાઓ.
यद्येताः स्थिरयौवनाः शशीमुखीः पीनस्तनीर्भामिनीः कुर्याद्यौवनकालमानमथवा धाता रतं जीवितं । चिन्ता स्थैर्यम शौच मंतविरसं सौख्यं वियोगं न तु को नामेह विमुच्य चारुधिषणः कुर्यात्तपो दुश्वरम् || ३२१॥
જો વિધાતા ચંદ્રમુખી અને પીનસ્તની સ્ત્રીઓનું યૌવન સ્થીર કરી દે અને આ જીવનના યૌવનના સમય પણ સ્થીર કરી દે. ચિન્તાને અસ્થીર કરે સુખના કદી વિયાગ ન કરે તેા એવા કયા બુદ્ધિશાળી પુરૂષ તેમને છેડીને દુશ્ચર તપ તપે.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૧
कान्ताः किं न शशाङ्ककान्तिधवलाः सौधालयाः कर्त्याचकाञ्चीदामविराजितो रुजघनाः सेव्या न किं कामिनी । किं वा श्रोत्ररसायनं सुखकरं श्रव्यं न गीतादिकं विश्वं किं तु विलोक्य मारुतचलं सन्तस्तपः कुर्वते ॥ ३२२ ॥
ચંદ્રકાન્તી જેવા ઉજ્જવલ ઉંચા સફ઼ેદ મદિરા કાને રમણીય નથી લાગતા, કટિ મેખલાથી શેાલતા પીન જઘન વાલી કામિનીએ કૈાને સેવવા ચાગ્ય નથી લાગતી, અથવા શ્રોત્ર રસાયણ શ્રવ્ય-શ્રવણ કરવા ચેાગ્ય એવા ગીતાદિક કોને સુખકર નથી લાગતા, તથાપિ આ વિશ્વને પવન જેવું ચપલ જાણી સન્તજના તપ કરવાનું શ્રેય સમજે છે.
कृष्टेष्वास विमुक्तमार्गणगतिस्थैर्य जने यौवनं
कामान्क्रुद्धभुजङ्गकायकुटिलान्विद्युच्चलं जीवितं । अङ्गारानलतप्तमृतरसवद्दष्वा श्रियोऽप्यस्थिरा निष्क्रम्यात्र सुबुद्धयो वरतपः कर्तुं वनान्तं गताः ॥ ३२३ ॥
આ સંસારમાં ખેંચેલી પણચ વાળાં ધનુષ્યમાંથી છૂટેલા આણુની ગતિ જેવું અસ્થિર યૌવન, વીજળી જેવું ચંચલ જીવીત, કુપિત થએલા સપના જેવા કુટિલ કામભેગા, અને અંગારાના અગ્નિથી તપ્ત થએલા પારા જેવી અસ્થીર લક્ષ્મીને જોઈને સુબુદ્ધિજના અહિંથી નીકળી ઉત્તમ તપ કરવાને વનમાં ગયા છે.
वपुर्व्यसनमस्यति प्रसभमन्तको जीवित
धनं नृपसुतादयस्तनुतां जरा यौवनं ।
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૨
वियोगदहनं सुखं समदकामिनीसंगज तथापि बत मोहिनो दुरितसंग्रहं कुर्वते ॥३२४॥
દુઃખ શરીરને, અન્તક (મૃત્યુ દેવ) જીવીત, નૃપ સુત આદિ ધનને, જરા યૌવનને અને વિયોગાગ્નિ મદથી ધૂણયિમાન થએલી કામીનીના સંગથી ઉદ્દભૂત યએલા સુખને નાશ કરે છે. છતાં પણ મેહગ્રસ્તજને દુરિત પાપને સંગ્રહ
अपायकलिता तनुजंगति सापदः संपदो
विनश्वरमिदं सुखं विषयजं श्रियश्चश्चलाः । भवन्ति जरसाऽरसास्तरललोचना योषितस्तदप्ययमहो जनस्तपसि नो परे रज्यति ॥३२५॥
આ જગતમાં શરીર રેગથી કલિત છે. સંપદ આપદા સહિત છે. આ પંચૅક્રિય વિષયથી ઉત્પન્ન થતું સુખ વિનશ્વર છે. લક્ષ્મી ચંચલ છે અને તરલલોચના કામિની વૃદ્ધાવસ્થાથી વિરસ બને છે. તથાપિ આશ્ચર્ય છે કે લેકે. તપમાં નિમગ્ન નથી થતા. भवे विरहितोऽभवन्भवभूतो न के बान्धवाः
स्वकर्मवशतो न केऽत्र शत्रवो भविष्यन्ति वा । जनः किमिति मोहितो नवकुटुम्बकस्यापदि विमुक्तजिनशासनः स्वहिततः सदा भ्रश्यते ॥३२६॥
ભવથી વિરહીત થતું કે પ્રાણિ કેટલા બાંધવપણાને પામતે નથી, અગરતે સ્વકર્મ વશથી કેટલા શત્રુપણાને નથી
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૩ પામતે? આમ જાણ્યા છતાં મનુષ્યનવકુટુંબની આપદામાં કેમ મોહિત થઈ રહ્યો છે, તથા જીનશાસનથી રહિત બની સ્વહિતથી સદા ભ્રષ્ટ થાય છે.
दढोन्नतकुचात्र या चपललोचना कामिनी
शशाङ्कवदनाम्बुजा मदनपीडिता यौवने । मनो हरति रूपतः सकलकामिनां वेगतो न सैव जरसार्दिता भवति वल्लभा कस्यचित् ॥३२७॥
યુવાવસ્થામાં દઢ અને ઉન્નતસ્તની તરલા ચના ચંદ્રોન જqલ મુખકમલા અને મદનપીડિતા જે કામિની, પિતાની યૌવનાવસ્થાના રૂપમાં સકલ કામીજનેનું વિદ્યુતુ વેગે મન હરણ કરતી હતી તેજ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં કોઈને પણ પ્રિય લાગતી નથી.
इमा यदि भवन्ति नो गलितयौवना नीरुच__ स्तदा कमललोचनास्तरुण कामिनीः कोऽमुचत् । विलासमदविभ्रमान् भ्रमति लुंटयित्री जरा यतो भुवि बुधस्ततो भवति निस्पृहस्तत्सुखे ॥३२८॥
જે આ કમલલચના સ્ત્રીઓ યૌવનથી ભ્રષ્ટ-ગલીત અને નિસ્તેજ ફીકી ન થાત તે વિલાસમદથી વિભ્રમ ભટકતી લુટારી જરા તરૂણ માનીનીઓને છોડી દેત, તેથીજ બુદ્ધિજને હેની હાજરીમાં (જરાની હાજરીમાં) તેનાથી (સ્ત્રીઓથી) નિસ્પૃહી બને છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪
इमा रूपस्थानस्वजनतनयद्रव्यवनिता
सुतालक्ष्मीकीर्तिद्युतिरतिमतिप्रीतिधृतयः । मदान्धस्त्रीनेत्रप्रकृतिचपलाः सर्व भविनामहोकष्टं मर्त्यस्तदपि विषयान्सेवितुमनाः ॥३२९।।
३५, स्थान, स्वान, तनय, पुत्र, द्रव्य, वनिता, सुत, सक्ष्मी, श्रीति, धुति, ति, भति, प्रीति भने पति सर्वे સમસ્ત જનોને મદથી અન્ય થએલી સ્ત્રીના નેત્ર જેવા ચપલ છે. તે પણ અરે અફસોસ છે કે મત્ય વિષય સેવવાને આતુર થાય છે. सहात्र स्त्री किंचित्सुतपरिजनैः प्रेम कुरुते
वयप्राप्तो भोगो भवति रतये किंचिदनयाः । श्रियः किंचित्तष्टिं विदधति परां सौख्यजनिकां न किंचित्पुंसां हि कतिपयदिनैरेतदखिलं ॥३३०॥
આ સંસારમાં સ્ત્રી-પુત્ર પરિજન આદિ જે કઈ પ્રેમ. કરે છે, પિતાને આધીન એવા ભેગે જે કઈ આનન્દ આપે છે, અને લક્ષ્મી જે કાંઈ સૌખ્યદાયી તુષ્ટિ અર્પે છે, તે સઘળું થોડા દીવસો માટે જ છે કારણ કે કેટલાક (ડા) દીવસે બાદ તે અવશ્ય નષ્ટ થાય છે. विजित्योर्वी सर्वी सततमिह संसेव्य विषया .." श्रियं प्राप्याना तनयमवलोक्यापि परमं । निहत्यारातीनां भुवि वलयमत्यंतपरमं
विमुक्तद्रव्यो हि मुषितवदयं याति मरणं ॥३३१॥
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૫
સતત પ્રયાણાથી સમગ્ર પૃથ્વીને જીતી વિષયાના ભાગ કરી અનધ્ય એવી લક્ષ્મીને પામી પરમપ્રિય એવા પુત્રનું મુખ જોઇ શત્રુઓના સમૂહોના અતિશે નાશ કરી છેવટે તે પ્રાણિ પણ ચારાઇ ગયેલા દ્રવ્યવાલા માણસની માકજ નિસ્તેજ અને અલ હીન મની મરણના શરણમાં ગમન કરે છે. અર્થાત્ તે પણ શાશ્વત રહેતા નથી. श्रियोपायाघ्रातास्तृणजलचरं जीवितमिदं
मनश्चित्रं स्त्रीणां भुजगकुटिलं कामजसुखं । क्षणध्वंसी कायः प्रकृतितरले यौवनधने इति ज्ञात्वा सन्तः स्थिरतरधियः श्रेयसि रताः ॥ ३३२ ॥
લક્ષ્મી નાશથી દૂષિત થએલી છે, તૃણાગ્રે રહેલા જળ જેમ જીવીત ચ'ચલ છે, મન ચિત્રગતિવાલુ છે, સ્ત્રીઓનું કામથી ઉત્પન્ન થએલું સુખ સપની માફ્ક કુટિલ છે, કાયા ક્ષણુવંસી છે, અને યૌવન અને ધન સ્વભાવથીજ તરલ– ચંચલ છે, એવું જાણીને સ્થીરબુદ્ધિવાલા સન્તજના શ્રેષ્ટ એવા મેાક્ષ માર્ગમાં રત થાય છે.
गलत्यायुर्देहे व्रजति विलयं रूपमखिलं
जरा प्रत्यासन्न भवति लभते व्याधिरुदयं । कुटुम्बस्नेहार्त्तः प्रतिहतमतिर्लोभक लितो
मनो जन्मोच्छियै तदपि कुरुते नायमसुमान् ॥ ३३३॥
મા દેહમાંજ આયુષ્ય નાશ પામે છે. અખિલ રૂપ વિલયને પામે છે. જરા નજીક આવતી જાય છે. વ્યાધિના
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ઉદય થાય છે તે પણ કુટુમ્બ સ્નેહમાં ગુંથાએલો પ્રતિહત બુદ્ધિવાળા લેભ કલિત પ્રાણી જન્મ છેદન (મેક્ષ પામવા) માટે પણ મન નથી કરતે.
बुधा बह्मोत्कृष्टं परमसुखकद्वाञ्छितपदं
विवेकश्वेदस्ति प्रतिहतमलः स्वान्तवसतौ । इदं लक्ष्मीभोगप्रभृति सकलं यस्य वशतो
न मोहग्रस्ते तन्मनसि विदुषां भावि सुखदं ॥३३४॥
હે! બુધજન ! જે તમારા અંતરમાં શુદ્ધ વિવેક હોય તે સમજી લે કે પરમસુખદુ વાંછિત પદ પરબ્રહ્મ પરમાત્મા છે, કારણ તમારા હૃદયમાં તેને સ્થાન પ્રાપ્ત થયાથી મન નિર્મોહ થઈ જાય છે. અને મેહ નષ્ટ થવાથી લક્ષ્મી ભેગ આદિ સર્વ પદાર્થો વિદ્વાનને સુખદ જણાતા નથી. भवन्त्येता लक्ष्म्यः कतिपयदिनान्येव सुखदा
स्तरुण्यस्तारुण्ये विदधति मनः प्रीतिमतुलां । तडिल्लोला भोगा वपुरपि चलं व्याधिकलितं
યુવા સંવિત્તિ પશુનમનો બ્રહ્મનિ રતા: પરરવા
આ લક્ષ્મી માત્ર થોડા દહાડા સુખ અર્ધનારી છે. અને તરૂણી તારૂણ્યમાં યુવાવસ્થામાં મનને અતુલ પ્રીતિ દેનારી છે. ભેગો વીજળી જેવા લેલ છે, અને શરીર પણ વ્યાધિ કલિત અને નાશવંત છે એમ ચિન્તવન કરી ઉત્તમ બુદ્ધિવાલા બુધજને બ્રહ્મમાં મગ્ન થાય છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૭
न कान्ता कान्तान्ते विरहशिखिनो दीर्घनयना न कान्ता भूपश्रीस्तडिदिव चला चान्तविरसा | न कान्तं ग्रस्तान्तं भवति जरसा यौवनमतः
श्रयन्ते ते सन्तः स्थिरसुखमयीं मुक्तिवनितां ॥ ३३६ ॥
અન્તમાં વિરહાગ્નિ કરનારી દીનયના કાન્તા કમનીય નથી, વિદ્યુત્ની માફ્ક ચલ અને અન્તમાં વિરસ એવી રાજ લક્ષ્મી પણ કમનીય નથી, તેમજ જરાથી જેના અન્ત આવે છે એવું યૌવન પણ કમનીય નથી. તેથી સન્તજને સ્થીર સુખ અર્પનારી મુક્તિ વધુના આશરેા લે છે.
वयं येभ्यो जाता मृतिमुपगतास्तेऽत्र सकलाः
समं यैः संवृद्धा ननु विरसतां तेऽपि गमिताः । इदानीमस्माकं मरणपरिपाटी क्रमगता
न पश्यन्तोऽप्येवं विषयविरतिं यान्ति कृपणाः ॥ ३३७ ॥
આપણે જેનાથી જન્મ્યા તે સર્વે મૃત્યુને પામી ગયાં. જેની સાથે મ્હોટા થયા તે પણ વિરસતાને પ્રાપ્ત થયા. હવે મરણ પરિપાટીના ક્રમને અમે પણ પ્રાપ્ત થયા છીયે. એટલે મૃત્યુની નજીક પહોંચ્યા છીએ. છતાં પણ કૃપણા વિષય વિરતિને પામતા નથી. એટલે વિષયથી વિરત થતા નથી.
स यातो यात्येष स्फुटमयमहो यास्यति मृतिं परेषामत्रैव गणयति जनो नित्यम्बुधः ।
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૮ महामोहाघ्रातस्तनुधनकलत्रादिविभवे न मृत्यु स्वासन्नं व्यपगतमतिः पश्यति पुनः ॥३३८॥
અમૂક-ફલાણે મૃત્યુ પામે, આ મરી જાય છે અને પેલે ચેકસ મૃત્યુ પામશે. એમ મુખ જન બીજાની હમેશાં ગણત્રી કર્યા કરે છે, પણ તે મહા મેહથી ગ્રસ્ત થએલ અને ધન, દારા આદિ વૈભવ વાલો હતમતિ પોતાની પાસે રહેલા સ્વ મૃત્યુને જોતે નથી. सुखं प्राप्तुं बुद्धियदि गतमलं मुक्तिवसतौ
हितं सेवध्वं भो जिनपतिमतं पूतचरितं । भजध्वं मा तृष्णां कतिपयदिनस्थायिनि धने
यतो नायं सन्तः कमपि मृतमन्वेति विभवः ॥३३९॥ | મુક્તિ સ્થાનનું નિમલ સુખ પામવાની બુદ્ધિ હોય તે હે! સજજને ! જીનેશ્વર ભગવાને ઉપદિષ્ટ અને પરમ પવિત્ર જનેએ રચેલા હીતકારી જીનમતનું સેવન કર. થોડા દહાડા રહેનારી ધનમાં તૃષ્ણ મા કર, કારણ કે વૈભવ કાંઈ મૃત્યુ પામેલાની પાછળ જ નથી. न संसारे किंचित्स्थिरमिह निजं वास्ति सकले
विमुच्याN रत्नत्रितयमनघं मुक्तिजनक । अहो मोहार्तानां तदपि विरतिर्नास्ति भवतस्ततो मोक्षोपायाद्विमुखमनसां नात्र कुशलं ॥३४०॥
નિષ્કલંક અને પૂજનીય મુક્તિજનક રત્નત્રય (જ્ઞાન દર્શન ચારિત્ર) શિવાય આ સકલ સંસારમાં કાંઈ પણ સ્થિર
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૯ નથી તેમજ પિતાનું પણ નથી છતાં પણ અહે ! મહાત (મમત્વ) મારાપણાના મેહથી વિરતિ નથી પામતા અને તેથી મોક્ષ પ્રાણીને ઉપાય જે રત્નત્રયી, તેનાથી વિમુખજનેનું આ સંસારમાં કલ્યાણ થઈ શકતું નથી. अनित्यं निस्त्राणं जननमरणव्याधिकलितं
जगन्मिथ्यात्वार्थैरहमहमिकालंघितमिदं । विचिन्त्यैवं सन्तो विमलमनसो धर्ममतयस्तपः कर्तुं वृत्तास्तदपमृतये जैनमनघं ॥ ३४१ ॥
આ સંસાર અનિત્ય છે, નિસ્ત્રાણ (નિઃસહાય) છે, જન્મ, મરણ અને વ્યાધિથી પ્યાપ્ત છે, તથા આ હારૂં અને આ હારૂં એવા મમત્વ પૂર્ણ મિથ્યાભાવોથી યુક્ત છે. એમ વિચારી વિમલ બુદ્ધિસત્વે ધર્મમતિજને તેથી બચવાને માટે જેનીય તપ કરવાને પ્રવૃત્ત થયા છે. तडिल्लोलं तृष्णापचयनिपुणं सौख्यमखिलं
तृषो वृद्धस्तापो दहति स मनो वह्निवदलं । ततः खेदोऽत्यन्तं भवन्ति भविनां चेतसि बुधा निधायेदं पूते जिनपतिमते सन्ति निरताः ॥ ३४२ ॥
સાંસારિક સુખ વિજળીની માફક ચંચલ છે, તૃષ્ણાની વૃદ્ધિ કરવા વાલા છે તેને ભેગવવાથી તૃપ્તિ થતી નથી પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા વૃદ્ધિગત થાય છે) તેમજ તૃષ્ણાની વૃદ્ધિને તાપ અગ્નિની માફક મનને બાળે છે. અને આ ત્માની શાંતિ નાશ પમાડે છે, અને તેથી અત્યંત દુઃખ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૦ થાય છે, માટે બુધજને એ પ્રમાણે ચિતમાં વિચાર કરી પવિત્ર જનમતમાં રત થાય છે.
પ્રકરણ ૧૪ મું.
દેવ નિરૂપણ. यत्साति हन्ति जनयति रजस्तमःसत्त्वगुणयुतं विश्वं । तद्धरिशंकरविधिवद्विजयतु जगत्यां सदा कर्म ॥ ३४३ ॥
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની માફક જે રજસ–તમમ્ અને સત્વગુણ યુક્ત વિશ્વની ઉત્પત્તિ રક્ષણ અને પ્રલય કરનારૂં છે તે કર્મ જગતમાં સદા જ્યવંતુ વર્તે. भवितत्यता विधाता कालो नियतिः पुराकृतं कर्म । वेधा विधिस्वभावो भाग्यं दैवस्य नामानि ॥ ३४४ ॥ .
ભવિતવ્યતા, વિધાતા, કાલ, નિયતિ, પુર્વ કીધેલું કર્મ, વેધા, વિધિસ્વભાવ અને ભાગ્ય એ સર્વે કર્મનામક દેવનાં નામે છે यत्सौरव्यदुःखजनकं प्राणभृता संचितं पुरा कर्म । स्मरति पुनरिदानीं तदैवं मुनिभिराख्यातं ॥ ३४५ ॥
પુર્વ ભવમાં પ્રાણીઓ સંચિત કરેલું તથા સુખ અને દુઃખ જનક જે કર્મ તેને આ ભવમાં જે સ્મરણમાં લાવે છે, તેને મુનિજને દેવ કહે છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪
दुःखं सुखं च लभ्येद्ययेन यतो यदा यथा यत्र । देवनियोगात्माप्यं तत्तेन ततस्तदा तथा तत्र ॥ ३४६॥
જે જીવ જેનાથી જ્યારે જેમ અને જ્યાં સુખ અને દુઃખ મેળવે છે તે તેને તેનાથી ત્યારે તેમ અને ત્યાં દેવ નિયોગથી પ્રાપ્ત થાય છે. यत्कर्म पुरा विहितं यातं जीवस्य पाकमिह किंचित् । न तदन्यथा विधातुं कथमपि शक्रोऽपि शक्नोति ॥ ३४७॥
જે પુર્વભવમાં કીધેલું કર્મ તે આ ભવમાં જીવને ઉદયમાં આવે છે તે જરાએ પણ હેને કઈ રીતે અન્યથા કરવાને ફેરવવાને) શકે પણ શક્તીમાન નથી થતા. धाता जनयति तावल्ललामभूतं नरं त्रिलोकस्य । यदि पुनरपि गतबुद्धिर्नाशयति किमस्य तत्कृत्यं ॥३४८॥
કઈ પણ પ્રાણીને એક વખત ત્રિલોકના લલામભૂત (મુકુટ સમાન) દેવ કર્મરૂપી વિધાતા બનાવી દે છે, તેજ પ્રાણને ફરી આ વિધાતા નિબુદ્ધિ બની નષ્ટભ્રષ્ટ કરી મૂકે છે તેનું શું કારણ? અર્થાત્ અવિવેકિયેનું આવુંજ અવિચારી કૃત્ય હોય છે. निहितं यस्य मयूखैन तमः संतिष्ठते दिगन्तेऽपि । उपयाति सोऽपि नाशं नापदि किं तं विधिः स्पृशति ॥३४९॥
જે સૂર્યના કિરણના પ્રકાશથી અન્ધકાર દીગન્ત-દીશાઓને છેડે ભરાઈ બેસે છે. તે સૂર્ય પણ નાશ પામે છે. શું! આપતું કાળમાં વિધિ તેને પણ નથી બચાવતી? '
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨
विपरीते सति धातरि साधनमफलं प्रजायते पुंसां । दशशतकरोऽपि भानुर्निपतति गगनादनवलम्बः ॥३५०॥
વિધાતા જ્યારે વિપરીત હય ત્યારે પુરૂષના સર્વ સાધન અફળ થાય છે. દશ હજાર કીરણને ધરનારે ભાનુ-સૂર્ય પણ ગગનમાંથી અવલંબન રહિત નીચે પડે છે. यत्कुर्वनपि नित्यं कृत्यं पुरुषो न वाञ्छितं लभते । तत्रायशो विधातुर्मुनयो न वदन्ति देहभृतः ॥ ३५१ ॥
નિત્ય કૃત્ય કરવા છતાં પણ જે પુરૂષ વાંચ્છીતની પ્રાણી નથી પામતે તે ત્યાં વિધાતાને દોષ છે, પણ મુનિઓ પુરૂષને દેષ નથી કાઢતા. बान्धवमध्येऽपि जनो दुःखानि समेति पापपाकेन । पुण्येन वैरिसदनं यातोऽपि न मुच्यते सौख्यैः ॥ ३५२ ॥
પાપને પાક થવાથી મનુષ્ય બાઘવ મધ્યે પણ દુઃખ પામે છે અને પુણ્યના ઉદય વખતે વૈરીના ઘરમાં જાય તે પણ સુખ તેને છેડતું નથી. पुरुषस्य भाग्यसमये पतितो वज्रोऽपि जायते कुसुमं । कुसुममपि भाग्यविरहे वज्रादपि निष्ठुरं भवति ॥ ३५३ ।।
પુરૂષના ભાગ્યોદય સમયે વજા પડયું હોય તે પણ તે કુસુમ માફક થઈ જાય છે જ્યારે ભાગ્ય વિરહે કુસુમ પણ વાથી પણ અધિક નિષ્ઠુર થાય છે. किं सुखदुःखनिमित्तं मनुजोऽयं खिद्यते गतमनस्कः । परिणमति विधिविनिर्मितमसुभाजां कि वितर्केण ॥ ३५४ ॥
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૩ ગતબુદ્ધિ મનુષ્ય સુખ દુઃખના નિમિત્તથી શા માટે ખિન્ન થાય છે, કારણ કે પ્રાણીઓને વિધિએ નિર્માણ કરેલું જ પરિણમે છે. તે પછી બહુ વિતર્કથી શું લાભ? दिशि विदिशि वियति शिखरिणि संयति गहने वनेऽपियातानां। योजयति विधिरभीष्टं जन्मवतामभिमुखीभूतः ॥ ३५॥
દિશામાં, વિદિશામાં, આકાશમાં, શિખરપર, લડાઈમાં કે ગહનવનમાં ગએલા પ્રાણુઓ પ્રતિ અભિમુખીભૂત એટલે તુષ્ટ વિધિ અભીષ્ટની સાથે જે છે. यदनीतिमतां लक्ष्मीर्यदपथ्यनिषेविणां च कल्यत्वं । अनुमीयते विधातुः स्वेच्छाकारित्वमेतेन ॥ ३५६ ॥
જે અનીતિ માર્ગ પ્રવર્તન કરવાંવાલાને લક્ષ્મી અને અપગ્ય સેવીઓને નિરોગીપણું પ્રાપ્ત થાય છે, તેથી તે આથીજ દેવનું સ્વેચ્છાચારીપણું જાહેર દેખાઈ આવે છે. जलधिगतोऽपि न कश्चित्कश्चित्तटगोऽपि रत्नमुपयाति । पुण्यविपाकान्मयों मत्वेति विमुच्यतां खेदः ॥ ३५७ ॥.
પુણ્ય વિપાકને લીધે કે માણસ સમુદ્રમાં પેસીને તો કઈ કનારા પરથીજ રત્ન પ્રાપ્ત કરે છે એમ માની હે ! ને ! ખેદ મા કરો. मुखमसुखं च विधत्ते जीवानां यत्र तत्र जातानां । कर्मैव पुरा चरितं कस्तच्छक्नोति वारयितुं ॥ ३५८ ॥
ગમે તે ઠેકાણે જન્મેલા જીવોના સુખ કે અસુખની પુરાકૃત કર્મો જ પેજના કરે છે તે કમને વારવાને કણ સમર્થ છે?
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૪
द्वीपे चात्र समुद्रे धरणीधरमस्तके दिशामन्ते । या कूपेऽपि विधि रत्नं योजयति जन्मवतां ॥ ३५९ ॥
દ્વીપમાં, સમુદ્રમાં, પર્વત મસ્તકે, દિશાઓને છેડે કે કુવામાં પડેલા રત્નને વિધિજ મનુષ્યાને ચેાજી આપે છે. विपदोsपि पुण्यभाजां जायन्ते संपदोऽत्र जन्मवतां । पापविपाकाद्विपदो जायन्ते संपदोऽपि सदा ॥ ३६० ॥
પુણ્યશાલી પુરૂષોને વિપદ્ પણ સંપદ્ તુલ્ય થાય છે અને પાપ વિપાકથી, સંપન્ પણ સદા વિપદ્ તુલ્ય થાય છે. चित्रयति यन्मयूरान्हरितयति शुकान्बकान्सितीकुरुते । कर्मैव तत्करिष्यति सुखासुखं किं मनः खेदैः || ३६१ ॥
જે કમાઁ મેરને ચિત્રે છે, પાપટને હરીત-લીલા મનાવે છે, તેમજ બગલાને સફેદ બનાવે છે, તેજ ક સુખ અને અસુખ કરશે તે મનમાં ખેદ કરવાથી શે લાભ? अन्यत्कृत्यं मनुजश्चिन्तयति दिवानिशं विशुद्धधिया ॥ वेधा विदधात्यन्यत्स्वामी च न शक्यते धर्तुम् || ३६२ ॥
મનુષ્ય અહોનિશ વિશુદ્ધ બુદ્ધિથી ચિન્તવે છે કાંઈ, અને કર્માં-દૈવ આપે છે કાંઇ, કે જે તેના સ્વામી ધારણ કરવાને પણ શક્તીમાન નથી.
નેટ—(અત્ર દેવને ઉત્પન્ન કરનાર મનુષ્ય છે માટે તેને દૈવના સ્વામી કહ્યો.)
द्वीपे जलनिधिमध्ये गहनवने वैरिणां समूहे ऽपि । रक्षति मर्त्ये सुकृतं पूर्वकृतं भृत्यवत् सततं ॥ ३६३ ॥
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫
દ્વીપમાં, સમુદ્રમાં, ગહનવનમાં, વૈરીના સમુહ મળે, પુર્વકૃત સુકૃત, ચાકરની માફક હમેશાં મનુષ્યનું રક્ષણ કરે છે. नश्यतु यातु विदेशं प्रविशतु धरणीतलं खमुत्पततु । विदिशं दिशं तु गच्छतु नो जीवस्त्यज्यते विधिना ॥३६४॥
ન્હાસી જાઓ, વિદેશમાં જાઓ, ધરણીતલમાં પેસી જાઓ, આકાશમાં ઉલ જાઓ, દિશા કે વિદિશામાં જાઓ, તોપણ વિધિ જીવને ત્યજતો નથી. शुभमशुभं च मनुष्यैर्यत्कर्म पुराजितं विपाकमितम् । तद्भोक्तव्यमवश्यं प्रतिषेद्धं शक्यते केन ॥ ३६५ ॥
મનુષ્ય પુર્વે કીધેલું-બાંધેલું શુભ કે અશુભ કર્મ જે ઉદયમાં આવે છે તે અવશ્ય જોગવવું પડે છે. તેને પ્રતિવેધ કરવાને કણ સમર્થ છે? धनधान्यकोशनिचयाः सर्वे जीवस्य सुखकृतः सन्ति । भाग्येनेति विदित्वा विदुषा न विधीयते खेदः ॥ ३६६ ॥
ધન, ધાન્ય, ખજાને વિગેરેને સંચય સર્વે ભાગ્ય યોગેજ જીવને સુખકૃત થાય છે એમ જાણે પંડિત જને ખેદ ધરતા નથી. दैवायत्तं सर्व जीवस्य सुखासुख त्रिलोकेऽपि । बुध्देति शुद्धधिषणाः कुर्वन्ति मनःक्षति नात्र ॥३६७॥
ત્રિલેક મળે જીવનું સુખ કે અસુખ સર્વ દેવાધીન છે, શુદ્ધ બુદ્ધિજને એમ જાણીને મનને ખેદ પમાડતા નથી.
૧૦
Page #169
--------------------------------------------------------------------------
________________
दातुं हत् किंचित्सुखासुखं नेह कोऽपि शक्नोति । त्यक्त्वा कर्म पुराकृतमिति मत्वा नाशुभं कृत्यं ॥३६८॥
પુરાકૃત કર્મ (દેવ) સિવાય, કેઈ પણ કિંચિત્ માત્ર સુખ યા અસુખ દેવાને કે હરવાને શક્તીમાન નથી એમ માનીને મનુષ્યએ શુભ કૃત્ય કરવું. नरवरसुरवरविद्याधरेषु लोके न दृश्यते कोऽपि । शक्नोति यो निषेद्धं भानोरिव कर्मणामुदयः ॥ ३६९ ।।
નરવર સુરવર અને વિદ્યાધર મહેલે કઈ પણ એ દષ્ટિગોચર થતું નથી કે જે સૂર્યના ઉદયની માફક કર્મને ઉદય અટકાવવાને શક્તીમાન હોય.
નેટ–(સૂર્યને ઉદય અટકાવવાને કેઈની તાકાત નથી તેમ કમને ઉદય પણ કઈ અટકાવી શકે નહિ.) दयितजनेन वियोगं संयोगं खलजनेन जीवानां । सुखदुःखं च समस्तं विधिरेव निरङ्कुशः कुरुते ॥ ३७० ॥ - પ્રિય જનો વિયોગ દુષ્ટ જનનો સંગ અને સમસ્ત સુખ દુઃખ નિરંકુશ વિધિ જીવને કરાવે છે. अशुभोदये जनानां नश्यति बुद्धिन विद्यते रक्षा। ... मुहृदोऽपि सन्ति रिपवो विषमविषं जायते त्वमृतं ॥३७१॥
અશુભ કર્મના ઉદયે જીવની બુદ્ધિ નાશ પામે છે, આશયનું સ્થાન રહેતું નથી, મિત્રે પણ શત્રુ બને છે, અને અમૃત હલાહલ વિષરૂપે પરિણમે છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૯
नश्यति हस्तादर्थः पुण्यविहीनस्य देहिनो लोके । दूरादेत्य करस्थं भाग्ययुतो जायते रत्नं ॥ ३७२ ॥
આ લેાકમાં પુણ્ય રહિત જનાના હાથમાંથી પણ અથ નાશ પામે છે-જતુ રહે છે અને ભાગ્યશાળી નરને દૂરથી આવીને પણ રત્ન હસ્ત તલમાં પ્રાપ્ત થાય છે. कस्यापि कोऽपि कुरुते न सुखं दुःखं च दैवमपहाय । विदधाति वृथा गर्दै खलोऽहमहितस्य हन्तेति ॥ ३७३ ॥
દૈવ સિવાય કોઇ પણ કોઇને સુખ કે દુઃખ કરી શકતું નથી પણ હું અહિતના હરનારા છું એમ ખલજન વૃથા ગવ કરે છે.
गिरिपतिराजसानुमधिरोहतु यातु सुरेन्द्रमन्दिरं विशतु समुद्रवारि धरणीतलमे कधियाप्रसर्पतु । गगनतलं प्रयातु विदधातु सुगुप्तमनेकधायुधैस्तदपि न पूर्वकर्म सततं बत मुञ्चत देहधारिणं ॥ ३७४॥
પતરાજ હિમાદ્રિના શીખર પર હેંડા, સુરેન્દ્રના મંદિરમાં જાઓ, સમુદ્રજલમાં પ્રવેશ કરો, કે પાતાલમાં પેસી જાઓ, તેમજ આકાશમાં ઉડી જાએ કે અનેક આયુધાથી સુગુપ્ત અનેા, તાપણુ પૂવ ક દેહધારીને નિશ્ચય પૂર્ણાંક મુકતા નથી.
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું
જઠર નિરૂપણ. तावजल्पति सर्पति तिष्ठति माद्यति विलासति विभाति । यावन्नरो न जठरं देहभृतां जायते रिक्तं ॥ ३७५ ॥
જ્યાં સુધી મનુષ્યની જઠર ખાલી નથી થઈ ત્યાં સુધી તે બોલે છે, ચાલે છે, ઉભે છે, માટે છે, વિલાસ પામે છે અને શોભે છે. यद्यकरिष्यद्वातो निक्षिप्तद्रव्यनिर्गमद्वारं । को नाम शक्यः कर्तु जठरघटीपूरणं मर्त्यः ॥ ३७६ ॥
જઠર રૂપી ઘડામાં પડેલાં પદાર્થો બહાર કાઢનાર પવન જ્યાં સુધી હૈયાત છે ત્યાંસુધી કયે મનુષ્ય તેને ભરવાને શક્તીમાન છે? शक्येतापि समुद्रः पूरयितुं निम्नगाशतसहस्त्रैः । नो शक्यते कदाचिजठरसमुद्रोऽनसलिलेन ॥ ३७७ ॥
હજારે નદીઓથી સમુદ્ર પણ કદાચ પૂરી શકાય તે પણ જઠરરૂપી સમુદ્ર અન્નરૂપી નદીઓથી કદાપિ પણ પુરી શકાતું નથી. वैश्वानरो न तृप्यति नानाविधकाष्ठनिचयतो यद्वत् । तद्वज्जठरहुताशो नो तृप्यति सर्वथाप्यशनैः ॥ ३७८ ॥
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૯
જેમ નાના પ્રકારના કાષ્ઠના સમુહથી અગ્નિ તૃપ્ત થતા નથી તેમ જઠરાગ્નિ ખાવાથી સર્વથા તૃપ્ત થતા નથી. यस्यां वस्तु समस्तं न्यस्तं नाशाय कल्पते सततं । दुः पूरोदरपिठ कस्तां शक्नोति पूरयितुं ॥ ३७९ ॥
જે દુપૂર (અતિકષ્ટ પૂરાય તેવી) જઠર પિઠરી (ઘંટી) માં આરેલી-નાંખેલી સમસ્ત વસ્તુ નાશને પામે છે તેને પૂરવાને કાણુ શક્તીમાન છે ? तावन्नरः कुलीनो मानी शरः प्रजायतेऽत्यर्थ । यावज्जठरपिशाचो वितनोति न पीडनं देहे ॥ ३८० ॥
જ્યાંસુધી જઠર પિશાચ શરીરમાં પીડા કરતા નથી ત્યાંસુધીજ મનુષ્ય કુલીન, માની કે શૂર થાય છે. यदि भवति जठरपिठरी नो मानविनाशिका शरीरभृतां । कः कस्य तदा दीनं जल्पति मानापहारेण ॥ ३८१ ॥
જો જઠર પિઠરી મનુષ્યનું માન વિનાશ કરનારી ન હાય તા ( જો મનુષ્યને માન વિનાશિકા જઠરપિઠરી ન હાય તે) કાણુ કાને માન અપહાર પુર્વક દીન વચન ભાખત?
गायति नृत्यति वल्गति धावति पुरतो नृपस्य वेगेन । किं किं न करोति पुमानुदरग्रहपवनवशीभूतः || ३८२॥
ઉત્તર ગ્રહ પવનને વશીભૂત નર નૃપ સન્મુખ ગાય છે, નાચે છે, કુદે છે અને વેગથી દોડે છે, અને તે શું શું નથી કરતા ?
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૦ जीवान्निहन्त्यसत्यं जल्पति बहुधा परस्वमपहरति । यदकृत्यं तदपि जनो जठरानिलतापितस्तनुते ॥ ३८३ ।।
જીવ હિંસા કરે છે, અસત્ય બોલે છે, બહુધા પારકું ધન અપહરણ કરે છે. અને એવાં જે અકૃત્ય તે પણ જઠરાનલથી તાપિત જન કરે છે. द्यतिगतिमतिरतिलक्ष्मीलता लसन्ति तनुधारिणां तावत् । यावजठरदवाग्निर्न ज्वलति शरीरकान्तारे ॥ ३८४ ॥
જ્યાં સુધી શરીરરૂપી અટવીમાં જઠર રૂપી દાવાનલ પ્રજવલ્યો નથી ત્યાં સુધી મનુષ્યની યુતિ, ગતિ, મતિ, રતિ, અને લક્ષ્મી રૂપીલતા–વેલી શોભે છે. संसारतरणदक्षो विषयविरक्तो जरादितोऽप्यसुमान । गर्वोद्ग्रीवं पश्यति सघनमुखं जठरनृपगदितः ॥३८५॥
સંસાર તરણમાં દક્ષ, વિષયવિરક્ત, જરાછણ પ્રાણી જઠર રાજના શાસન તળે ગર્વેદગ્રીવ (ગર્વથી ઉચી ડેક રાખનાર ) ધનીના મુખ સામું જુએ છે. कर्षति वपति लुनीते दीव्यति सोन्यति पुनाति वयते च । विदधाति किं न कृत्यं जठरानलशान्तये तनुमान् ॥३८६॥
મનુષ્ય જઠરાનલ શાન્તિને અર્થે ખેડે છે, વાવે છે, લણે છે, જુગાર ખેલે છે, સીવે છે, ઝાટકે છે (ઝાડું કાઢે છે), કાપડ વણે છે અને અન્ય શું કૃત્ય નથી કરતા? लज्जामपहन्ति नृणां मानं नाशयति दैन्यमुपचिनोति । वर्धयति दुःखमखिलं जठरशिखी वर्धितो देहे ॥ ३८७ ॥
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૧
જઠેરાનલ શરીરમાં વૃદ્ધિ પામતાં મનુષ્યની લજજાનું અપહરણ કરે છે, માન મુકાવે છે, દૈન્ય કરાવે છે, અને સમગ્ર દુ:ખની વૃદ્ધિ કરે છે.
गुणकमलशशाङ्कतनुगर्वग्रहनाशने महामन्त्रं । सुखकुमुदौघदिनेशो जठरशिखी बाधते किं न ॥ ३८८ ॥
જઠરાગ્નિ ગુણરૂપી કમલ (સૂર્ય' વિકાસી ફુલ) ને ને ચંદ્ર સમાન છે, ગરૂપી પિશાચના નાશ કરવામાં મહામંત્ર સમાન છે, અને સુખરૂપી કુમુદ (ચંદ્ર વિકાશી કમલ) ના એઘને માટે સૂર્ય સમાન છે.
નાટઃ—જેમ ચંદ્રોદ્યયથી કમલ ખીલતુ નથી તેમ જઠરાગ્નિથી પીડિત મનુષ્યમાં ગુણ પ્રગટ થતા નથી, જે પીશાચ વગેરે મંત્ર બળથી નાશી જાય છે તેમ ક્ષુધાથી પીડાતા મનુષ્યના ગવના ખવ થઈ જાય છે, અને જેમ સૌંદયથી કુમુદ કરમાઈ જાય છે તેમ ઉત્તરાગ્નિના પ્રાદુર્ભાવથી સુખ નાશ પામે છે.
शिथिलीभवति शरीरं दृष्टिभ्रम्यति विनाशमेति मतिः । मूर्च्छा भवति जनानामुदरभुजङ्गेन दष्टानां ।। ३८९ ॥
ઉત્તરરૂપી સર્પ કરડવાથી (દંશ દેવાથી) મનુષ્યનું શરીર શિથીલ થાય છે, ( ગાત્ર ઢીલા થાય છે), સૃષ્ટિ ભમે છે, મતિ વિનાશ પામે છે, અને મૂર્છા આવે છે.
उत्तमकुलेऽपि जातः सेवां विदधाति नीचलोकस्य । વતિ ન વાચાં નીવામુત્રપીડિતો મસ્ત્યઃ ॥ ૨૨૦ ||
Page #175
--------------------------------------------------------------------------
________________
પર
- ઉદરેશ્વર-ઉદરશાજથી પીડિત મનુષ્ય ઉત્તમ કુળમાં જન્મેલ હોય છતાં પણ નીચ લેકની સેવા કરે છે, ફક્ત નીચ ભાષા નથી બોલતે. दासीभूय मनुष्यः परवेश्मसु नीचकर्म विदधाति । चाटुशतानि च कुरुते जठरदरीपूरणाकुलितः ॥३९१ ॥
જઠર દરી (ગુફા) પૂરણ કરવાને આકુલ નર દાસ બનીને બીજાને ઘેર નીચ કર્મ કરે છે અને સેંકડો વખત ખુશામત કરે છે. क्रोणाति खलति याचति गणयति रचयति विचित्रशिल्पानि । जठरपिठरीं न शक्तः पूरयितुं मतशुभस्तदपि ॥३९२॥
ગત શુભ (શુભ કલ્યાણ જેનું નાશ પામ્યું છે તે) મનુષ્ય ખરીદે છે, એકઠું કરે છે, યાચે છે, ગણે છે, નવાઈ ઉપજાવે તેવી કલાઓની રચના કરે છે, છતાં પણ જઠર પિઠરી ભરવાને તે શકતીમાન થતું નથી.. प्रविशति वारिधिमध्यं संग्रामभुवं च गाहते विषमं । लकति सकलधरित्रीमुदरग्रहपीडितः प्राणी ॥ ३९३ ॥
ઉદર ગ્રહ પીડિત પ્રાણી સમુદ્રમાં પ્રવેશ કરે છે, વિષમ સંગ્રામ ભૂમિમાં ઝંપલાવે છે, અને આખી પૃથ્વીને પગતળે કચી નાંખે છે. कर्माणि यानि लोके दुःखनिमित्तानि लज्जनीयानि । सर्वाणि तानि कुरुते जठरनरेन्द्रस्य वशमितो जन्तुः ॥३९४॥
Page #176
--------------------------------------------------------------------------
________________
૨૫૩
જઠર નરેશ્વરને વશ થએલો પ્રાણી, જે દુખ નિમિત્ત અને લજજાવનાર કૃત્ય આ દુનિઆમાં છે તે સર્વે કરે છે. अर्थः कामो धर्मों मोक्षः सर्वे भवन्ति पुरुषस्य । तावद्यावत्पीडां जाठरवहिन विदधाति ॥ ३९५॥
જ્યાં સુધી જઠરાનલ પીડા કરતું નથી ત્યાં સુધી જે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ સર્વે પુરૂષાર્થ મનુષ્ય સાધે છે. एवं सर्वजनानां दुःखकरं जठरशिखिनमतिविषमं ।। संतोषजलैरमलैः शमयन्ति यतीश्वरा ये ते ॥ ३९६ ॥
આ પ્રમાણે આવી રીતે સર્વ જનને દુખકર જઠર રૂપી વિષમાગ્નિને જેઓ શુદ્ધ સંતોષરૂપી જલથી સમાવે છે તે યતીશ્વર છે. ज्वलितेऽपि जठरहुतभुजि कृतकारितमोदितैन वाहारैः। कुर्वन्ति जठरपूर्ण मुनिवृषभा ये नमस्तेभ्यः ॥ ३९७ ॥
જઠરાનલ દુખતો હોય છતાં પણ કૃત, કારિત, અને અનુદિત એ ત્રણ પ્રકારના આહારથી જે મુનિવૃષભે જઠર પૂર્ણ નથી કરતા તેને નમસ્કાર થાઓ. तावत्कुरुते पापं जाठरवह्निन शाम्यते यावत् । धृतिवारिणा शमित्वा तं यतयः पापतो विरताः ॥ ३९८ ॥
જ્યાં સુધી જઠરાનલ શાન્ત થયે નથી ત્યાં સુધી લોકો પા૫ કરે છે, ધૃતિ જલથી તેને શાન્તવન કરી ચતિઓ પાપથી વિરત થાય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૪ श्रीमदमितगतिसौख्यं परमं परिहरति मानमपहन्ति । विरमति वृषतस्तनुमानुदरदरीपूरणाशक्तः ।। ३९९ ॥
ઉત્તર દરી (ગુફા) પુરણ કરવાને અશક્ત જા શ્રીયુક્ત પરમ અમિત ગતિ-માક્ષનું સુખ ત્યજે છે, સ્વમાન મુકે છે, અને ઉત્તમ કાર્યથી વિરમે છે.
शुभसंतोषवारिपरिषेकबलेन यतिः सुदुःसहं शमयति यः कृतान्तसमचेष्टितमुत्थितमौदरानलं । व्रजति सरोग शोकमदमत्सरदुःखवियोग वर्जितं विगलितमृत्युजननमपविघ्नमनर्धमनन्तमास्पदं ॥ ४००॥
જે યતિ જના મરણ સમાન દુઃખ દેનારા મહાકટે સહન થાય તેવા ઉત્પન્ન થએલા ઉદરાનલને શુભ સંતાષરૂપી વારિના સિંચન ખલે કરીને શાન્ત કરે છે, તે રોગ શાક મદ મત્સર દુઃખ અને વિચાગથી વત, મૃત્યુ અને જનનથી રહિત, વિઘ્ન રહિત, અનઘ પૂજવા ચેાગ્ય અનન્તપ૪-મેાક્ષને પામે છે.
પ્રકરણ ૧૬ મું.
જીવ સમેધન સ્વરૂપ.
सर्पत्स्वतिप्रसृतप्रतततमतमस्तोममस्तं समस्तं सावित्री प्रदीप्तिर्नयति वितनुते पुण्यमन्यद्धिनस्ति ।
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૫
सूते संमोदमैत्रीद्यतिसुगतिमतिश्रीश्रिता कांतिकीर्ति किं किंवा नो विधत्तेन जिनपतिपदयोर्मुक्तिकीच दृष्टिः॥४०१॥
જેવી રીતે સૂરજની કાતિ સમસ્ત અંધકારને નાશ કરી પ્રકાશ આપે છે તેવી રીતે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારી, પુણ્યની વૃદ્ધિ કરનારી, પાપને નાશ કરનારી, આનંદ, મૈત્રી, કાન્તિ, સુગતિ મતિ, લક્ષ્મી અને કીતિને પ્રગટ કરનારી, મેક્ષને કરનારી, એવી જીનેશ્વરના ચરણેની દષ્ટ શું શું નથી કરી શક્તી ?
शुश्रूषामाश्रयध्वं, बुधजनपदवीं याहि, कोपं विमुंच, ज्ञानाभ्यासं कुरुष्व, त्यज विषयरिपुं, धर्ममित्रं भजात्मन् । निस्त्रिंशत्वं जहीहि, व्यसनविमुखतामेहि, नीति विधेहि, श्रेयश्चेदस्ति पूतं परमसुखमयं लब्धुमिच्छास्तदोषं ॥४०२॥ | હે જીવ! જે તું નિત્ય સુખની વાંચ્છના રાખતે હોય તે સુદેવની સેવા કર, ડાહ્યા માણસોને સંગ કર, કોઇને ત્યાગ કર, જ્ઞાનને અભ્યાસ કર, વિષય રૂપી શત્રુને નાશ કર, ધર્મનું મિત્રરૂપે શરણ લે, પારકાની હિંસાને છોધ દે, વ્યસનથી દૂર રહે, અને નીતિનું સેવન કર. तारुण्योद्रेकरम्यां दृढकठिनकुचां पद्मपत्रायताक्षीं स्थूलोपस्थां परस्त्रीं किमिति शशिमुखीं वीक्ष्य खेदं प्रयासि । त्यक्त्वा सर्वान्यकृत्यं कुरु सुकृतमहो कांतमूर्त्यगनानां वांच्छा चेत्ते हतात्मन्न हि सुकृतमृते वांछीतावाप्तिरस्ति ॥४०३॥
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૬
The
Pacing
and le
t best
હે દીન આત્માઓ! જે તમને આ સંસારમાં યુવા , વસ્થાવાળી, કઠીન સ્તનવાળી, કમળના જેવા નયનવાળી,
સ્થલ નિતંબવાળી, ચંદ્ર વદનવાળી, પારકી સ્ત્રીઓને જોઈ તેમના માટે લાલસા થઈ આવતી હોય તે બીજી બધી વાત છે દઈ સુકૃત-ધર્મ કરવાનું શરૂ કરે, કારણ કે સુંદર મુખવાળી સ્ત્રીઓની લાલસા જેવા વાંછિત ફળની પ્રાપ્તિ ધર્મ વિના થઈ શકતી નથી. लक्ष्मी प्राप्याप्यनामखिलपरजनप्रीतिपुष्टिप्रदात्रीं कांतां कांतांगयष्टिं, विकसित वदनांचिंतयस्यात चित्तः। तस्याः पुत्रं पवित्रं प्रथितपृथुगुणं तस्य भार्यां च तस्याः पुत्रं तस्यापि कांतामिति विहितमतिः खिद्यसे जीव मूढ॥४०४॥
હે જીવ! આ સંસારમાં તું પિતે દુઃખનું ઉપાર્જન કરી ખેદ કરે છે, કારણકે લક્ષ્મી મેળવવા સારૂ તરસતે ફરે છે, અને જ્યારે લક્ષ્મી મળે છે ત્યારે સમસ્ત કુટુંબી તથા અન્ય લકે પણ પ્રીતિ કરવા લાગે છે, અને ફરીથી દુખી થઈ મનહર મૂતિધારી સ્ત્રીની ચાહ કરવા માંડે છે, અને પછીથી તેના પુત્ર માટે અને તેની સ્ત્રીના માટે અને તેના પુત્ર માટે અને તેના વિવાહ અને પુત્રને માટે એવી રીતે પરંપરા વાંછના વધતી જાય છે. जन्मक्षेत्रेऽपवित्रे क्षणरुचिचपले दोषसोरुरंधे देहे व्याधादिसिंधुप्रपतनजलधौ पापपानीयकुंभे । कुर्वाणो बंधुबुद्धिं विविधमलभृते यासि रे जीव ! नाशं संचित्यैवं शरीरे कुरु हतममतो धर्मकर्माणि नित्यं ॥४०॥
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૭
હે જીવ, જે અપવિત્ર જન્મનું સ્થાન છે, વીજલીના જેવું જે અસ્થિર છે, જુદાજુદા દોષરૂપી સર્યાંનું જે સ્થાન છે, આધિ વ્યાધિરૂપી નદીએના જે સમુદ્ર છે, પાપરૂપી પાણીના ભરેલા ઘડા છે, અને જુદાજુદા મલના ભંડાર છે, તેવા તારા અહિતકારી શરીરપર તું મમતા શું કરવા રાખે છે માટે તેવા શરીરપરથી મમતા છેડી દઈ ધમ કાર્ય નિત્ય કરવા શરૂ કર.
यच्चित्तं करोषि स्मरशर निहतः कामिनीसंग सौख्ये तद्वत्त्वं चेज्जिनेंद्रप्रणिगदितमते मुक्तिमार्गे विदध्याः । किं किं सौख्यं न यासि प्रगतभव जरामृत्युदुःखप्रपंचं iracha fafate स्थिर परमधिया तत्र चित्तस्थिरत्वं ॥ ४०६ ॥
હે જીવ! જેવી રીતે તું તારા મનને કામ દેવના શરથી વિંધાઇ જઈ સ્ત્રી સંગના સુખમાં લગાવે છે, તેવી રીતે ખીજા કામકાજ ઊંડી અનેદ્ર ભગવાને પ્રતિપાદિત મેક્ષના માર્ગમાં લગાવી દે, તેા જન્મ જરા મૃત્યુ આદિ દુખાથી રહિત થઇ, કયા કયા અનંત સુખ તુ ના પામે ? માટે સમસ્ત ચિંતાઓને છેડી ૪ઇ તારા મનને પરમ પવિત્ર માર્ગોમાં સ્થિર કર.
सद्यः पातालमेति प्रविशति जलधिं गाहते देवगर्भ भुंक्ते भोगान्नराणाममरयुवतिभिः संगमं याचते च । वांछत्यैश्वर्य रिपुसमितिहतेः कीर्तिकांतां ततश्च
त्वं जीव चितं स्थिरमतिचपलं स्वस्य कृत्यं कुरुष्व ॥ ४०७ ॥
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૮
હે જીવ! તારૂં ચિત્ત બહુ ચંચલ છે કારણ કે કોઈ વખત પાતાલમાં પેસી જાય છે, સમુદ્રમાં અંદર ઘુસી જાય છે, સ્વર્ગને રસ્તા પર ચઢી જાય છે, મનુષ્યોના ભંગ ભગવે છે, કદાચિત દેવાંગનાના સંગની ઈચ્છા કરે છે, કદાચિત ધન ધાન્ય પ્રાપ્તિ માગે છે, કદાચિત શત્રુઓના નાશ કરનારી કીર્તિરૂપી કાંતાની ચાહના કરે છે, માટે તેને ધર્મ કાર્યમાં લગાવી તારા ચિત્તને સ્થીર કર.
नो शक्यं यनिषेछु त्रिभुवनभवनप्रांगणे वर्तमानं सर्वे नश्यति दोषा भवभयजनका रोधतो यस्य पुंसां । जीवाजीवादितत्त्वप्रकटननिपुणे जैनवाक्ये निवेश्य तत्त्वे चेतो विदध्याः स्ववशमुखपदं स्वं तदा त्वं प्रयासि॥४०८॥
હે જીવ, આ ચિત્ત જે ત્રણે લેકના આંગણામાં ફરવાવાળું છે, અને જેને રોકવાથી જન્મ મરણના સર્વે દુઃખ નાશ પામે છે. તે હે જીવ, આવા ચંચલ ચિત્તને જીવ અજીવ આદિ યથાર્થ તને પ્રકટાવનાર જનશાસ્ત્રોના વિચારમાં લગાવી દે, જેથી કરી તને આત્માધીન રવતંત્ર સુખ પ્રાપ્ત થઈ જાય.
मित्रत्वं याति शत्रुः कथमपि सुकृतं नापहर्तुं समर्थों जन्मन्येकत्र दुःखं जनयति भविनां शक्यते चापघातुं । તૈ મોથ વૈરી મૃતનનનનરાવ નીવ! રાत्तस्मादेनं निहत्य प्रशमशितशरैमुक्तिभोग भज त्वं ॥४०९॥
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૯
•
હે જીવ, આ સંસારમાં શત્રુ કોઈપણ કારણસર મિત્ર અને છે, પણ કોઇના પુણ્યના નાશ કરી શકતા નથી. અથવા આ ભવમાં કરેલા દુખને કોઇ રીતે દૂર પણ કરી શકાય છે, પરંતુ આ વિષય ભાગ જે જન્મ મરણુ અને જરાનાં દુઃખા ભવાભવ ઉત્પન્ન કરે છે તેવા શત્રુ કોઈ નથી. માટે તે શત્રુને શાંતિરૂપી તીક્ષ્ણ ખણેાથી નાશ કરી મુક્તિરૂપી અંગનાના ભાગ કર અર્થાત્ તેમાં ચિત્ત
લગાવ.
रे जीव ! त्वं विमुंच क्षणरुचिचपलानिंद्रियार्थोपभोगानेभिर्दुःखं न नीतः किमिह भववनेऽत्यंतरौद्रे हतात्मन् । तृष्णा चित्ते न तेभ्यो विरमति विमद्यापि पापात्मकेभ्यः संसारात्यंतदुःखात्कथमपि न तदा ! मुग्ध मुक्ति प्रयासि ॥ ४१० ॥
રે જીવ, ચમકતી વિજળીના જેવા વિષયભાગ ક્ષણીક છે તેને તુ છેાડી દે, કારણકે તેણે તને આ ભવેાભવમાં ભટકતાં કયાં કયાં દુખા આપ્યાં નથી. તેમ છતાં પણ એવા પાપીઓની સાથે રહેલા તારા ચિત્તમાં તેની ઉત્કંઠા પૂરી થતી નથી તેા પછી આ અતિ દુખી સંસારમાંથી તારી મુક્તિ કદી પણ થનાર નથી.
मत्तस्त्रीनेत्र लोलाद्विरम रतिसुखाघोषितामंतदुःखात्माज्ञान् प्रेक्षातितिक्षोमतिधृतिकरुणामित्रताश्री गृहांश्च । एतास्तारुण्यरम्या न हि तरलदृशो मोहयित्वा तरुण्यो दुःखात्पातुं समर्था नरकगतिमितानं गिनो जीव ! जातु ॥ ४११ ॥
-
Page #183
--------------------------------------------------------------------------
________________
રે જીવ મદમાતી સ્ત્રીઓના નેત્ર સમાન ચંચળ અને અંતમાં દુખ આપનારા રતિસુખને તું ત્યાગ કર, કારણકે યૌવનાવસ્થાવાળી મહા મનોહર ચંચળ નેત્રવાળી સ્ત્રીઓ, પેક્ષા, તિતિક્ષા, બુદ્ધિ, ધીરતા, કરૂણા, મિત્રતા અને લક્ષ્મીના ધરવાવાળા બુદ્ધિમાનોને ફસાવનારી છે, અને તે સ્ત્રીઓ નરક ગતિમાં જતા જેને બીલકુલ રક્ષા કરી શકતી નથી.
दृष्ट्वा लक्ष्मी परेषां किमिति हतमते खेदमंतः करोषि . नैषा नैते न च त्वं कतिपयदिवसैगत्वरं येन सर्व । तत्त्वं धर्म विधेहि स्थिरविशदधिया जीव ! मुक्त्वान्यवांछां येन.प्रध्वस्तबाधां विततसुखमयीं मुक्तिलक्ष्मीमुपैषि ॥४१२॥
રે જવ, બીજાની લમી વધતી જઈને તું શા સારૂ ખેદ કરે છે, કારણકે તે લક્ષ્મી અને બીજા લોક અને તું પણ કેટલાં દિવસ રહેવાના છે, એટલે જલદી જનાર તે છે જ. માટે હે જીવ, તું શાંત ચિત્તથી ધર્મનું સેવન કર અને બીજી બધી લાલસાઓને છેડી દઈને સર્વ બાધા ઓથી રહિત અનંત સુખના ભંડાર મેક્ષ સુખને પ્રાપ્ત કર.
भोगा नश्यंति कालात्स्वयमपि न गुणो जायते तत्र कोपि __ तज्जीवैतान् विमुंच व्यसनभयकरानात्मना धर्मबुद्धया ।
स्वातंत्र्यायेन याता विदधति मनसस्तापमत्यंतमुग्रं । .., तन्वंत्येवे तु मुक्ताः स्वयमसमसुखं स्वात्मजं नित्यमय॑॥४१३॥
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૯૧
ઇંદ્રિય વિષય જન્ય ભાગેા કાળના જવાથી પેાતાની મેળે નષ્ટ થનાર છે, અને કાઇ પણ ગુરુને આપનાર નથી. માટે હે જીવ, એવા વ્યસનને કરનારા ભાગાને તારી આત્માની ધબુદ્ધિથી તું છેાડી દે, કારણ કે તેઓ પોતે પોતાના સ્વતંત્ર જાતિ ગુણાના લીધે પાતાની મેળે જો નાશ પામ્યા તા તે તને ઘણું દુખ આપશે અને જો તું તેને છેડી દેશે તેા તને અનંત સુખ સ્વરૂપ મેક્ષની પ્રાપ્તિ થશે.
धर्मे चित्तं निधेहि, श्रुतकथितविधि जीव ! भक्त्या विधेहि, सम्यकस्वांतं पुनीहि, व्यसनकुसुमितं कामवृक्षं लुनीहि । पापे बुद्धिं धुनीहि, प्रशमयमदमान शिंटि, पिंटि प्रमादं छिंधि क्रोधं, विभिधि प्रचुरमदगिरींस्तेऽस्ति चेन्मुक्तिवांछा ॥ ४१४ ॥
હે જીવ, જો તને મોક્ષની વાંછા થાય તા ધમમાં ચિત્તને સ્થીર કર, અને શાસ્ત્રોક્ત વિધિથી ભક્તિ કર, અને પેાતાના અંતરને સમ્યકત્વવાન્ રાખ, વ્યસનરૂપી લેાથી ફલિત થયેલા કામરૂપી વૃક્ષને કાપી નાંખ, પાપની બુદ્ધિથી પાછે હઠ, શાંતિ, ક્રાંતિ અને યમના ગુણ ધારણ કર, પ્રમાદ એટલે આળસને છેડી દે, ક્રોધના ત્યાગ કર, અને અષ્ટ પ્રમાદેરૂપી પવતાના ચૂરા કરી નાંખ.
बाधाव्याधावकीर्णे विपुलभववने भ्राम्यता संचितानि दग्ध्वा कर्मेधनानि ज्वलित शिखि वदत्यंत दुःखप्रदानि । यद्दत्ते नित्यसौख्यं व्यपगतविपदं जीव ! मोक्षं समीक्ष्य बाह्यांत मुक्ते तपसि जिनमते तत्र तोषं कुरुष्व ॥ ४१५ ॥
૧૧
Page #185
--------------------------------------------------------------------------
________________
ર
3. હે જીવ, વ્યાધિરૂપી વ્યાધ્રોથી ભરેલા આ સંસારરૂપી ઘાડ વનમાં, અનાદિકાળમાં ભમવાથી જ્વલાયમાન થયેલા અગ્નિસમાન અને અત્યંત દુઃખ દેવાવાલા કર્મોને સંચય કરે છે, તેઓને બાળી નાંખી નિરાબાધ નિત્ય અને આપત્તિ રહિત મેક્ષ સુખને આપનાર, અને બાહ્ય અને અંતરંગ બંને પ્રકારના પરિગ્રહોથી રહિત, સર્વજ્ઞ વીતરાગે કથન કરેલા તપમાં સંતોષ માન એટલે તપ તરફ માનની લાગણીથી જે. एको मे शाश्वतात्मा सुखमसुखभुजो ज्ञानदृष्टिस्वभावो नान्यत्किंचिनिजं मे तनुधनकरणभ्रातृभार्यासुखादि । कर्मोद्भूतं समस्तं चपलमसुखदं तत्र मोहो मुधा मे पर्यालोच्येति जीव ! स्वहितमवितथं मुक्तिमार्ग श्रय त्वं ॥४१६॥ - આ સંસારમાં મારે આત્મા એકલે શાશ્વત છે. જે સુખ સ્વરૂપ અને જ્ઞાન-દર્શન સ્વરૂપને ધારક છે. બીજું કાંઈપણ-શરીર, ધન, ઈંદ્રિયે, ભાઈ સી ભાર્યા સુખ વિગેરે મારાં નથી. તેઓ સર્વ કર્મોથી ઉપાર્જન થયેલાં ચપળ અને દુઃખનાં કરનારાં છે. માટે તેના તરફનો મેહ વ્યર્થ છે. એવી રીતને વિચાર કરી હે જીવ, પરમ હિતકારી અને સત્યભૂત મોક્ષમાર્ગનું રક્ષણ લે. ' ये बुध्यतेऽत्र तत्वं न प्रकृतिचपलं तेऽपि शक्ता निरोद्धं प्रोद्यत्कल्पांतवातक्षुभित जलनिधि स्फीत वीचिस्यदं वा। प्रागेवान्ये मनुस्यास्तरलतरमनुवृत्तयो दृष्टनष्टास्तचेतश्चेदृगेतत्स्थिरपरमसुख त्वं तदा किं न यासि ॥४१७॥ ..
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૩
હે જીવ, જેવી રીતે કલ્પના અંત સમયે ઉપજેલા જોસવાળા પુષ્કળ પવનના વેગથી સમુદ્રના મોજાને રાકવા સારૂ કોઇ સમથ નથી, તેવી રીતે મન એટલું બધું ચંચલ અને જોરવાળુ છે કે તેના વેગને તત્વના જાણનાર પણ રોકવા શક્તિમાન નથી, વળી પૂર્વ કાળમાં ચંચળ વૃત્તિને ધારણ કરનારા ઘણા મનુષ્યેા નાશ પામેલા છે, તે તું ધીરતા પૂર્વક તારા વેગવાળા મનને શાંત કરીશ તે પરમ સુખ આપનારા મેક્ષ સ્થાનને તું જરૂર પામીશ. रे पापिष्ठातिदुष्ट ! व्यसनगतमते निद्यकर्मप्रसक्त न्यायान्यायानभिज्ञ प्रतिहतकरुण व्यस्तसन्मार्गबुद्धे । किं किं दुःखं न यातो विनयवशगतो, येन जीवो विषह्यं त्वं तेनैनो निवर्त्य प्रसभमिह मनो जैनतत्वे निधेहि ||४१८ ||
પાપિષ્ટ અને અતિદુષ્ટ ઈંદ્રિય ભાગમાં લાલુપ્તવાન નીચકમ કરવાવાળા અને ન્યાય અન્યાયની અવગણના કરનાર નીચી, સન્મામાંથી વિમુખ થયેલા હે જીવ! તે વિષયને વશ થઇ કયા કયા દુખા ભાગળ્યાં નથી તે તેમાંથી હવે પાછે ફર, અને તેને છેડી દે. અને જૈન તત્ત્વામાં તારા મનને લગાવ, એટલે તેનુ ધ્યાન કરવામાં રાક. लज्जाहीनात्मशत्रो कुमतगतमते त्यक्ततत्त्वप्रणीते धृष्टानुष्ठाननिष्ठ स्थिरमदनरते मुक्तिमार्गाप्रवृत्ते संसारे दुःखमुग्रं सुखर हितगताविंद्रियैः प्रापितो यैદ્વેષામયાપિ નીવ! પ્રગત્તિ ગતઘુળ! ધ્વસ્તયુદ્ધ! શિë૪૨૬૫
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૪
રે જીવ, નિજ, આત્માના શત્રુ, મિથ્યા મતાને અવલંબન કરનાર, તત્વમાં શ્રદ્ધાથી રહિત, નિતિ અનુષ્ઠાનાના ભક્ત, મૈથુનનુ ઢ અવલંબ કરનાર અને મોક્ષ માર્ગમાંથી વિમુખ અની, ઈંદ્રિયોને વશ થઇ તને ઘણાં સખ્ત દુ:ખે પડેલાં છે છતાં પણ, તું, નિષુદ્ધિ ખની ઇંદ્રિયાને હજી વશ પડેલેા છે, તે તેના સંબંધ હવે છેડી દે.
सर्पव्याघ्रेभवैरिज्वलन विषयमग्राहशत्रुग्रहाद्यान् हित्वा दुष्टस्वरूपान् ददति तनुभृतां ये व्यथां सर्वतोऽपि । तान् कोपादी निकृष्टानतिविषमरिपून्निर्जय त्वं प्रवीणान રે રે નીવ ! મહીનમામનતિમતે ધમ નવરાત્રો ॥ ૪૨૦
૨ જીવ, સ` વાઘ હસ્તી બૈરી અગ્નિ યમ ગ્રાહ અને ગ્રહ આદિ બીજા પદાર્થી જે મનુષ્યેાને બધી રીતે દુ:ખ આપે છે, તેને તારા શત્રુ માને છે અને ક્રોધ માન માયા લાલ વીગેરે જે અતિ કઠોર ભાભવમાં પીડા કરનારા છે, તેને તારા હિત કરનારા સમજે છે, તેમાં તુ ભૂલ કરે છે. માટે વાઘ વીગેરેને છેાડી તારા ખરા શત્રુઓને વશ કરી સમસ્ત પ્રકારથી શત્રુઓ વિનાના થઈ જા. मैत्रीं सत्वेषु, मोदं गुणवति, करुणां क्लेशिते देहभाजि, मध्यस्थत्वं प्रतीपे, जिनवचसि रतिं, निग्रहं क्रोधयोधे । अक्षार्थेभ्यो निवृत्ति, मृतिजननभवाद्भीतिमत्यंतदुःखाद् रे जीव त्वं ! विधत्स्व च्युतनिखिलमंले मोक्षसौरव्येऽअभिलाषं
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫
૨ જીવ, જો તું અતુલ અને નિરામાષ એવા નિત્ય સુખને વાંછતા હા, તા સર્વે પ્રાણિઓ સાથે મૈત્રી કર, ગુણવાનાને માન આપ, દુખી મનુષ્યપર દયા રાખ, તારા શત્રુએ સાથે સમભાવ રાખ, જીનેશ્વર ભગવાનના વચના પર શ્રદ્ધા રાખ, ક્રોધરૂપી શત્રુને નાશ કર, ઈંદ્રિય લાગાથી દૂર થા, અને અત્યંત દુઃખ દેવાવાળા જન્મ મરણુ અને જરાથી ભયભીત થા અને કમલથી રહિત થયેલી પવિત્ર અને નિત્ય સુખને આપનાર મેક્ષ સુખની અભિ
લાષા કર.
कर्मानिष्टं विधत्ते भवति परवशो लज्जते नो जनानां धर्माधर्मो न वेत्ति त्यजति गुरुकुलं सेवते नीचलोकं । भूत्वा प्राज्ञः कुलीनः प्रथितपृथुगुणो माननीयो बुधोपि ग्रस्तो येनात्र देही तुद मदनरिपुं जीव ! तं दुःखदक्षं ||४२२||
હે જીવ, ત્હારા પ્રમલ શત્રુ અથવા દુઃખના કરનાર કામદેવ છે કે જે તું પ ંડિત કુલીન ગુણવાન અને સન્માનવાળા હોવા છતાં તારી પાસે અનિષ્ટ કર્યાં કરાવે છે, જેના લીધે તું પરવશ બને છે, અને મનુષ્યાની લજજાની દરકાર કરતાં અટકાવે છે, ધમ અને અધર્મના વિચાર ભૂલાવે છે, ગુરૂજનના સંગ ડાવે છે અને નીચ લેાકાની સેવા કરાવે છે, માટે તેવા શત્રુના ઉપર વિજય મેળવ.
रागायुक्तोपि देवोंतरतदितररजः ग्रंथशक्तोपि साधुजवध्वंसोपि धर्मस्तनुविभवसुखं स्थाष्णु मे सर्वदेति ।
Page #189
--------------------------------------------------------------------------
________________
-
संसारापातहेतुं मतिगतिदुरितं कार्यते येन जीवस्तं मोहं मर्दय त्वं यदि सुखमतुलं वांछसि त्यक्तबाधं ॥४२३॥
હે જીવ, જો તું અતુલ અને નિરાબાધ સુખની વાંછા કરતા હોય તે તું આ મેહરૂપી શત્રુને વશ કર-કે જેના લીધે તુ રાગદ્વેષવાળાઓને પણ દેવ માને છે, અંતર અને બ્રાહ્ય એવા પરિગ્રહેાવાળાને ગુરૂ માને છે, અને જીવાને નાશ કરવાવાળા ઉપદેશને ધમ માને છે, અને શરીર વીગેરેથી ઉત્પન્ન થયેલા અનિત્ય સુખને સુખ માને છે.
तीव्रत्रासप्रदायिप्रभवमृतिजराश्वापदत्रातपाते दुःखोव जपंचे भवगहनवने नेकयोन्यद्रि रौद्रे । भ्राम्यन्नायापि नृत्वं कथमपि शमतः कर्मणो दुष्कृतस्य नो चेद्ध करोषि स्थिरपरमधिया वंचितस्त्वं तदात्मन् ।।४२४|| તીવ્ર ત્રાસ આપનાર જન્મ મરણ જરારૂપી દુઃખાના સમુહથી વ્યાસ, અને જુદી જુદી જાતના દુ:ખારૂપી વૃક્ષાથી અંધકારમય થયેલા, અનેક ચેાનિરૂપ પહાડાથી ભરેલા એવા ભયાનક સંસારરૂપી વનમાં તું ભટકતા છતાં હવે હું જીવ, તને કોઇ કર્મીનુસાર દુષ્કર્મીની શાંતિ થવાથી મનુષ્ય ભવ મળેલેા છે, તેા સ્થિર ચિત્ત થઈ ધમ ધ્યાન નહિ કરે તે હે મૂઢ આત્મા ! તું ખરેખર ઠગાઇ જઇશ એટલે સર્વે
ખાઈ નાંખીશ.
ज्ञानं तत्वबोधो जिनवचनरुचिर्दर्शनं धृतदोषं चारित्रं पापमुक्तं त्रयमिदमुदितं मुक्ति हेतु प्रधत्स्व
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૪૭
मुक्त्वा संसारहेतुत्रितयमपि परंनिंद्यबोधाद्यवद्यं रे रे जीवात्मवैरिन्नमितगतिसुखे चेत्तवेच्छास्ति पूवे ||४२५ ॥
હું પોતાના અહિત કરનારા જીવ, જો તને અપરીમિત આત્મિક સુખ લેવાની ઈચ્છા હોય તેા જ્ઞાન મેળવ, જીનેશ્વર ભગવાનના ઉપદેશેલા તત્ત્વમાં શ્રદ્ધા રાખ, અને દોષ રહિત દન રાખ, તથા પાપથી રહિત ચારિત્ર રાખ, અને વાસ્તવિક તત્વોને બતાવનારા સમ્યક્ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ત્રણે રત્ના જે મોક્ષને આપનારાં છે તેને ધારણ કર, અને તેનાથી વિપરીત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, અને મિથ્યા ચારિત્રના સર્વથા ત્યાગ કર.
પ્રકરણ ૧૭ મું.
-
દુર્જન નિરૂપણુ,
पापं वर्धयते, चिनोति कुमतिं, कर्त्यङ्गनां नश्यति, धर्मे ध्वंसयते, तनोति विपदं संपत्तिमुन्मर्दति । नीतिं हन्ति विनीतिमंत्र, कुरुते कोपं, धुनीते शमं શિવા ટુર્નનસંગતિને તે જો ધ્વનિનો ॥ ૪ર૬ ॥
પાપ વધારે છે. કુમતિ એકઠી કરે છે. કીતિરૂપી સીને નસાડે છે. ધર્મ'ના ધ્વંસ કરે છે, વિપત્તની વૃદ્ધિ કરે છે. સંપત્તિને ઉત્સૂલ કરે છે. નીતિને હરે છે. અનિતિ વિસ્તારે છે. કાપ કરાવે છે અને શાંતિના નાશ કરે છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૫
અથવા અને લેાક (લેાકફ્રેંચ-આ લોક અને પરલોક) ને અગાડનારી દુન સંગતિ શું નથી કરતી ? न व्याघ्रः क्षुधातुरोऽपि, कुपितो नाशीविषः पन्नगो नारातिर्बल सत्वबुद्धिकलितो, मत्तः करीन्द्रो न च । तं शक्नोति न कर्तुमत्र नृपतिः कण्ठीरवो नोडुरो दोषं दुर्जनसङ्गतिर्वितनुते यं देहिनां निन्दिता ॥ ४२७ ॥
જગત્ નિન્દ દુર્જન સંગતિ, દેહધારીઓને જે હાનિ કરે છે તે ક્ષુધાતુર વાઘ પણ, અને કુપિત (ઉગ્ર સ્વરૂપી) અતિ ઝેરી સર્પ પણ,અથવા તેા અલ સત્વ અને બુદ્ધિશાળી દુશ્મન પણુ, તેમજ મસ્ત ખનેલા હસ્તી (ગજેન્દ્ર) પણ, તેવીજ રીતે ક્રોધાયમાન થયેલા રાજા અને સ્વેચ્છા વિહારી સિંહ પણ કરી શકતાં નથી.
व्याधव्यालभुजङ्गसँगभयकृत्कक्षं वरं सेवितं कल्पांतोद्गतभीमवी चिनिचितो वाद्धिर्वरं गाहितः । विश्वप्लोषकरोद्धतोज्ज्वलशिखो वह्निर्वरं चाश्रितस्त्रैलोक्योदरवर्तिदोषजनके नासाधुमध्ये स्थितं ||४२८॥
G
શીકારીઓ, દુષ્ટ વાઘ, અને સર્પના સંગથી ભયંકર ખીહામણા વનમાં નિવાસ કરવા મ્હેતર છે. કલ્પાન્ત કાલ વખતે ઉદ્દભૂત-ઉત્પન્ન થએલા ભયંકર મહામેજાઓની છેારા જેની ઉડી રહી છે, તેવા મહા સાગરમાં પ્રવેશ કરવા ( ડુબકી મારવી) તે પણ તર છે. તેમજ વિશ્વને બાળી નાંખનારા અને જ્વલત શિખા વાલા અગ્નિના આશરો લેવા તે પણ વ્હેતર છે, પણ
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬૯
ત્રણલેક મથે વર્તતા સર્વ દે ના કરનાર દુર્જન મળે વાસ કરો તે સારે નથી. वाक्यं जल्पति कोमलं मुखकरं, कृत्यं करोत्यन्यथा वक्रत्वं न जहाति जातु मनसा, सो यथा दुष्टधीः । नो भूति सहते परस्य न गुणं, जानाति कोपाकुलो यस्तं लोकविनिन्दितं खलजनं, कः सत्तमः सेवते ॥४२९॥
જે સુકોમલ અને સુખકર શબ્દોનું ઉચ્ચારણ કરે છે પણ વર્તન-કૃત્ય તે તેનાથી વિરૂદ્ધ આચરે છે, સર્ષની માફક જે દુષ્ટબુદ્ધિ મનની વકતા જરાએ ત્યજતે નથી, પરની વિભૂત્તિ સાખી-જોઈ શકતે નથી, તેમજ તે કેપથી આકુલ થઈ ગુણની પીછાણ પણ કરતું નથી, તેવા લોક નિન્જ ખલજનનું ક ઉત્તમજન સેવન કરે. नीचोच्चादिविवेकनाशकुशलो बाधाकरो देहिनामाशाभोगनिरासनो मलिनताच्छन्नात्मनां वल्लभः । सददृष्टिपसरावरोधनपटुर्मित्रप्रतापाहतः कृत्याकृत्यविदा प्रदोषसदृशो वयः सदा दुर्जनः॥ ४३० ॥
નીચ અને ઉચ્ચના વિવેકને નાશ કરવામાં કુશલ, દેહધારીઓને બાધાને કરનારે, આશા ભેગને (દીશા વિસ્તારન), પ્રનાશક, મલીનતાથી આચ્છાદિત જનેને વલ્લભ, સદદષ્ટિ પ્રસારણના અવરોધમાં નિપુણે, મિત્ર પ્રતાપને (સૂર્ય પ્રતાપને) હણનાર, કૃત્ય અને અકૃત્યને નહિ , જાણનાર, પ્રદોષ માફક દુર્જન, સદા વર્યું છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
ध्वान्तध्वंसपरः कलङ्किततनुर्वृद्धिक्षयोत्पादकः .. पद्माशी कुमुदप्रकाशनिपुणो दोषाकरो यो जडः । कामोद्वेगरसः समस्तभविनां लोके निशानाथवकस्तं नाम जनो महासुखकरं जानाति नो दुर्जनं ॥४३१॥
ક માણસ નીશાનાથ-ચંદ્રની માફક, વાન્ત દિવંસપર (અંધારાને નાશ કરવામાં નિપુણ, અજ્ઞાનતા વધારવામાં નિપુણ ) કલંકિત શરીરવાળે, વૃદ્ધિ ક્ષયને કારણે, પદ્મને વેરી, કુમુદ પ્રકાશમાં નિપુણ, દેને કરનાર (દષાઃ રાત્રી, દેષને આકરઃ દોષને સમુહ), જડ મૂખ, સમસ્ત પ્રાણુઓને કામને ઉદ્વેગ કરનારે અને મહા સુખકર (મહા સુખકર, મહા અસુખકર,) દુર્જનને કણ નથી જાણતું.
दुष्टो यो विदधाति दुःखमपरं पश्यन्सुखेनान्वित दृष्ट्वा तस्य विभूतिमस्तधिषणो हेतु विना कुप्यति । वाक्यं जल्पति किंचिदाकुलमना दुःखावहं यन्नृणां तस्माद्दुर्जनतो विशुद्धमतयः काण्डाद्यथा विभ्यति ॥४३२॥
બીજાને સુખી જોઈને દુષ્ટ માણસ ઘણું દુઃખ પામે છે, નિબુદ્ધિ બીજાની વિજરાને જોઈને વિના કારણ કેપે છે, મનુષ્યને દુખકર્તા એવા શબ્દો જેમ તેમ બોલે છે, તેથી કરીને વિશુદ્ધ મતિજને દુષ્ટ જનથી બાણની માફક બીહે છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૧
यस्त्यक्त्वा गुणसंहतिवितनुते गुहाति दोषान्परे दोषानेव करोति जातु न गुणं त्रेधा स्वयं दुष्टधीः । युक्तायुक्तविचारणाविरहितो विध्वस्तधर्मक्रियो लोकानन्दिगुणोऽपि कोऽपि न खलं शक्नोति संबोधितुं॥४३३॥ | દુર્જન અન્ય પુરૂષોમાં રહેલાં ગુણોની શ્રેણી ત્યજીને તેઓનાં દોષને વિસ્તારે છે, દેષજ ગ્રહણ કરે છે, અને બીજા દોષનું જ ઉત્પાદન કરે છે, પણ તેના ગુણને એ ત્રણ પ્રકારે કરતે નથી એટલે વિસ્તારતે નથી, ગ્રહણ કરતું નથી તેમજ પેદા કરતું નથી, એવી રીતે તે ગ્યા. રોગ્ય વિચારણાથી રહિત થાય છે અને ધર્મ કિયાથી વિમુખ રહે છે, માટે ખલપુરૂષને સમજાવવાને. (સુમાગે ચડાવવાને ) જેના ગુણેથી લોક આનન્દ પામે એ, માણસ પણ શક્તિમાન નથી. दोषेषु स्वयमेव दुष्टधिषणो यो वर्तमानः सदा तत्रान्यानपि मन्यते स्थितिवतस्त्रैलोक्यवर्त्यङ्गिनः । कृत्यंनिन्दितमातनोति वचनं यो दुःश्रवं जल्पति चापारोपितमार्गणादिव खलात्सन्तस्ततो बिभ्यति ॥४३४॥
દુષ્ટબુદ્ધિ દુર્જને હમેશાં દોષથી વ્યાપ્ત રહે છે અને તેથી આ ત્રણ લેકના અન્ય પ્રાણીઓમાં પણ દેષજ જુએ છે તે નિંદ્ય કાર્ય આચરે છે અને કર્ણકટુ ન સાંભળી શકાય તેવા શબ્દોને પ્રયોગ કરે છેઆ કારણથી જેમ ધનુષ્યપર ચડાવેલા બાણથી લકે ડરે તેમ સજજને દુર્જનથી ડરે છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧
योऽन्येषां भषणोद्यतः श्वशिशुवच्छिद्रेक्षणः सर्पव - दग्राह्यः परमाणुवन्मुरजवद्वकद्वयेनान्वितः । नानारूपसमन्वितः शरदवद्वको भुजङ्गेशवत्कस्यासौ न करोतिदोषनिलयश्चित्तव्यथां दुर्जनः ॥ ४३५॥
જે કુતરાના બચ્ચાંની જેમ, બીજા તરફ ભસવાને તત્પર છે, સપ`ની માફક છિદ્રાન્વેષીછે, પરમાણુની પેઠે અગ્રાહ્ય છે, ઢાલની જેમ બેમુખવાળા (મને તરફ મુખવાલે) છે, શરદની માફક નાના પ્રકારના રૂપથી યુક્ત છે, સ ગતિની માક વક્ર (વાંકો) છે, દુન કે જે દોષનું સ્થાન છે તે કોને ચિત્તની વ્યથા ઉપજાવનારા થતા નથી.
गाढं श्लिष्यति दूरतोऽपि कुरुतेऽभ्युत्थानमार्द्रेक्षणो दत्तेऽर्द्धासनमातनोति मधुरं वाक्यं प्रसन्नाननः । चिन्तान्तर्गतवञ्चनो विनयवान्मिथ्यावधिर्दुष्टधीदुःखामृतभर्मणा विषमयो मन्ये कृतो दुर्जनः ॥ ४३६ ॥
દુન, ખીજાને દૂરથી પણ જોઈ ને (તેને સત્કાર કરવાને ) ઉભા થાય છે, તેને (પાસે આવતાં) ગાઢ આલિગન કરે છે, પેાતાના અર્ધાં આસનપર બેસાડે છે, અને પ્રસન્ન મુખ રાખી મિષ્ટ વચના પણ બેલે છે, આવી રીતે અંતરથી તેને છેતરવાની બુદ્ધિવાલેા છતાં (મ્હારથી) વિનયવાન દેખાય છે, તે ખાટા વાયદા આપે છે તેથી એમ લાગે છે કે લાકોને દુઃખ દેવાને માટે અમૃતની સાથે વિધાતાએ દુનને વિષસ્વરૂપ મનાવ્યા છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૯૩
यद्वचन्दनसंभवोऽपि दहनो दाहात्मकः सर्वदा संपन्नोऽपि समुद्रवारिणि यथा प्राणान्तको दुंदुभिः । दिव्याहारसमुद्भवोऽपि भवति व्याधियथा बाधकस्तद्वदुःखकरः खलस्तनुमतां जातः कुलेऽप्युत्तमे ॥ ४३७ ॥
જેવી રીતે ચંદનથી ઉત્પન્ન થએલે છતાં પણ, અગ્નિ સર્વદા દાહક ગુણવાલે છે, સમુદ્રના પાણીમાંથી નીકળ્યા છતાં પણ વિષ પ્રાણાન્તક છે, દિવ્યાહારથી ઉત્પન્ન થએલે છતાં પણ વ્યાધિ બાધક છે તેવી રીતે ખલપુરૂષ ઉત્તમ કુળમાં જન્મે છતાં પણ મનુષ્યને દુઃખ કર્તા છે. लब्धं जन्म यतो यतः पृथुगुणा जीवन्ति यत्राश्रिता
ये तत्रापि जने वने फलवति प्लोषं पुलिन्दा इव । निस्त्रिंशा वितरन्ति धृतमतयः शश्वत्खलाः पापिनस्ते मुश्चन्ति कथं विचाररहिता जीवन्तमन्यं जनं ॥४३८॥
જેમ જંગલી પુલિન્દ (ભીલ જેવી જાતના જંગલી લેકે) જે જંગલમાં પોતે ઉત્પન્ન થયા છે, જ્યાંથી અનેક ગુણ પ્રાપ્ત કર્યા છે અને જેના આશરામાં રહીને જીવે છે, આજીવિકા ચલાવે છે તેજ ફલદ્રુપ જંગલને તે નિબુદ્ધિ નિર્દય પુલિન્દ દાહ દે છે-બાળી નાંખે છે, તેવી જ રીતે પાપી દુર્જન, જેનાથી પેદા થયા છે જેની પાસેથી અનેક ગુણ હુન્નર આદિ શીખ્યા છે અને જેના આશરા હેઠળ જીવે છે તે ફલ દેનારા ઉપકારી મનુષ્યને દયારહિત થઈ નુકસાન પહોંચાડે છે તે પછી તે વિચાર વગરના મૂખું, અન્ય
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૪.
જન (કે જેની સાથે કોઈ સંબંધ નથી) તેને જીવતે છેડેજ કેમ? અર્થાત્ તેનું અહિત કીધા વગર રહી શકતા નથી. यः साधूदितमन्त्रगोचरमतिक्रान्तो द्विजिह्वाननः क्रुद्धो रक्तविलोचनोऽसिततमो मुश्चत्यवाच्यं विषं। रौद्रो दृष्टिविषो विभीषितजनो रन्ध्रावलोकोद्यतः कस्तं दुर्जनपन्नगं कुटिलगं शक्नोति कर्तुं वशं ॥ ४३९ ।। - જે સન્ત પુરૂષોની શીક્ષાને આધીન નથી રહેતે, બે મુખવાલો, કુધ્ધ રાતી આંખેવાલ, કાલા હૃદયવાલે, નહી બલવા લાયક એવા શબ્દોરૂપી વિષ અર્ધનારે, રૌદ્રષ્ટિ વિષવાળે (વિષ તુલ્ય દષ્ટિવાળે)મનુષ્યને વ્હીવાનું કારણ અને છિદ્રાન્વેષી કુટિલ ગતિ દુર્જન રૂપી સપને વશ કરવાને કેણ શક્તિમાન છે. नो निधूतविषः पिबन्नपि पयः संपद्यते पन्नगो निम्बाङ्गः कटुतां पयोमधुवटैः सिक्तोऽपि नो मुञ्चति । नो सीरैरपि सर्वदा विलिखितं धान्यं ददात्यूषरं :
नैवं मुश्चति वक्रतां खलजनः संसेवितोऽप्युत्तमैः ।। ४४० ॥ - સર્પ દુધ પીને પણ વિષ રહિત થતું નથી, તેમજ લીમડે દુધ અને મધથી સીંચાયા છતાં પણ પિતાની કટુતા મુકતો નથી અને ઉખર ભૂમિ (ખારી જમીન) માં વાળાનું ખાતર નાંખ્યું હોય છતાં ધાન્ય પાતું નથી, તેવી જ રીતે ખલ જનની ઉત્તમ પુરૂષ સેવા કરે છતાં પણ દુર્જન પિતાની વકતા ત્યજતે નથી.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૫
वैरं यः कुरुते निमित्तरहितो मिथ्यावचो भाषते
नीचोक्तं वचनं शृणोति सहते स्तौति स्वमन्यं जनं । नित्यं निन्दति गर्वितोऽभिभवति स्पर्धा तनोत्यूर्जितामेवं दुर्जनमस्तशुद्धधिषणं सन्तो वदन्त्यङ्गिनां ॥। ४४१ ॥
-
જે નિ:કારણ વેર બાંધે છે, અસત્ય ભાષણ કરે છે, નીચજનાએ ઉચ્ચારેલા વચનો સાંભળે છે આત્મ સ્તુતિ સહન કરે છે, અન્ય જનાને નિત્ય નિર્દે છે,ગવિત થાય છે, વીયવાન પ્રત્યે સ્પર્ધા કરે છે, તે શુદ્ધ બુદ્ધિ રહિતને સન્તજને દુર્જન કહે છે.
भानोः शीतमतिग्मगोरहिमता राङ्गात्पयोऽधेनुतः पीयूषं विषतो ऽमृताद्विषलता शुक्लत्वमङ्गारतः । वह्नेर्वारि ततोऽनलः सुरसजं निम्बाद्भवेज्जातुचिनोवाक्यं महितं सतां हतमतेरुत्पद्यते दुर्जनात् ॥ ४४२ ॥
કદાચિત્ સૂર્ય શીતલતા અને પ્રકાશ (ગરમી) રહિતવને પામે, ગાયના શીંગમાંથી દુધ નીકળે, વિષમાંથી અમૃત પ્રાપ્ત થાય, અમૃતમાંથી વિષ વેલી જન્મ પામે, કાલસામાંથી શુકલત્વ થાય, વહ્રિમાંથી વારિને વારમાંથી અગ્નિ, નિમ્નમાંથી સુરસજ ( સાકર ) થાય, તાપણ હતબુદ્ધિ એવા જે દુન તેના મુખમાંથી સત્ત્તાને પ્રશંસવા ચાગ્ય એવું વાક્ય તા નીકળેજ નહિ.
सत्या योनिरुजं वदन्ति यमिनो दम्भं शुचेर्ततां लज्जालोर्जडतां पटोर्मुखरतां तेजस्विनो गर्वतां ।
Page #199
--------------------------------------------------------------------------
________________
KGE
शान्तस्याक्षमताम्रुजोरमतितां धर्मार्थिनो मूर्खतामित्येवं गुणिनां गुणास्त्रिभुवने नादूषिता दुर्जनैः ॥ ४४३ ॥
સતીત્વમાં ચેાનિ રહે, સંમિ જનામાં દંભ, શુચિપણામાં ધૂર્તતા, લજ્જાલુમાં જડતા, પઢુંમાં મુખરતા (મહુ એલાપણું ), તેજસ્વીમાં ગ, શાંન્તમાં અશકિત,સરળમાં મતિહિનપણું,ધર્માંથિ માં મૂખતા, આવી રીતે ગુણી જનાના આ ત્રિભૂવનમાં કયા ગુણા છે કે જેને દુનોએ દોષારોપણ નથી કીધા? प्रत्युत्थाति समेति नौति नमति प्रहादते सेवते भुङ्क्ते भोजयते धिनोति वचनैर्गृह्णाति दत्ते पुनः । अङ्गं श्लिष्यति संतनोति वदनं विस्फारिताद्रेक्षणं चित्तारोपितवक्रिमोऽनुकुरुते कृत्यं यदिष्टं खलः ॥४४४||
સ્વાગત અર્થે ઉભા થાય છે, જાય છે, પ્રશ'સા કરે છે, નમન કરે છે, આનંદ પામે છે, સેવન કરે છે, ખાય છે, ખવડાવે છે, વચન વડે સ ંતેષ આપે છે, ગ્રહણ કરે છે,ને વળી આપે છે,આલિ’ગન કરે છે, સંપૂર્ણ ઉઘાડેલાં આદ્ર નેત્રાવાળું વદન વિસ્તારે છે, આવી રીતે ખલ મનમાં કુટિલપણું ધારણ કરીને જે જે ઇષ્ટ કૃત્ય છે તે સર્વ કરે છે. सर्वोद्वेगविचक्षणः प्रचुरमामुश्चन्नवाच्यं विषं
જન
प्राणाकर्ष पदोपदेश कुटिलस्वान्तो द्विजिह्वान्वितः । भीमभ्रान्तविलोचनो समगतिः शश्वद्दयावर्जितछिद्रान्वेषणतत्परो भुजगवद्वयों बुधैर्दुर्जनः ॥ ४४५ ॥
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૯૦
બુદ્ધિશાળી પુરૂષોને દુર્જન સપની જેમ વ છે કારણ ( દુર્જનમાં સપના અધા ગુણા હાવાથી તે સપ જેવા ભયંકર છે)સપ` જેમ સ લેાકને ઉદ્વેગ કરાવવામાં સમર્થ છે તેમ દુન પણ છે. સપ` જેમ નિંદવા ચાગ્ય વિષ કાઢીને અનહદ પીડા ઉપજાવે છે તેમ દુન નિંદનીય વચના મુખમાંથી કહાડીને અત્યંત દુઃખ ઉપજાવે છે.સપના ઘરમાં વાસ જેમ પ્રાણહારક છે તેમ દુલ્હનના પણ ઘરમાં પગપેસારા નાશકારક છે. સર્પ જેમ અપદેશ ખરામ ભૂમિમાં જવાવાળા કુટિલ છે તેમ દુન અપદેશ કહેતાં છલ કપટથી કુટિલ હૃદયવાળા છે. સપ જેમ દ્વિજીવ્હે (બે જીભવાળા ) તેમ દુલ્હન પણ એ મઢાવાળા (એલીને ફરી જનારા ) છે. સ` જેમ ભયંકર લેાલ નેત્રયુક્ત છે તેમ દુજન પણ પેાતાની ભયંકર દ્રષ્ટિ આમતેમ ફેરવે છે. સર્પ” જેમ વક્રગતિ છે તેમ ધ્રુજન પણ કુટિલ ગતિ છે. સર્પ જેમ સદાને માટે દયા રહિત છે તેમ હૃદયમાં દયાના અંશ પણ હાતા નથી. અને સર્પ જેમ છિદ્રન્વેષી એટલે દર શેાધવાને તત્પર છે તેમ દુર્જન છિદ્ર દોષ શોધવામાં
તત્પર છે.
धर्माधर्मविचारणाविरहिताः सन्मार्गविद्वेषिणो निन्द्याचारविध समुद्यतधियः स्वार्थैकनिष्ठापराः । दुःखोत्पादकवाक्यभाषणरताः सर्वामशंसाकरा ધ્રુવા સપરિપ્રવ્રુતિસમાં વિઘ્નનૈતુનનાઃ ॥ ૪૪૬॥
૧૨
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૮ વિદ્વાને દુજનેને અપરિગ્રહવૃત્તિ સમાન (પરિગ્રહનું પરિણામ જેને નથી એવા) ગણે છે. કારણ બને ધર્મ અને અધર્મ (પાપ અને પુણ્ય)ની વિચારણાથી રહીત છે, સન્માર્ગના વિદ્વેષી છે, નિંદ્યકિયા (આચાર) આચરવામાં તત્પર છે, સ્વાર્થ સાધવામાં એકનિષ્ઠ છે, જે શબ્દોથી સામાને દુઃખ ઉત્પન થાય એવા વચને વદે છે અને સવની નિંદા કરનારા છે. मानं मार्दवतः क्रुधं प्रशमतो लोभं तु संतोषतो . मायामार्जवतो जनीमवनतेजिहाजयान्मन्मथं । ध्वान्तं भास्करतोऽनलं सलिलतो मन्त्रात्समीराशनं . नेतुं शान्तिमलं कुतोऽपि न खलं मत्या निमित्ताद्भुवि ॥४४७।। ' મૃદુતાથી માનને, ક્ષમાથી કોધને, સંતોષથી લોભને, સરળતાથી માયાને, સ્ત્રીને અનુનય (વિનય) થી, છના જયથી મન્મથને (કામદેવને), પ્રકાશથી અંધકારને, પાણીથી અગ્નિને અને મંત્રથી સર્ષને શાંત કરાય છે પણ આ સંસારને વિષે કોઈપણ ઉપચારથી દુર્જનને વશ કરી શકાતું નથી. वीक्ष्यात्मीयगुणैर्मृणालधवलैयद्वर्धमानं जनं राहुर्वा सितदीधिति मुखकरैरानन्दयन्तं जगत् । नो नीचः सहते निमित्तरहितो न्यक्कारवद्धस्पृहः किंचिन्नात्र तदद्भुतं खलजने येन केव स्थितिः॥४४८॥
પિતાની મૃણાલ જેવી ઉજવલ કલાઓથી વૃદ્ધિ જામતાં અને પિતાના બિમ્બ અને કિરણેથી જગતને
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૯૯
પ્રફુલ્લિત કરનારા ચંદ્રમાને જોઈ તેને વિનાકારણ નીચા પાડવાની બુદ્ધિવાળા રાહુ ગ્રાશ કરી જાય છે. તેમ પેાતાના મૃણાલ જેવા શુભ ગુણાથી પ્રવમાન (ચડતી) અને પેાતાના વચન અને ઉદાર હસ્તથી જગતને આનદ આપનાર મનુષ્યને જોઈ ને તેને વિનાકારણ ઉતારી પાડવાની ઈચ્છાવાળા દુર્જન સહન કરી શકતા નથી. પણ આ કંઈ નવાઈ જેવું નથી કારણ કે દુર્જનની સ્થિતિ આ પ્રમાણેજ વૃક (ગીધ) પક્ષીના જેવી છે.
त्यक्त्वा मौक्तिकसंहति करटिनो गृह्णन्ति काकाः पलं त्यक्त्वा चन्दनमाश्रयन्ति कुथितयोनिक्षतं मक्षिकाः । हित्वान्नं विविधं मनोहररसं श्वानो मलं भुञ्जते यल्लांति गुणं विहाय सततं दोषं तथा दुर्जनाः ॥ ४४९ ॥
જેવી રીતે હાથીના માથામાંથી નિકળતા મેાતીઓને છેડી દઇને કાગડા તેનું માંસ ગ્રહણ કરે છે, માખીઓ ચંદનને ત્યજીને મલીન ચેાનિક્ષત (ગુમડા)ના આશ્રય કરે છે, મનહર સુસ્વાદુ ભાજનને છેડીને કુતરા વિષ્ટા ખાય છે, તેવી રીતે દુર્જને હમેશાં ગુણ ત્યજીને દ્વેષ ગ્રહણ કરે છે.
N
Page #203
--------------------------------------------------------------------------
________________
- પ્રકરણ ૧૮ મેં
સજજન નિરૂપણું, ये जल्पन्ति व्यसनविमुखां भारतीमस्तदोषां ये श्रीनीतिद्युतिमतिधृतिप्रीतिशान्तीददन्ते । येभ्यः कीर्तिविगलितमला जायते जन्मभाजां शश्वत्सन्तः कलिलहतये ते नरेणात्र सेव्याः ॥ ४५० ॥
જે લોકે દોષ રહિત અને અન્યને પીડા ન ઉપજાવે તેવી વાણી વદે છે, જેઓ લક્ષ્મી, નીતિ, વૃતિ, મતિ, ધૃતિ, પ્રીતિ, અને શાન્તિ આપે છે અને જેનાથી નિર્મળ કીતિ લેકે પ્રાપ્ત કરે છે તેવા સજજને પાપ નિવારણ અર્થે મનુષ્યએ હમેશા સેવવા યેગ્ય છે. नैतच्छयामा चकितहरिणीलोचना कीरनाशा मृद्वालापा कमलवदना पक्कबिम्बाधरोष्ठी । मध्ये क्षामा विपुलजघना कामिनी कान्तरूपा यन्निर्दोषं वितरति सुखं संगतिः सज्जनानां ॥ ४५१ ॥
સજજનેની સંગતિથી જે નિર્દોષ સુખ પ્રાપ્ત થાય છે તે સુખ વા આનંદ, હરણ જેવા ચકિત શ્યામ ને વાળી, પોપટ જેવા નમણા નાકવાળી, મૃદુભાષિણી, કમળ મુખી, પાકેલા બિસ્મફળ જેવા રક્ત ઓષ્ટવાળી, પાતળી કમરવાળી, સ્થૂલ નિતમ્બીની (જંઘા વાળી) અને સ્વરૂપવતી સ્ત્રીની સંગતિથી પણ મળી શકતું નથી.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૧
यो नाक्षिप्य प्रवदति कथां नाभ्यसूयां विधत्ते न स्तौति स्वं हसति न परं वक्ति नान्यस्य मर्म । हन्ति क्रोधं स्थिरयति शमं प्रीतितो न व्ययीति सन्तः सन्तं व्यपगतमदं तं सदा वर्णयन्ति ॥ ४५२ ॥
જે કટાક્ષ યુક્ત આક્ષેપ વાળા વચન બોલતે નથી જે બીજાના ગુણોમાં દોષારોપણ કરતું નથી, આત્મ શ્લાઘા કરતું નથી અને બીજાના અવગુણોની હાંસી કરતું નથી તેમજ તેમના ગૂઢમમેં ઉઘાડા પાડતે નથી ક્રોધને હણે છે ક્ષમા ધારણ કરે છે અને ગર્વને જેણે જડમુળથી ઉખેડી નાંખેલ છે તેવા પુરૂષને સજજને સર્વદા શ્રેષ્ઠ ગણે છે.
धृत्वा धृत्वा ददति तरवः सप्रणामं फलानि प्राप्तं प्राप्तं भुवनभृतये वारि वार्दाः क्षिपन्ति । इत्वा हत्वा वितरति हरिदन्तिनः संश्रितेभ्यो भो साधूनां भवति भुवने कोऽप्यपूर्वोऽत्र पन्थाः ॥४५३॥
લાંબા સમય સુધી પરિશ્રમ પુર્વક ફળને ધારણ કરીને વૃક્ષે નમ્રતા પુર્વક (નમીને) ફળ આપે છે, જમીન પરથી જળને વરાળરૂપે ગ્રહણ કરીને વાદળાં તેજ જમીનના પિષણ અર્થે ફરી વર્ષાદરૂપે પાણી અર્પણ કરે છે, અને સિંહ હાથીઓને હણીને પિતાના આશ્રિતેને ભક્ષ અર્પણ કરે છે, આવી રીતે આ જગતમાં સજજન પુરૂષની ઉપકાર કરવાની રીત કઈ (અપૂર્વ) ન્યારીજ છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૨
वार्धेचन्द्रः किमिह कुरुते नाकिमार्ग स्थितोऽपि वृद्ध वृद्धिं श्रयति यदयं तस्य हानौ च हानिं । अज्ञातो वा भवति महतः कोऽप्यपूर्वस्वभावो देहेनापि व्रजति तनुतां येन दृष्ट्वान्यदुःखं ।। ४५४ ॥ આકાશમાં પણ દુર રહેલા ચંદ્ર સાગરને કઈક ઉપકાર કરે છે કે જેથી તે ચંદ્રમાની વૃદ્ધિ સાથે વૃદ્ધિ પામે છે અને ચંદ્રમાની ક્ષીણ કળાથી તે ક્ષીણ થાય છે. મહાપુરૂષોના સ્વભાવ જ કોઈ અપુર્વજ છે કે જેથી બીજાનું દુઃખ દેખીને પોતે માનસિક પીડા અનુભવે છે એટલુંજ નહીં પણ શરીરમાં પણ તેઓ ક્ષીણ થતા જાય છે. सत्यां वाचं वदति कुरुते नात्मशंसान्यनिन्दे नो मात्सर्य श्रयति तनुते नापकारं परेषां । नो शप्तोऽपि व्रजति विकृति नैति मन्युं कदाचित्केनाप्येतन्निगदितमहो चेष्टितं सज्जनस्य ॥ ४५५ ॥
સજ્જના હમેશાં સત્ય ખેાલે છે, આત્મશ્લાઘા અને પરનિંદાથી મુક્ત રહે છે, મત્સર ધારણ કરતા નથી, પરને પીડાકારી કાર્ય આચરતા નથી, તેમને શ્રાપ દેવાથી પણ જેનું મન ક્ષુબ્ધ થતું નથી અને કદાપિ પણ કાપ ધારણ કરતા નથી, આવું સત્પુરૂષનું આચરણુ કાણુ વર્ણવી શકે ?
नश्यत्तन्द्रो भुवनभवतोऽद्भूततच्चप्रदर्शी सम्यमार्गप्रकटनपरो ध्वस्तदोषाकरश्रीः । पुष्यत्पद्मो गलिततिमिरो दत्तमित्रप्रतापो राजत्तेजा दिवससदृशः सज्जनो भाति लोके ॥ ४५६ ॥
Page #206
--------------------------------------------------------------------------
________________
આ લોકને વિષે સત્યરૂષે દિવસની માફક શેભી નીકળે છે જેમ દિવસ તંદ્રા (નિન્દ્રા)ને નાશ કરનાર છે તેમ સજીન જડતાને હરનાર છે, દિવસ જેમ આ સંસારરૂપી ગ્રહણ અદભૂત તત્વોને દેખાડનાર છે તેમ સજન પણ સાંસારિક તને બતાવવાવાળે છે, (બન્ને સત્ય માર્ગના પ્રગટ કરનારા છે), દિવસ જેમ ચંદ્રની જ્યોતિને નાશ કરે છે તેમ સજનપણ દેષને સમુહ એવા દુર્જનની કાંતિને નાશ કરે છે, દિવસ જેમ પદ્મને વિકસિત કરે છે તેમ સજન પણ લક્ષમીને પુષ્ટ કરે છે, દિવસ જેમ અંધકારને નાશ કરે છે તેમ સજન અજ્ઞાનરૂપી અંધકાર નસાડે છે, દિવસ જેમ સૂર્યના પ્રતાપને પ્રગટ કરે છે તેમ સર્જન પણ મિત્રના એશ્વર્યને જાહેરમાં લાવે છે, અને દિવસ જેમ તેજથી શોભે છે તેમ સજીન પણ પિતાના પ્રતાપથી શોભી નીકળે છે. ये कारुण्यं विदधति जने सापकारेऽनपेक्षा मान्याचारा जगति विरला मण्डनं ते धरित्र्याः। ये कुर्वन्ति ध्रुवमुपकृति स्वस्य कृत्यप्रसिद्धयै माः सन्ति प्रतिगृहममी काश्यपीभारभूताः ॥४५७॥ - જે લોકે ફળની અપેક્ષા વિના અપકાર કરનારા પ્રત્યે પણ કરૂણા દાખવે છે (રહેમ નજરથી જુવે છે) એવા ઉત્તમ આચારવાળા આ પૃથ્વીને મંડળરૂપ વિરલાજ ન જગતમાં હોય છે. પરંતુ સ્વાર્થ બુદ્ધિથી પિતાના કાર્યની સિદ્ધિને અર્થે જેઓ અન્ય પ્રત્યે ઉપકાર કરે છે તેવા પૃથ્વીને ભારભુત જેને તે ઘેરઘેર દ્રષ્ટિગોચર થાય છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૪
सम्यग्धर्मव्यवसितपरः पापविध्वंसदक्षो मित्रामित्रस्थिरसममनाः सौरव्यदुःखेकचेताः ।
ज्ञानाभ्यासात्प्रशमितमदक्रोधलोभप्रपञ्चः सत्ताढयो मुनिरिव जन सज्जनो राजतेऽत्र ॥ ४५८ ॥
શ્રેષ્ઠ આચરણવાળા સજ્જન પુરૂષ સત્ચારિત્રવાન મુનિની માફક આ લેાકને વિષે શાલે છે. બન્ને સત્ય ધમ'માં પ્રવૃત્ત રહેનારા છે, પાપના વિધ્વંસ કરવામાં કુશળ છે, મિત્ર અને શત્રુ પ્રત્યે સમભાવવાળા છે, સુખ અને દુઃખ સરખા માની લેનારા છે, અને જ્ઞાનના અભ્યાસથી ક્રોધ, માન, માયા, અને લાલને શાંત કરનારા છે. यः प्रीत्तुङ्ग परमगरिमा स्थैर्यवान्वा नगेन्द्रः पद्मानन्दी विहित डिमो भानुवद्धतदोषः । शीतः सोमोऽमृतमयवपुश्वन्द्रवद् ध्वान्तघाती पूज्याचारो जगति सुजनो भात्यसौ ख्यातकीर्तिः ॥ ४५९॥
જેમ પર્યંત ઊંચા, વિસ્તારવાળા અને સ્થિર હોય છે, તેમ સજ્જન પણ ઉન્નતિ, પ્રભુતા અને ધૈય (અડગવૃત્તિ) વાન હાય છે, જેમ સૂર્ય કમળાને વિકસાવનાર છે, શીતળતાના નાશ કરનાર છે અને રાત્રિને દુર કરનાર છે, તેમ સજ્જન લક્ષ્મીથી આન ંદિત રહેનાર છે. જડતા દુર કરનાર છે અને દ્વેષને દેશવટા આપનાર છે અને ચંદ્રની જેમ શાંત, અમૃતમય અને (અજ્ઞાન) અધકારના નાશ કરનાર છે આવી રીતે (ચંદ્ર, સૂર્ય, અને પર્વત સમ) પૂજ્ય આચારવાળા સત્પુરૂષની કીતિ જગતમાં પ્રસિદ્ધિને પામે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૫
तृष्णां चित्ते शमयति मदं ज्ञानमाविष्करोति नीतिं सूते हरति विपदं संपदं संचिनोति । पुंसां लोकद्वितयशुभदा संगतिः सज्जनानां किं वा कुर्यान्न फलममलं दुःख निर्नाशदक्षः || ४६० ॥
સનાની સંગતિ તૃષ્ણાને ચિત્તમાં શાંત કરે છે, મદને સમાવે છે જ્ઞાનના પ્રાદુર્ભાવ કરે છે, ન્યાયાચરણ તરફ દોરે છે. દુઃખના ધ્વંસ કરે છે. સંપત્તિના સગ્રહ કરાવે છે અને આ ભવ અને પરભવ બન્નેમાં લેાકને કલ્યાણકારી થાય છે. અથવા દુઃખના નાશ કરવામાં નિપુણ એવી સર્જનની સંગતિ શું શું ફળ દેનારી નથી થતી ? અર્થાત્ સવ ફળને અપનારી છે. चित्ताहादि व्यसनविमुखं शोकतापापनोदि प्रज्ञोत्पादि श्रवणसुभगं न्यायमार्गानुयायि । तथ्यं पथ्यं व्यपगतमदं सार्थदं मुक्तबाधं यो निर्दोषं रचयति वचस्तं बुधाः सन्तमाहुः ॥ ४६१ ॥
ચિત્તને આણંદ જનક, વ્યસનથી વિમુખ, શાક અને સંતાપને હરનાર, બુદ્ધિને સતેજ કરનાર, કણુ પ્રિય ન્યાયમા પ્રત્યે લઈ જનારા, સત્ય રૂચિકર, દોષરહિત, અર્થપૂર્ણ અને ખાધા રહિત નિર્દોષ વચન જે વર્તે છે તેને બુદ્ધિશાળી પુરૂષો ખરેખર સત્પુરૂષ કહે છે. कोपोविद्युत्स्फुरिततरलो ग्रावरेखेव मैत्री मेरुस्थैर्य चरितमचलः सर्वजन्तूपचारः ।
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯
बुद्धिधर्मग्रहणचतुरा वाक्यमस्तोपपात किं पर्याप्तं न सुजन गुणैरेभिरेवात्र लोके ।। ४६२ ॥
સજ્જનને ક્રોધ વીજળીના ચમકારાની માફક ક્ષણિક હાય છે, તેની મૈત્રી પત્થરની રેખા સમાન દ્રઢ છે, તેઓનું ચારિત્ર મેરૂની જેમ નિશ્ચલ છે, સવ પ્રાણીઓને ઉપકાર કરવાની વૃત્તિ અચલ છે, બુદ્ધિ, ધમ ગ્રહણ કરવામાં ચતુર છે અને વાણી, પરને ખાધા રહિત છે. સર્જનના આવા ગુણાથી આ જગત્તને વિષે શું પૂર્ણ નથી ?
जातु स्थैर्याद्विचलति गिरिः शीततां याति वह्नि र्यादोनाथः स्थितिविरहितो मारुतः स्तम्भमेति । तीव्रश्चन्द्रो भवति दिनपो जायते चाप्रतापः न प्राणांते प्रकृति विकृति जायते सज्जनानां ॥ ४६३ ॥
કદાચ પ°ત ચલાયમાન થાય, અગ્નિ શીતળતાને પ્રાપ્ત કરે, મહાસાગર મય્યા મુકે, પવન સ્થભિ જાય, ( નિશ્ચલ થાય ), ચંદ્ર ગરમ થાય અને સૂય પ્રતાપરહિત થાય તાપણ સર્જનના સ્વભાવ પ્રાણાંતે પણ વિકાર પામતા નથી.
वृत्तत्यागं विदधति न ये नान्यदोषं वहन्ते
नो याचन्ते सुहृदमधनं नाशतो नापि दीनं ।
नो सेवन्ते विगतचरितं कुर्वते नाभिभूतिं
नो लङ्घन्ते क्रमममलिनं सज्जनास्ते भवन्ति ॥ ४६४ ॥
Page #210
--------------------------------------------------------------------------
________________
15
સજન પુરૂ પિતાના સચારિત્રનો ત્યાગ કરતા નથી, બીજાના દોષને ગ્રહણ કરતા નથી, પ્રાણજતાં પણ નિધન અને દીન મિત્ર પાસે યાચના કરતા નથી, દુશ્ચારિત્ર વાનની સેવા કરતા નથી અને કોઈને તિરસ્કાર કરતા નથી. તેમજ ન્યાયાચરણનું ઉલ્લંઘન કરતા નથી. , मातृस्वामिस्वजनजनकभ्रातृभार्याजनाद्या दातुं शक्तास्तदिह न फलं सज्जना यद्ददन्ते । काचित्तेषां वचनरचना येन साध्वस्तदोषां यां शृण्वन्तः शमितकलुषा निर्वृति यान्ति सत्त्वाः ॥४६५॥
સજજનની સંગતિ જે ફળ (લાભ) આપે છે તે લાભ માતા સ્વામી સગાસંબંધી પિતા ભાઈ ભાર્યા વિગેરે કેઈપણ આપવાને શક્તિમાન નથી. કારણકે તેઓની ભાષા કંઇક એવી અપૂર્વ દેષરહિત અને ઓજસ્વી હોય છે કે જે સાંભળવાથી લકે નિવૃત્તિ (મોક્ષ) પ્રાપ્ત કરે છે. नित्यच्छायाः फलभरनताः प्रीणितमाणिसार्थाः क्षिप्त्वा प्रेक्षामुपकृतिकृतो दत्तसत्त्वावकाशाः ।
ઋતુ વિમો નિષદુનીયા प्रीति चान्तः स्थिरतरधियो वृक्षवर्धयन्ति ॥ ४६६ ॥
સજજને વૃક્ષની માફક હૃદયમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે. કારણ જેમ વૃક્ષે સર્વદા છાયા આપનારા છે, ફળના ભારથી નમેલા છે સકળ પ્રાણીઓને આદક છે. અને સ્વાર્થની આશા સિવાય ઉપકાર કરનારા છે. પક્ષીઓ અને
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૯
પ્રાણીઓને સ્થાન આપનારા છે. સદા ઉંચા રહે છે,પુષ્પાના સમુહથી શોભીત છે અને અલધનીય છે, તેમ સજ્જને હમેશાં આશ્રય દાતા છે, ફળ પ્રાપ્તિથી (લાભથી) નમ્ર અને છે, સમસ્ત પ્રાણીઓને આનંદદાતા છે, લાલની અપેક્ષા સિવાય ઉપકાર બુદ્ધિવાળા છે, શરણાગતને સ્થાન આપનારા છે, સદા શ્રેષ્ઠ છે, વિશાળ, શુભ, માનસિક વૃત્તિથી શેાભાયમાન છે અને દુનથી અલધનીય છે.
मुकत्वा स्वार्थ सकृपहृदयाः कुर्वते ये परार्थ ये निर्व्याजां विजितकलुषां तन्वते धर्मबुद्धिं । ये निर्गर्वा विदधति हितं गृह्णते नापवादं ते पुंनागा जगति विरलाः पुण्यवन्तो भवन्ति ॥ ४६७ ॥ છે, જે
જેએ પાતાના સ્વાર્થને ત્યજીને સદા પરમાર્થ સાથે કપટરહિત અને નિષ્પાપ ધબુદ્ધિ ધારણ કરે છે, જે ગવ રહિત છે, તેમજ હિતના કરનારા છે અને પરાયા દોષ ગ્રહણ કરતા નથી તેવા પુણ્યશાળી નરપુત્ર આ જગતમાં વિરલા હોય છે. અર્થાત્ કોઇ કોઇ હાય છે.
हन्ति ध्वान्तं हरयति रजः सम्वमाविष्करोति प्रज्ञां मृते वितरति सुखं न्यायवृत्ति तनोति । धर्मे बुद्धिं रचयतितरां पापबुद्धि धुनीते पुंसां नो वा किमिह कुरुते संगतिः सज्जनानां ॥ ४६८ ॥
સજ્જનોની સગતિ અજ્ઞાનરૂપી અંધકારના નાશ ફરે છે, પાપને હરે છે, સત્વભુદ્ધિ જાગ્રત કરે છે, (તમાર્ગુણ
Page #212
--------------------------------------------------------------------------
________________
અને રજોગુણને અપહરીને સત્વગુણને આવિષ્કાર કરે છે),. બુદ્ધિ સતેજ કરે છે, સુખ આપે છે, ન્યાયાચરણ તરફ પ્રેરે છે, ધર્મમાં બુદ્ધિને સુદઢ બનાવે છે અને પાપબુદ્ધિને અપહરે છે, અથવા સત્સંગતિ શું શું નથી કરતી? अस्यत्युच्चैः शकलितवपुश्चन्दनो नात्मगन्धं नेक्षुर्यन्त्रैरपि मधुरतां पीडयमानो जहाति । यद्वत्स्वर्ण न चलति हिताच्छिन्नघृष्टोपतप्तं तद्वत्साधुः कुजननिहतोऽप्यन्यथात्वं न याति ॥ ४६९ ॥
ચંદનને ખંડ ખંડ કરવામાં આવે તે પણ પિતાની સુગંધથી રહિત થતું નથી. શેરને કેલ્હામાં (ચીચોડામાં). પીલવામાં આવે તે પણ પોતાની મધુરતા (મીઠાશ) છોડતી નથી. સુવર્ણ જેમ ટુકડા કરવાથી, ઘસવાથી અને તપાવાથી પિતાની કાંતિથી ચલિત થતું નથી, તેમ સંપુરૂષ દુર્જનથી પીડા પામતે છતાં પણ પોતાની સજજનતાને ત્યાગ કરતું નથી. यद्वद्भानुर्वितरति करैर्मोदमंभोरुहाणां शीतज्योतिः सरिदधिपति लब्धवृद्धिं विधत्ते । वार्दो लोकानुदकविसरैस्तर्पयत्यस्तहेतुसतद्वदोषं रचयति गुणैः सज्जनः प्राणभाजां ।। ४७० ॥
જેવી રીતે સુર્ય પિતાના કિરણોથી પઘોને પ્રફુલ્લિત કરે છે, જેમ ચંદ્રમા સાગરની વૃદ્ધિ કરે છે, અને જેમ વાદળા વષદ્વારા લોકેને તૃપ્ત કરે છે, તેમ સજજન પુરૂષ પણ સ્વાર્થ વિના લેકેના દેને ગુણરૂપે ગ્રહણ કરે છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૦
देवा धौतक्रमसरसिजाः सौख्यदाः स्वर्गलोके पृथ्वीपालाः प्रददति धनं कालतः सेव्यमानाः । कीर्तिः प्रीतिमशमपटुता पूज्यतातच्वबोधाः संपद्यन्ते झटिति कृतिनचैव पुंसः श्रितस्य ॥ ४७१ ॥
દેવતાએ તે જ્યારે તેમના ચરણ કમળે ધાવામાં આવે ત્યારે સુખના આપનારા થાય છે. રાજાએ સુશ્રુષા કરવાથી સમયે ધન આપે છે પણ સજ્જન પુરૂષોના આશ્રય માત્રથીજ પ્રીત્તિ પ્રીતિ શાન્તિ નિપુણતા પૂજ્યતા અને તત્વમેધ પ્રાપ્ત થાય છે.
નાટઃ—દેવતાઓ અને રાજાએ ત્યારેજ પારલૌકિક સ્વર્ગનું સુખ અને ધન આપે છે, કે જ્યારે તેમની સુશ્રુષા કરવામાં આવે પણ સજ્જનના આશ્રય ગ્રહણ કરવાથી કીર્ત્તિ આદી ઉભય લેાકમાં સુખદ્ ગુણા સત્વર પ્રાપ્ત થાય છે.
यद्वद्वाचः प्रकृतिसुभगाः सज्जनानां प्रसृताः शोकक्रोधप्रभृतिजवपुस्तापविध्वंसदक्षाः । पुंसां सौख्यं विदधतितरां शीतलाः सर्वकाल तच्छीतद्युतिरुचिलवांश्चामृतस्यन्दिनोऽपि ॥ ४७२ |
શાક ક્રોધ વિગેરેથી ઉત્પન્ન થતાં શારીરિક દુઃખના વહઁસ કરવામાં નિપુણ અને સદા શાંતિ અપનારી સજ્જનાની સ્વાભાવિક સુમધુર ભાષા અથવા વાણી લાકોને જેટલું સુખ આપે છે, તેટલું સુખ ચંદ્રમા અમૃતના સિચ નથી પણ આપી શકતા નથી.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯
आकृष्टोऽपि ब्रजति न रुषं भाषते नापभाष्यं नोकृष्टोऽपि प्रवहति मदं शौर्यधैर्यादिधर्मः ।. यो यातोऽपि व्यसनमनिशं कातरत्वं न याति सन्तः पाहुस्तमिह सुजनं तत्त्वबुद्धा विवेच्य ॥ ४७३॥ .. | દુર્જનેથી પીડાયા છતાં પણ જે ક્રોધ કરતે નથી અને અપશબ્દ બેલ નથી, તેમજ શૌર્ય, વૈર્ય વિગેરે ગુણેને પ્રાપ્ત કરવાથી પણ ગર્વ ધારણ કરતું નથી, વળી જે વ્યસન (દુઃખ) ને પ્રાપ્ત થયા છતાં પણ કાયરતા પામતે નથી, તેને સંત પુરૂ તત્વબુદ્ધિથી વિચારીને સજજન કહે છે.
પ્રકરણ ૧૯ મું.
દાન નિરૂપણ. तुष्टिश्रद्धाविनयभजनालुब्धताक्षान्तिसत्वपाणत्राणव्यवसितगुणज्ञानकालज्ञताढयः। दानासक्तिर्जननमृतिभिश्वास्तिकोऽमत्सरेयों दक्षात्मा यो भवति स नरो दातृमुख्यो जिनोक्तः ॥४७४॥
જે દાની મનુષ્ય તુષ્ટિ, શ્રદ્ધા, વિનય, ભક્તિ, નિર્લોભિતા, ક્ષમા, પ્રાણદયા, ગુણજ્ઞતા અને કાલજ્ઞતાથી મુક્ત, જન્મ અને મરણથી ડરનારે, આસ્તિક, માત્સર્ય અને ઈર્ષા
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૧
રહિત અને દક્ષ હાય તેને જીનેશ્વર ભગવાને દાનીઓમાં શ્રેષ્ઠ કહેલ છે.
काsन्नस्य धमवहितो दित्समानो विधृत्य नो भोक्तव्यं प्रथममतिथेर्यः सदा तिष्ठतीति । तस्याप्राप्तावपि गतमलं पुण्यराशि श्रयन्तं तं दातारं निपतिते मुख्यमाहुर्जिनेन्द्राः || ४७५ ।।
મુનિની આહાર ગોચરીના ચેાગ્ય સમયે ક્ષુધાયુક્ત છતાં પણ પોતાની ભૂખને દબાવી રાખી અતિથિની પહેલાં ભાજન ન કરવું એમ મુનિદાનની ઈચ્છાથી રાહ જોતા ઉભા રહે છે. તે મુનિ ન આવે તાપણ વિશુદ્ધે પુણ્ય ઉપાર્જન કરે છે અને તેનેજ જીનમતમાં જેનેદ્રોએ દાતાશમાં અગ્રણી ગણ્યા છે.
सर्वाभीष्टा बुधजननुता धर्मकामार्थमोक्षाः सत्सौख्यानां वितरणपरा दुःखविध्वंसदक्षाः । लब्धुं शक्या जगति न यतो जीवितव्यं विनैव तहानेन ध्रुवमभृतां किं न दत्तं ततोऽत्र ॥ ४७६ ॥ ( અહિંસા પ્રતિપાદન. )
સુખ આપવામાં તત્પર અને દુઃખને ઉચ્છેદવામાં દક્ષ તેમજ વિદ્વજનાએ જેની પ્રશંસા કરી છે, એવા સવ અભીષ્ટના કારણભૂત ચાર પુરૂષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ છે, તે પ્રાણ વગર આ જગતમાં સાધી શકાતા નથી. તે પ્રાણદાન જેણે દીધું તેણે પ્રાણીઓને શું નથી અપ કીધું ? અર્થાત્ પ્રાણદાનથી અધિક ખીજી શી વસ્તુ છે? માટે પ્રાણુરક્ષા એ ઉત્તમોત્તમ દાન છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૩ कृत्याकृत्ये कलयति यतः कामकोपी लुनीते धर्मे श्रद्धां रचयति परां पापबुद्धिं धुनीते । अक्षार्थेभ्यो विरमति. रजो हन्ति चित्तं पुनीते तदातव्यं भवति विदुषा शास्त्रमत्र व्रतिभ्यः ॥ ४७७n :
જ્ઞાનદાન કૃત્ય અને અકૃત્ય (કરવા યોગ્ય અને ન કરવા ગ્ય) નું જેનાથી ભાન થાય છે, કામ અને કોને હાસ થાય છે, ધર્મને વિષે દ્રઢ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, પાપ બુદ્ધિને ઉચ્છેદ થાય છે, ઈન્દ્રિયના વિષયથી વિરક્તિ થાય છે, મનો માલિન્ય નષ્ટ થાય છે અને ચિત્ત પવિત્ર થાય છે એવા શાસનું વિદ્વજનેએ મુનિને અવશ્ય દાન આપવું જોઈએ.
भार्याभ्रातृस्वजनतनयान्यनिमित्तं त्यजन्ति प्रज्ञासवव्रतसमितयो यद्विना यान्ति नाशं । क्षुद्दःखेन ग्लपितवपुषो भुअते च त्वभक्ष्यं तद्दातव्यं भवति विदुषा संयतायानशुद्धं ॥ ४७८ ॥
અન્નદાન લેકે અન્નને માટે ભાર્યા, ભાઈ, સ્વજન, પુત્ર વિગેરેને ત્યજે છે, જેના વગર પ્રજ્ઞા, સત્ત્વ, વ્રત અને સમિતિ હીન થઈ જાય છે અને ભૂખના દુઃખથી પીડાતે મનુષ્ય અભક્ષ્ય પણ ખાવા તત્પર થાય છે માટે વિદ્વાનોએ સંયતિ મુનિઓને શુદ્ધ અન્નનું દાન દેવું જોઈએ..
૧૩
Page #217
--------------------------------------------------------------------------
________________
सम्यग्विद्याशमदमतपोध्यानमौनव्रताढयं श्रेयोहेतुर्गतरुजि तनौ जायते येन सर्व । तत्साधूनां व्ययित्वषुषां तीव्ररागप्रपञ्चैस्तद्रक्षार्थ वितरत जनाः प्राशुकान्यौषधानि ॥ ४७९ ।।
ઓષધિ દાન | મુનિઓને શાસ્ત્રાભ્યાસ શમ દમ તપ ધ્યાન મૌન વ્રતઆદિ સમસ્ત કિયાઓ જ્યારે શરીર નિરાબાધ હોય છે ત્યારે જ સમ્યક પ્રકારે અને અવ્યાબાધ રીતે થઈ શકે છે માટે તે શરીરની રક્ષાર્થે તીવ્ર વ્યાધિથી પીડાતા સાધુઓને પ્રાશુક (અચિત) ઓષધનું દાન આપવું. सावद्यत्वान्महदपि फलं नो विधातुं समर्थ कन्यास्वर्णद्विपहयधरागोमहिष्यादिदानं । त्यक्त्वा दद्याजिनमतदयाभेषजाहारदानं भूत्वाप्यल्पं विपुलफलदं दोषमुक्तं वियुक्तं ॥ ४८० ॥
(લૌકિક મતમાં વર્ણવેલ) કન્યા, સુવર્ણ, હાથી, ઘોડા ભૂ (જમીન) ગાય, ભેંસ વિગેરેનું દાન સાવદ્ય (સદષ) હેવાથી અલ્પ ફલદાયી થાય છે માટે તે ત્યજીને (લેકોત્તર નિર્દોષ દાન) જિનશાસ,પ્રાણુરક્ષા,ઔષધિ અને આહારનું દાન આપવું જે દાન દેષ રહિત હોવાથી અલ્પ છતાં પણ મહતું ફલની પ્રાપ્તિ થાય છે. नीतिश्रीतिश्रुतिमतिधृतिज्योतिभक्तिप्रतीतिप्रीतिज्ञातिस्मृतिरतियतिख्यातिशक्तिप्रगीतीः ।
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૫
यस्माद्देही जगति लभते नो विना भोजनेन तस्माद्दानं स्युरिह ददता ताः समस्ताः प्रशस्ताः ४८१॥
આ સંસારમાં મનુષ્યને નીતિ, લક્ષ્મી, શ્રુતિ, બુદ્ધિ, પ્રતિ, તિ, ભક્તિ, પ્રતીતિ, પ્રીતિ, જ્ઞાન, સ્મૃતિ, રતિ, યતિ, કીર્તિ, શક્તિ અને પ્રગતિ આહાર વિના સમ્યક પ્રકારે પ્રાપ્ત થઈ શકતા નથી. એટલા માટે આહારદાન આપવું જેથી તે સર્વે પ્રશસ્ત રીતે મેળવી શકાય. दर्पोद्रेकव्यसनमथनक्रोधयुद्धप्रबाधापापारम्भक्षतिहतधियां जायते यनिमित्तं । यत्संगृह्य श्रयति विषयान्दुःखितं यत्स्वयं स्याघदुःखाढ्यं प्रभवति न तच्छाध्यतेऽत्र प्रदेयं ॥ ४८२ ॥
| મુનિઓને શું ન આપવું જે પદાર્થથી પાપ અને આરંભ રહિત મુનિઓને અહંકાર ઉદ્દભવ થાય, દુઃખ ઉત્પન્ન થાય, નાશની બુદ્ધિ થાય, ક્રોધને પ્રાદુર્ભાવ થાય, લડાઈ ઝઘડાની બાધા ઉભી થાય, અને જેના સબંધથી ઈંદ્રિયાર્થ સેવનની વૃત્તિ થાય તેમજ પિતે દુઃખી થાય એવા દુઃખપૂર્ણ પદાર્થ મુનિઓને કદી. પણ આપવા નહિ. साधु रत्नत्रितयनिरतो जायते निर्जिताक्षो धर्म धत्ते व्यपगतमलं सर्वकल्याणमूलं । रागद्वेषप्रभृतिमथनं यद्गृहीत्वा विधत्ते तदातव्यं भवति विदुषा देयमिष्टं तदेव ॥ ४८३ ॥
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯ મુનિઓને શું આપવું. જે પદાર્થના ગ્રહણ કરવાથી સાધુઓ રત્નત્રયિમાં (સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર) નિરત થાય, વિજીતેંદ્રિય થાય, સર્વ કલ્યાણનું મુલ એવા દેષ રહિત ધમરાધનમાં તત્પર થાય, અને રાગ દ્વેષાદિ દેને ઉમૂલ કરી. નાંખે તેવા પદાર્થો સાધુઓને આપવા અને તેજ દાન ઈષ્ટ છે.
તાત્પર્ય કે-જે પદાર્થના સેવનથી મુનિઓને આત્મા કલુષિત થાય તેવા પદાર્થો તેઓને કદિ પણ આપવા નહિ, પણ જેના સેવનથી તેઓ આત્મ ધર્મમાં દ્રઢ થાય એવા હિતાવહ પદાર્થો આપવા. धर्मध्यानव्रतसमितिभृत्संयतश्चारुपात्रं व्यावृत्तात्मा सहननतः श्रावको मध्यमं तु । सम्यग्दृष्टिव॑तविरहितः श्रावकःस्याज्जघन्यमेवं त्रेधा जिनपतिमते पात्रमाहुः श्रुतज्ञाः ॥ ४८४ ॥
જન મતમાં શ્રુતજ્ઞ પુરૂષોએ દાન દેવાને એગ્ય ત્રણ પ્રકારના પાત્રોવર્ણવ્યા છે. પ્રથમ તે ધર્મધ્યાન વૃત અને સમિતિના પાળવા વાલા સંયત મુનિઓ તે ઉત્કૃષ્ટ પાત્ર છે. મધ્યમ પાત્ર તે ત્રશજીવની હિંસાથી વિરત એવા શ્રાવકે અને અવિરતિ સમ્યક્ દષ્ટિ શ્રાવકે તે ત્રીજું જઘન્ય પાત્ર છે. यो जीवानां जनकसदृशः सत्यवाग्दत्तभोजी सप्रेमस्त्रीनयनविशिखाभिन्नचित्तः स्थिरात्मा । द्वेधा ग्रन्थादुपरतमनाः सर्वथा निर्जिताक्षो दातुं पात्रं व्रतपतिममुं वर्यमाहुर्जिनेन्द्राः ॥ ४८५ ॥
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૯
જે પ્રાણી માત્ર પર પિતાની જેમ પ્રેમ રાખે છે, જે હમેશાં સત્ય વચન બાલે છે, જે આપેલા આહારનુંજ ભાજન કરે છે, વલી જેનું ચિત્ત સ્ત્રીઓના પ્રેમ પૂર્વક ફૂંકાયલા કટાક્ષ ખાણથી વિધાતું નથી, જે એ પ્રકારના પરિગ્રહથી સથા ( અંતરંગ રાગ દ્વેષાદિ અને ખાહેરગ ધનધાન્યાદિ ) રહિત છે, જેણે ઇંદ્રિયાપર વિજય મેળવે છે, તે વ્રતીઓમાં શ્રેષ્ઠ મુનીવને જિનેદ્રોએ દાન આપવાને સર્વાંત્તમ પાત્ર વળ્યું છે.
ભાવા—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતાથી વિરષિત મુનિ ઉત્તમ પાત્ર છે. यद्वत्तोयं निपतति घनादेकरूपं रसेन
प्राप्याधारं सगुणमगुणं याति नानाविधत्वं । तद्वद्दानं सफलमफलं प्राप्यमप्येति मत्वा देयं दानं शमयमभृतां संयतानां यतीनां ॥ ४८६॥
જેવી રીતે વર્ષીદનું પાણી એકજ રૂપે પડે છે છતાં પણ આધાર ભેદથી નાના પ્રકારનાં (વિવિધ પ્રકારનાં) રૂપ ધારણ કરે છે તેવી રીતે દાન પણ ગુણી કે નિર્ગુ ણી પાત્રના (સુપાત્ર કે કુપાત્રના) ભેથી સફલ વા નિષ્ફલ થાય છે. એમ સમજીને દાન આપનારે શમ ચમ આદિ ગુણા વિજરષિત યતિઓને દાન આપવું. यद्वत्क्षिप्तं गलति सकलं छिद्रयुक्ते घटेऽम्भस्तिक्कालांबू निहितमहितं जायते दुग्धमुद्धं । आमापात्रे रचयति भिदां तस्य नाशं च याति तद्दत्तं विगततपसे केवलं ध्वंसमेति ॥ ४८७ ॥
Page #221
--------------------------------------------------------------------------
________________
૯૮
જેવી રીતે છિદ્રવાલા ઘડામાં ભરેલું પાણી સઘળુ ઝળી જાય છે અથવા કડવા તુંબડામાં રાખેલું દુધ કે અન્ન અહિતકર (વિષતુલ્ય) થઈ જાય છે અને જેમ કાચા માટીના પાત્રમાં રાખેલું પાણી પાતે નાશ પામે છે અને પાત્રો પણ નાશ કરે છે તેવી રીતે તપ રહિત મનુષ્યને દીધેલું દાન પણ કેવળ ના શને અથૅજ છે. (નકામું થાય છે). ભાવા—અવતિને દીધેલું દાન ફળદાયી નથી. शश्वच्छीलव्रतविरहिताः क्रोधलोभादिवन्तो नानारम्भप्रहितमनसो ये मदग्रन्थशक्ताः ।
दातारं कथमसुखतो रक्षितुं सन्ति शक्ता नावा लोहं न हि जलनिधेस्तार्यते लोहमय्या ||४८८॥
જેમ લેાઢાની નાવથી લેતું સમુદ્રપાર થઈ શકતું નથી તેમ, હમેશાં શીલવ્રતથી રહિત, ક્રોધ, લાભ, મદ આદિ દોષથી સહિત નાના પ્રકારના આરભ પરિગ્રહમાં અનુરક્ત, મિથ્યા શાસ્ત્રોના પ્રેમી એવા દાન લેનારા લેાકેા દાનીનું, દુઃખથી કઈ રીતે રક્ષણ કરી શકે?
અર્થાત્-વ્રત રહિત અને કષાયમાં રચ્ચે પચ્ચા રહેનારા મનુષ્ય પાતે તા તરવાવાલા નથી તેા પછી તેને આપેલુ દાન પણ દાતારને કઈ રીતે સુખનું દેનારૂ' થાય ? क्षेत्रद्रव्यप्रकृतिसमयान्वीक्ष्य बीजं यथोप्तं
दत्ते सस्यं विपुलममलं चारुसंस्कारयोगात् । दत्तं पात्रे गुणवति तथा दानमुक्तं फलाय સામગ્રીતો મતિ દિ નને સર્વેશાર્યસિદ્ધિઃ ॥ ૪૮o l
Page #222
--------------------------------------------------------------------------
________________
જેમ દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવ જોઈને વાવેલું બીજ સારા સંસ્કારના ચેગથી ઘણે સારે અને શુદ્ધ પાક આપે છે તેમ ગુણવાન પાત્રને આપેલું દાન પણ ગુણ દાતાને ફલદાયી નીવડે છે કારણ કે સંસારમાં મનુષ્યને સર્વ કાર્યની સિદ્ધિ એગ્ય સામગ્રીના સદ્ભાવથી થાય છે. नानादुःखव्यसननिपुणान्नाशिनोऽतृप्तिहेतूकर्मारातिपचयनपरांस्तत्त्वतोऽवैत्यभोगान् । मुक्त्वाकाङ्क्षां विषयविषयां कर्मनिर्नाशनेच्छो दद्यादानं प्रगुणमनसा संयतायापि विद्वान् ॥ ४९० ।।
તત્ત્વની દ્રષ્ટિએ સાંસારિક ભોગે વિવિધ પ્રકારના દુઃખ દેવામાં નિપુણ છે, ક્ષણિક છે, અતૃપ્તિ ઉપજાવનાર છે અને કર્મરૂપી શત્રુઓના દળને એકઠું કરવામાં સહાયક છે એમ જણી (દાનના ફલ તરીકે) સાંસારિક વિષયેની વાંછના છેડ કર્મને ઉચછેદવાની ઉમૂલ કરવાની ઈચ્છાવાલા મુમુક્ષુએ આહાદ પુર્વક સંયતિઓને દાન આપવું. | ભાવાર્થ–સંયતિ મુનિને આપેલું દાન મેક્ષનું ફળ આપનારું છે માટે ક્ષણિક સાંસારિક ભેગે માટે તેના ફલનું નિયાણું ન કરતાં મુમુક્ષુ જનેએ તેના ફલ તરીકે મેક્ષની અભિલાષા રાખવી. यस्मै गत्वा विषयमपरं दीयते पुण्यवद्भिः पात्रे तस्मिगृहमुपगते संयमाधारभूते । नो यो मूढो वितरति धने विद्यमानेऽप्यनल्पे तेनात्मात्र स्वयमपधिया वञ्चितो मानवेन ॥ ४९९ ॥
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૦
અન્ય દેશમાં જઇને પણ પુણ્યશાળી જના સયમધારી મુનિને દાન દે છે તેવા મહાપુરૂષ જ્યારે પાતાના ઘરમાં આવે ત્યારે પ્રચુર ધન છતાં પણ જે મૂઢાત્મા તેને દાન નથી દેતા તે દુઃખુ॰દ્ધિ મનુષ્યે પેાતાના આત્માને ઠગ્યા છે.
श्रुत्वा दानं कथितमपरैर्दीयमानं परेण श्रद्धां धत्ते व्रजति च परां तुष्टिमुत्कृष्टबुद्धिः । दृष्ट्वा दानं जनयति मुदं मध्यमो दीयमानं
श्रुत्वा भजति मनुजो नानुरागं जघन्यः || ४९२ ॥
ઉત્તમ મનુષ્યને તા ખીજાએ દીધેલાં દાનથી વાત સાંભળીને પણ આહ્વાદ થાય છે અને ( દાતા અને ગ્રહીત અનેમાં) શ્રદ્ધા ભક્તિ ઉત્પન્ન થાય છે. જ્યારે મધ્યમ બુદ્ધિ મનુષ્યને બીજાને દાન આપતા દેખીને આનન્દ થાય છે પરંતુ જઘન્ય બુદ્ધિ મનુષ્ય તેા દાન દેખીને વા સાંભળીને પણ લેશ માત્ર હર્ષ પામતા નથી. दीर्घायुष्कः शशिसितयशोव्याप्त दिक्चक्रवालः सद्विद्याश्रीकुलबलधनमीतिकीर्तिप्रतापः । शूरो धीरः स्थिरतरमना निर्भयश्चारुरूपत्यागी भोगी भवति भविनां देवभीतिप्रदायी ||४९३ ॥
પ્રાણીઓને જે માણસ અભયદાન આપે છે (અભય પ્રદાન કહે છે) તે દીર્ઘાયુ થાય છે, તેની સુધાંશુ ધવલ કીતિ દિગન્તને વિષે વ્યાપી રહે છે, તેને ત્યાં વિદ્યા, લક્ષ્મી, પુલ, ખલ, ધન, પ્રીતિ, કીતિ અને પ્રતાપ આદિ શુભ
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૧ પદાર્થો નિવાસ કરી રહે છે, તે ધીર, વીર, સ્થિરચિત્ત, નિર્ભય, સુંદર, ત્યાગી, અને ભેગી પણ થાય છે.
અર્થા–અભય પ્રદાન કરવાથી સર્વ કેઈ શુભ પદાર્થો અને ગુણે આપો આપ આવી મળે છે.
જ્ઞાનદાનથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ कर्मारण्यं दहति शिखिवन्मातृवत्पाति दुःखात्सम्यनीति वदति गुरुवत्स्वामिवद्यद्विभर्ति । तत्त्वातत्त्वप्रकटनपटु स्पष्टमामोति पूतं तत्संज्ञानं विगलितमलं ज्ञानदानेन मर्त्यः ॥ ४९४॥
કમરૂપી વનને બાળી મુકવામાં અગ્નિ સમાન, દુખથી રક્ષણ કરવામાં માતા સમાન, સુનીતિ, સન્માર્ગ દેખાડવામાં ગુરૂ સમાન, પાલન કરવામાં સ્વામિ સમાન અને તત્ત્વ અને અત્તત્વને સ્પષ્ટ રીતે દર્શાવવામાં કુશળ એવું પવિત્ર નિર્દોષ સમ્યફજ્ઞાન જ્ઞાનદાનથી પ્રાપ્ત થાય છે. “
અન્નદાનથી થતા લાભ दाता भोक्ता बहुधनयुतः सर्वसत्त्वानुकम्पी सत्सौभाग्यो मधुरवचनः कामरूपातिशायी। शश्वद्भक्त्या बुधजनशतैः सेवनीयांहि युग्मो मर्त्यः प्राज्ञो व्यपगतमदो जायतेऽन्नस्य दानात् ।।४९५॥
દુ:ખથી રામાં ગર સમાન આ રીતે
Page #225
--------------------------------------------------------------------------
________________
અન્નદાનથી મનુષ્ય, દાતા, કતા, ધનાઢય, સમસ્ત જીવો પ્રત્યે અનુકમ્પાવાન, શૌભાગ્યશાળી, મધુરભાષી, કામદેવથી વધે એ સ્વરૂપવાન, બદ્ધાંજલિ (બે હાથ જોડેલા) સેંકડે બુધજન દ્વારા ભક્તિ પુર્વક સર્વદા સેવનીય, બુદ્ધિશાળી અને નિર્મદ થાય છે.
ઔષધ દાનથી થતા લાભ रोगैतिप्रभृतिजनितैर्वह्निभिर्वाम्बुमनः सर्वाङ्गीणव्यथनपटुभिर्वाधितुं नो स शक्यः । आजन्मान्तः परमसुखितां जायते चौषधानां दाता यो निर्भरकुलवपुःस्थानकान्तिप्रतापः ।। ४९६ ॥
ઔષધ દાન આપનાર જન્મભર પરમ સુખી રહે, છે અને જેમ પાણીમાં બેઠેલા માણસને અગ્નિ સતાવવાને અશકત છે તેમ સમસ્ત અંગને પીડા ઉપજાવનાર એવા વાત કફઆદિથી ઉત્પન્ન થતા રોગો પણ તેને બાધા કરી શકતા નથી એટલું જ નહી પણ સારૂં કુલ, શરીર, સ્થાન કાન્તિ અને પ્રતાપ આદિ અનેક ગુણે પણ તેને પ્રાપ્ત થાય છે.
દાનથી પરિણમે મોક્ષની પ્રાNિ. दत्त्वा दानं जिनमतरुचिः कर्मनि शनाय भुक्त्वा भोगांत्रिदशवसतौ दिव्यनारीसनाथः । मल्वासे वरकुलवपुजैनधर्म विधाय हत्वा कर्म स्थिरतररिपुं मुक्तिसौख्यं प्रयाति ॥ ४९७ ।।
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૩ આવી રીતે જિનમતમાં દ્રઢ શ્રદ્ધા રાખનાર (સમ્યગદષ્ટિ ) મનુષ્ય ઉપર્યુક્ત ચાર પ્રકારના દાન (ઔષધિ, જ્ઞાન, અન્ન અને અભયદાન) દઈને સ્વર્ગમાં ઉત્પન્ન થઈ અનેક ભેગો ભેગવે છે અને દિવ્યાંગના સંગાથે રમણ કરે છે, ત્યાંથી એવી મનુષ્ય લોકમાં ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઈ જૈન ધર્મનું આરાધન કરતે દુર્જય અને અનંતા કાળથી સાથે રહેનારા (fથરંતર) કર્મ રૂપી વૈરીને હણીને મેક્ષ સુખને અનુભવ કરે છે.
પ્રકરણ ૨૦ મું.
મઘનિષેધ નિરૂપણ. भवति मधवशेन मनोभ्रमो भजति कर्म मनोभ्रमतो यतः । व्रजति कर्मवशेन च दुर्गतिं त्यजत मद्यमतस्त्रिविधेन भोः॥४९८॥
મદિરા પીવાથી મને વિશ્વમ (સારાસાર વિચાર શૂન્યતા) થાય છે, મને વિશ્વમથી અશુભ કર્મો બંધાય છે, અને અશુભ કર્મના યોગથી દુર્ગતિ પ્રાપ્ત થાય છે માટે હે મનુષ્ય, ત્રિવિધ મન, વચન અને કાયાથી) મદિરાને ત્યાગ કરે. हसति नृत्यति गायति वल्गति भ्रमति धावति मूर्छति शोचते । पतति रोदिति जल्पति गद्गदं धमति धाम्यति मद्यमदातुरः।।४९९॥
Page #227
--------------------------------------------------------------------------
________________
૩૦૪
દારૂના નિશામાં ચકચુર પ્રાણી, કોઇવાર હસવા માંડેછે, કોઈવાર નાસે છે, કાઇવાર ગાય છે, કેાઈવાર કુદે છે, કોઈ વાર ભ્રમણ કરે છે, કાઇવાર દોડે છે કાઇવાર મુચ્છિત થઈ જાય છે, કાઈવાર શાક કરે છે, કોઈવાર જમીનપર પડી જાય છે, કાઇવાર રડે છે, કોઇવાર ગદ્ગદ્ (અસ્પષ્ટ ઉચ્ચારણ ) બેાલે છે અને કેઈવાર કુંકે છે અર્થાત્-તે માણસ ગાંડાની જેમ અનેક વિવેક શૂન્ય ક્રિયાઓ કરે છે.
स्वसृताजननीरपि मानवो व्रजति सेवितुमस्तगतिर्यतः । सगुणलोक विनिन्दितमद्यतः किमपरं खलु कष्टतरं ततः ॥ ५०० ॥
જેના સેવનથી ભ્રષ્ટ બુદ્ધિ મનુષ્ય (મનુષ્ય બુદ્ધિ ભ્રષ્ટ થઈ) પેાતાની વ્હેન દીકરી અને માતા સાથે પણ વિષય ભાગ સેવવાને તત્પર થાય છે એવા સમસ્ત લેાકમાં નિન્જીનીય દારૂ કરતાં વિશેષ નિન્દનીય અને દુઃખદાયક ખીજું શું
હાઈ શકે ?
અર્થાત્-સસારમાં સૌથી નિન્દ્વનીય પદાથ દારૂ છે. गलितवस्त्रमधस्तनमीक्ष्यते सकलमन्यतया श्लयते तनुः ॥ स्खलति पादयुगं पथि गच्छतः किमुनमद्यवशाच्छ्रयते जनः ॥ ५०१ ॥
મદિરાથી ઉન્મત્ત થએલા મનુષ્યનું વસ્ત્ર નીચે સરી પડે છે, સવ લેાકને તેના શરીરના નીચેના ભાગ દેખાય છે, તેનું શરીર શિથીલ થઇ લથડે છે અને તેના ચરણા સ્ખલના પામે છે અથવા તેને મઘ પીધાથી શું નથી થતું ?
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૫
असुभृतां वधमाचरति क्षणाद्वदति वाक्यमसहमसूनृतम् । परकलनधनान्यपि वाञ्छति न कुरुते किमु मद्यमदाकुलः॥५०२॥
મદિરાના મદથી ઉન્મત્ત થએલો મનુષ્ય એક ક્ષણમાં (ક્ષણેકમાં) પ્રાણીઓને વધ કરે છે. અસહ્ય હલાહલ જુઠું બોલે છે, પરસ્ત્રી અને પરધનની વાંછના કરે છે. અથવા મદ્ય મદાકુલ મનુષ્ય શું નથી કરતા? व्यसनमेति जनैः परिभूयते गदमुपैति न सत्कृतिमश्नुते । भजति नीचजनं व्रजतिक्लमं किमिह कष्टमियति न मद्यपः।।५०३॥ | દારૂ પીનારા મનુષ્ય દુઃખ ભેગવે છે લેકેથી પરાભવ (તિરસ્કાર) પામે છે. રોગ ભોગવે છે. કેઈ સારું કાર્ય કરતા નથી. નીચ કેની સંગતિ કરે છે. અને કલાન્તિ સહન કરે છે અથવા કયું કષ્ટ તેને નથી આવી પડતું ? प्रियतमामिव पश्यति मातरं प्रियतमां जननीमिव मन्यते । प्रचुरमद्यविमोहितमानसस्तदिह नास्ति न यत्कुरुते जनः॥५०४॥
દારૂના નિશાથી વિમુગ્ધ થએલે મનુષ્ય માતાને પોતાની પ્રિયતમા સ્ત્રી માફક ગણે છે અને સ્ત્રીને માતા માને છે, આ રીતે તે જે અનર્થ ન કરે તે થોડું છે. अहह कर्मकरीयति भूपति नरपतीयति कर्मकरं नरः । जलनिधीयति कूपमपांनिधि गतजलीयति मद्यमदाकुलः।।५०५॥
અહા ! મદ્ય મદા કુલ મનુષ્ય કર્મકાર નેકરને રાજા માને છે અને રાજાને કર ગણે છે કુવાને સમુદ્ર માને છે અને સમુદ્રને જલ રહિત પ્રદેશ ગણે છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૬ 'निपतितो वदते धरणीतले वमति सर्वजनेन विनिन्द्यते । श्वशिशुभिर्वदने परिचुम्बिते बत सुरासुरतस्य च मूत्र्यते ॥५०६॥
મઘસેવી મનુષ્ય ધરણીતલ પર જ્યાં ત્યાં ઢળી પડે છે, મનમાં આવ્યું તેમ બકવા માંડે છે, વમન કરે છે. સર્વ મનુષ્ય તેની નિન્દા કરે છે. અફસેસ! એટલેથીજ સરતું નથી પણ કુતરાઓ તેના મુખનું ચુમ્બન કરે છે અને તેના મેઢામાં પીસાબ વટીક કરે છે. भवति जन्तुगणो मदिरारसे तनु तनुर्विविधो रसकायिकः पिबति तं मदिरारसलालसः श्रयति दुःखममुत्र ततो जनः।!५०७॥
મદિરાના રસમાં તેના જેવા જ (તેજ રસની કાયા વાલા) અનેક અતિ સુક્ષમ જતુ ગણ ઉત્પન્ન થાય છે તેથી જે મદિરાને લાલસી પ્રાણી તે પીએ છે તે (અનતા જીવને ઘાતક હેઈ) આ લોક અને પરલોક બન્ને લેકમાં દુઃખી થાય છે. व्यसनमेति करोति धनक्षयं मदमुपैति न वेत्ति हिताहितं । क्रममतीत्य तनोति विचेष्टितं भजति मद्यवशेन न कां क्रियां।
| મદિરાને વશ પડેલા જીવોને દુઃખ ભોગવવું પડે છે ધનને નાશ થાય છે. કેફીયત આવે છે. હિતાહિતનું ભાન રહેતું નથી. કુલકમનું ઉલ્લંઘન કરી ન કરવા યોગ્ય કાર્યો કરે છે અથવા તે કઈ કિયા નથી કરતા. रटति रुष्यति तुष्यति वेपते पतति मुह्यति दीव्यति खिद्यते । नमति हन्ति जनं पहिलो यथा यदपि किं च न जल्पति मद्यतः
Page #230
--------------------------------------------------------------------------
________________
50g
પિશાચ ગ્રસ્ત મનુષ્યની જેમ દારૂડીઓ પણ કદી ચિલ્લાય છે. કદી રાષે ભરાય છે. કદી સંતાષ પામે છે. કદી થરથરે છે કદી ઢળી પડે છે. કદી મુર્છા પામે છે. કદી રમે છે કદી ખેદ કરે છે. કદી નમન કરે છે. કદી માણસને મારે છે અને શું શું ખખડતા નથી?
व्रततपोयम संयमनाशिनीं निखिलदोषकरीं मदिरां पिबन् । वदति धर्मवचो गतचेतनः किमु परं पुरुषस्य विडम्बनं ॥५१० ॥
વ્રત, તપ, યમ અને સંયમના નાશ કરનારી સમસ્ત દોષની ખાણુ એવી મદિરા પીનારા ગતબુદ્ધિજના તેને ધનુ ફરમાન કહે છે આના કરતાં પુરૂષોની વધારે વિડંબના શ્રીજી કઈ હોઈ શકે?
श्रयति पापमपाकुरुते दृषं त्यजति सद्गुणमन्यमुपार्जति । व्रजति दुर्गतिमस्यति सद्गतिं किमथवा कुरुते न सुरारतः ॥ ५११ ॥ મદિરાના ફ્દમાં સેલા જના પાપ કામાં પ્રવૃત્ત થાય છે, ધર્માનુષ્ઠાન ત્યજી દે છે, સદ્ગુણને ડેલે મારે છે, દુČણુ ઉપાન કરે છે, દુર્ગતિને પ્રાપ્ત કરે છે અને સદ્દગતિને દૂર હડસેલી દે છે અથવા તે શું શું નથી કરતા ?
नरकसंगमनं सुखनाशनं व्रजति यः परिपीय सुरारसं । बत विदार्य मुखं परिपाय्यते प्रचुर दुःखमयो ध्रुवमत्र सः ॥५१२ ॥ સુરાપાન કરીને અતિ દુ:ખમય નરકને વિષે મનુષ્ય ઉત્પન્ન થાય છે, તેનુ મુખ ફાડીને તેને ગરમ સીસું પાવામાં આવે છે, તે ત્યાં અતિ ઘણું દુઃખ અનુભવે છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૮
पिबति यो मदिरामथ लोलुपः श्रयति दुर्गतिदुःखमसौ जनः । इति विचिन्त्य महामतयस्त्रिधा परिहरन्ति सदा मदिरार सं॥ ५९३ ॥ મદિરાના લાલુપી જીવા તે પીને દુતિના દુઃખ અનુભવે છે એવી રીતે વિચાર કરી મહાબુદ્ધિવાન જના સદા મન વચન અને કાંયાથી મદિરા રસના સથા ત્યાગ કરે છે
मननदृष्टिचरित्रतपोगुणं दहति वह्निरिवेन्धनमूर्जितं । यदिह मद्यमप्राकृतमुत्तमैर्न परमस्ति ततो दुरितं महत् ॥ ५१४|| જેમ અગ્નિ લાકડાના મ્હોટા ઢગલાને ક્ષણવારમાં ભસ્મીભૂત કરી નાંખે છે તેમ મદ્ય આત્માના શુદ્ધ ગુ સમ્યક્ દશન, જ્ઞાન, ચારિત્ર અને તપને ખાખ કરી નાંખે છે (પરાસ્ત કરી નાંખે છે ) તેના કરતાં વિશેષ પાપ આ સંસારમાં ખીજુ કાઈ નથી એથીજ ઉત્તમજના મદ્યના ત્યાગ કરે છે.
त्यजति शौचमिति विनिन्द्यतां श्रयति दोषमपाकुरुते गुणं । भजति गर्वमपास्यति सद्गुणं हृतमना मदिरारसलालितः ॥ ५१५ ॥
સુરાપાન કરનાર પવિત્રતાને તરે છે, નિદ્યતાને ભજે છે, પાપાશ્રય કરે છે, ગુણને તિલાંજલી આપે છે, ગ ધારણ કરે છે, અને સદ્ગુણને દેશવટો આપે છે તેમજ વિચાર શૂન્ય બને છે.
प्रचुरदोषकरीमिह वारुणीं पिबति यः परिगृह्य धनेन तां । असुहरं विषमुग्रमसौ स्फुटं पिबति मूढमतिर्जन निन्दितं ॥ ५१६ ॥
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૯
અનેક દોષાનું ઘર એવી વારૂણી (મદિરા) પસા ખરચીને જે માણસ પીએ છે તે મૂખજન અતિ નિન્જીનીય એવું પ્રાણહર સાક્ષાત્ હલાહલ વિષનું પાન કરે છે. तदिह दूषणमङ्गिगणस्य नो विषम रिर्भुजगो धरणीपतिः । यदसुखं व्यसनभ्रमकारणं वितनुते मदिरा गुणिनिन्दिता ॥ ५१७ ||
પ્રાણીઓનું જેટલું અહિત વિષ,શત્રુ, સર્પ અને રાજા કરી શકે છે અને જેટલું દુઃખ આપી શકે છે, તેનાથી વિશેષ અહિત અને અસુખ ગુણી જનાએ નિન્દીત મદિરા કરે છે. मतिधृतिद्युतिकीर्तिकृपाङ्गनाः परिहरन्ति रुषेव जनार्चितं । नरमवेक्ष्य सुराङ्गनयाश्रितं न हि परां सहते वनिताङ्गनां ॥ ५९८ ॥
લાકાથી પૂછત એવા પાતાના ધણીને પણ જ્યારે તેને અન્ય સ્ત્રીથી સેવાતા જુએ છે ત્યારે રૂઠેલી સ્ત્રી જેમ તેને ત્યજી દે છે તેમ સુરા રૂપી સ્રી દ્વારા સેવીત નરને જોઇને મતિ, ધૃતિ, કાન્તિ, કીત્તિ અને કૃપા રૂપી તેની સીએ તેને એકદમ ત્યજી જાય છે. કારણુ અન્ય સ્ત્રીનુ સાપત્ય સરલ સ્ત્રીએ સહન કરી શક્તી નથી. कलहमातनुते मदिरावशस्तमिह येन निरस्यति जीवितं । वृषमपास्यति संचिनुते मलं धनमपैति जनैः परिभूयते ॥५१९ ॥ મદિરાવશ મનુષ્ય ધર્મને તિલાંજલી આપે છે. પાપને આદર કરે છે. ધન ગુમાવે છે. લાકેથી તિરસ્કૃત થાય છે. અને કલહ કરે છે કે જેમાં પેાતાના પ્રાણ જાય. स्वजनमन्यजनीयति मूढधीः परजनं स्वजनीयति मद्यपः । किमथवा बहुना कथितेन भो द्वितयलोक विनाशकरी सुरा ५२०
૧૪
Page #233
--------------------------------------------------------------------------
________________
મદ્યસેવી ભૂખંજન સ્વજનને પરજન માને છે અને . પરજનને સ્વજન ગણે છે અથવા બહુ કહેવાથી શું!
હે લો કે, સુરા આ ભવ અને પરભવ બંનેમાં વિનાશ કરનારી છે. અતિ મવરોન મનોમન સંશોષsશારીરિક भजति तेन विकारमनेकधा गुणयुतेन सुरा परिवज्यते ॥५२१।।
મદ્ય પાનથી સમસ્ત દેષનું સ્થાન એવા કામની "ઉત્પત્તિ થાય છે અને તેનાથી (કામથી) અનેક પ્રકારના કુવિકાર શરીરમાં પ્રાદુર્ભાવ પામે છે તેથી ગુણીજન તે સુરાથી દૂર નાસે છે. प्रचुरदोषकरी मदिरामिति द्वितयजन्मविवाधविचक्षणं । निखिलतत्त्वविवेचकमानसाः परिहरन्ति सदा गुणिनो जनाः५२२
આવી રીતે અનેક દેથી ઉત્પાદિકા અને બંને જન્મમાં (આ લોક અને પરલોકમાં) દુઃખ પ્રદાન કરનારી મદિરાને, નિખિલ તની વિવેચનામાં કુશળ એવા ગુણી પુરૂષે સદાને માટે સર્વથા પરિત્યાગ કરી દે છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૧
પ્રકરણ ૨૧ શું
માંસ નિષેધ નિરૂપણુ, मांसाशनाज्जीववधानुमोदस्ततो भवेत्पापमनन्तमुग्रं । ततो व्रजेद्दुर्गतिमुग्रदोषां मत्वेति मांसपरिवर्जनीयं ॥ ५२३ ॥
માંસ ખાવાથી જીવહિંસાની અનુમોદના થાય છે, જીવહિંસાની અનુમોદનાથી અનન્તા ઉગ્ર તાપ અંધાય છે, અને પાપથી અતિ ઉગ્ર દુ:ખ આપનારી દુર્ગતિ પ્રાપ્ત થાય છે એમ જાણી માંસના સથા ત્યાગ કરવા ઉચિત છે. तनुद्भवं मांसमदन्नमेध्यं कृम्यालयं साधुजनमनिन्द्यं । निस्त्रिंशचित्तो विनिकृष्टगन्धं शुनोऽविशेषं लभते कथ नं ॥ ५२४ || માંસ ખાનારમાં અને કુતરામાં કઇ વિશેષતા ચા તફાવત શું છે ? કારણકે જેમ કુતરા પ્રાણીઓના શરીર માંથી ઉત્પન્ન થએલું અપવિત્ર, કૃમિઓના ઘર રૂપ, ઉત્તમ જનાએ નિર્દેલું દુર્ગાંન્ધી માંસ ખાય છે તેવીજ રીતે નિર્દેથી પુરૂષ પણ તેવાજ પ્રકારનું માંસ ખાય છે. मांसाशिनो नास्ति दयासुभाजां दयां विना नास्ति जनस्य पुण्यं । पुण्यं विना याति दुरन्तदुःखं संसारकान्तारमलल्यपारं ॥ ५२५ ||
માંસ ખાનાર જનાને પ્રાણી પ્રત્યે દયાના છાંટા પણ હતા નથી અને દયા વગર પુણ્યની પ્રાપ્તિ નથી, અને પુણ્ય વગર અસહ્ય દુઃખ દેવાવાલી સંસારરૂપી ભયંકર અટવીમાંથી નીકળવું અતિ દુષ્કર છે એટલે પાર પામી શકાતું નથી.
Page #235
--------------------------------------------------------------------------
________________
ર૧ર
पलादिनो नास्ति जनस्य पापं वाचेति मांसाशिजनप्रभुत्वं । ततो वधास्तित्वमतोऽधमस्मानिष्पापवादी नरकं प्रयाति॥५२६।।
માંસ ખાવામાં પાપ નથી એમ કહેનારો નિશ્ચય નરક પ્રત્યે સીધાવે છે. કારણ માંસ ભક્ષણ પાપમય નથી એમ બોલવાથી માંસ ખાનાર જનની વૃદ્ધિ થાય છે અને આ પ્રવૃત્તિથી જીવહિંસા થાય છે અને જીવહિંસાથી તે પાપ બંધાય છે જ. षटोटिशुद्धं पलमश्नतो नो दोषोऽस्ति ये नष्ठधियो वदन्ति । नरादिमांसं प्रतिषिद्धमेतैः किं किं नषोढास्ति विशुद्धिरत्र॥५२७॥
છ વાર પકાવેલું માંસ પવિત્ર છે અને તે ખાવામાં દેષ નથી એમ વદનાર ખરેખર નષ્ટ બુદ્ધિ છે કારણ તેઓ પિતેજ નરમાંસ ભક્ષણને કેમ પ્રતિષેધ કરે છે. શું નરમાંસ છ વાર પકાવાથી વિશુદ્ધ થતું નથી? अश्नाति यो मांसमसौ विधत्ते वधानुमोदं त्रसदेहभाजां। गृह्णाति रेफांसि ततस्तपस्वी तेभ्यो दुरन्तं भवमेति जन्तुः ॥२८॥ - જે તપસ્વી માંસ ખાય છે તે ત્રસજીવની (બે ઈંદ્રીય વીંદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિય) હિંસાનું અનુમોદન આપે છે તે જ હિંસાનું મેદનથી પાપ બંધાય છે (પાપ પુંજ ગ્રહણ કરે છે) અને પાપથી જીવદુર્ગતિમાં જાય છે. आहारभोजी कुरुतेऽनुमोदं नरो वधे स्थावरजन्मभाजां । तस्यापि तस्मादुरितानुषङ्गमित्याह यस्तं प्रतिवच्मि किंचित् ॥
(માંસ રહિત) નિશમિષ ભોજન કરનાર પણ સ્થાવર (અને જંગમ) જીના ઘાતની અનુમોદના કરે છે તેટલા
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૩
માટે તેઓ પણ પાપના ભાગી થાય છે એમ જેઓ કહે છે તેઓ પ્રત્યે હું કાંઈક કહીશ. येऽनाशिनः स्थावरजन्तुघातान्मांसाशिनो ये त्रसजीवघातात् । दोषस्तयोः स्यात्परमाणुमेर्वोर्यथान्तरं बुद्धिमतेति वेद्यं ॥५३०॥
જે અન્ન નિરામિષાશિ (વનસ્પતિ આહાર) ભલી છે તે સ્થાવર જીવને ઘાત કરે છે અને જે માંસાશિ છે તે તે ત્રસ જીવોને ઘાત કરે છે તેથી તે બંને પાપમાં પરમાણુ અને પૃથ્વી (મેરૂ) જેટલો તફાવત છે તે બુદ્ધિશાલી સહજ સમજી શકે છે. अन्नाशने स्यात्परमाणुमात्रःप्रशक्यते शोधयितुं तपोभिः । मांसाशने पर्वतराजमात्रो नो शक्यते शोधयितुं महत्त्वात् ॥५३१॥
ઉપર જણાવ્યા મુજબ અન્નાહારમાં પરમાણુ પ્રમાણ માત્ર પાપ બંધ થાય છે જે તપ કરવાથી સહેલાઈથી નિવારી શકાય છે અને માંસાહારથી પર્વત રાજ મેરૂ જેટલું મહતુ પાપ બંધાય છે જે ભારી તપ કરવાથી પણ નિવારી શકાતું નથી. मांसं यथा देहभृतः शरीरं तथानमप्यङ्गिशरीरजातं । ततस्तयोर्दोषगुणौ समानावेतद्वचो युक्तिवियुक्तमत्र ॥५३२॥
(વળી કેટલાક એમ કહે છે કે, માંસ જેમ પ્રાણીનું શરીર છે તેમ અન્ન પણ શરીરજ છે તેથી તે બંનેના દેષ અને ગુણ સમાન છે આ તેઓનું કથન સંયુકિતક નથી. (હેતુ પુર:સર નથી). કારણકે –
.: मांसं शरीरं भवतीह जन्तोर्जन्तोः शरीरं न तु मांसमेव । . यथा तमालो नियमेन वृक्षो वृक्षस्तमोलो न तु सर्वथापि॥५३३॥
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૪
માંસ છે તે પ્રાણીનું શરીર છે પણ શરીરમાં માંસની ભજના છે (શરીર માત્ર માંસ નથી) જેમ તમાલ નિયમ વૃક્ષ છે પણ વૃક્ષ માત્ર સર્વથા તમાલ નથી.
વિવેચનઃ (જે જે માંસ છે તેને તે અવશ્ય શરીર છે જેમ જે જે તમાલ છે તેને વૃક્ષ છે. પણ એથી ઉલટું શરીર છે ત્યાં માંસ હોય વા ન પણ હોય જેમ વૃક્ષ જે છે તે તમાલ હોય વા ન પણ હોય અર્થાત એકેન્દ્રિય સ્થાવર જીવનું શરીર એ માંસ નથી)
નેટ–પ્રથમ વ્યાપ્તિ હેતુ પુર:સર હોવાથી સત્ય છે પણ પછીની વ્યાપ્તિ હેતુ અભાવથી પી ભાંગે છે. रसोत्कटत्वेन करोति गृद्धि मांसं यथानं न तथात्र जातु । ज्ञात्वेति मांसं परिवयं साधुराहारमश्नातु विशोध्ययूतं ॥५३४॥
વળી માંસમાં ઉત્કટ રસ હોવાથી તે ખાવાની લાલસા ઉત્પન્ન થાય છે જે લાલસા યા રાગ પરિણામ (સ્થાવર જીના મૃત શરીરરૂપી) અન હારમાં થતું નથી એમ સમજીને સાધુપુરુષે સજજનેએ માંસ ત્યજીને શુદ્ધ પવિત્ર અન્નાહાર કરે ઉચિત્ત છે.
જે જે પ્રમાણમાં વૃદ્ધિપણું તે પ્રમાણમાં કર્મની તીવ્રતા યા મંદતા હોય છે માંસાહારમાં અતિ ઉત્કટ લાલસા હોવાથી કર્મના રસની તીવ્રતા અને અન્નમાં તેના અભાવથી કર્મ રસની મંદતા. करोतिमांसं बलमिन्द्रियाणां ततोऽभिवृद्धिं मदनस्य तस्मात् । करोत्ययुक्ति प्रविचिन्त्य बुद्धया त्यजन्ति मांसं त्रिविधेनसन्तः
Page #238
--------------------------------------------------------------------------
________________
પ માંસ ભક્ષણથી ઇંદ્રિયો સબલ થાય છે અને ઈદ્રિયોની પ્રબલતાથી કામની વૃદ્ધિ થાય છે અને કામની વૃદ્ધિથી માણસ ન કરવા એગ્ય (અયોગ્ય) કાર્ય કરી બેસે છે એમ વિચારીને સંતજને માંસ ભક્ષણ ત્રિવિધ કરી ત્યજે, છે (નવગજના નમસ્કાર કરે છે.) गृद्धि विना भक्षयतो न दोषो मांसं नरस्यान्नवदस्तदोषं। एवं वचः केचिदुदाहरन्ति युक्तया विरुद्धं तदपीह लोके ॥५३६॥ | (ઉપર શ્લોક ૫૩૪ વર્ણવ્યા મુજબ ઉત્કટ લોલુપતા એજ માંસ ભક્ષણમાં પાપ બંધનું મુખ્ય કારણ હોય તો) કેટલાકનું કહેવું એમ છે કે લાલસા વગર જે મનુષ્ય માંસાશન કરે તે અન્ન ભક્ષણમાં જેમ પાપ નથી તેમ તેમાં પણ પાપ નથી પણ તેઓનું આ પ્રકારનું કથન પણ સંયુકિતક નથી. કારણકે – आहारवर्ग सुलभे विचित्र विमुक्तपापे भुवि विद्यमाने । प्रारम्भदुःख विविधं प्रपोष्य चेदस्ति गृद्धिनं किमस्ति मांसं ॥
જે માંસ ખાવાની તમારી લોલુપતા ન હોય તે શુદ્ધ દોષ રહિત એવું અનેક પ્રકારનું અન્ન આ સંસારમાં અસ્તિ ધરાવે છે અને તે પણ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે તેમ છે તે પછી અનેક પ્રકારના કષ્ટ વેઠી તે મેળવવા માટે પ્રયત્ન કરી શા માટે તેઓ માંસ ખાય છે? वरं विषं भक्षितमुग्रदोषं यदेकवारं कुरुतेऽसुनाशम् । मांसं महादुःखमनेकवारं ददाति जग्धं मनसापि पुंसां ॥५३८॥
મનથી પણ માંસ ભક્ષણ કરતાં, ખાવા માત્રથી પ્રાણ
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ને નાશ થાય એવું હલાહલ વિષનું ભક્ષણ ઘણું જ સારું છે કારણ કે વિષ તે એક જ વાર પ્રાણ હરે છે જ્યારે માંસ ભક્ષણથી અનેકવાર દુર્ગતિમાં અસહ્ય વેદના વેઠવી પડે છે.' अनाति यः संस्कुरुते निहन्ति ददाति गृह्णात्यनुमन्यते च । एते षडप्यत्र विनिन्दनीया भ्रमन्ति संसारवने निरन्तरं ॥५३९॥
માંસનું ભક્ષણ કરનાર, માંસ પકાવનાર, માંસ માટે જીવહિંસા કરનાર, માંસ આપનાર, માંસ લેનાર અને માંસ ભક્ષણનું અનુમોદન દેનાર આ છએ જણ અતિ નિન્દાપાત્ર છે અને આ સંસાર અટવી વિષે નિરંતર ભટક્યા કરે છે. चिरायुरारोग्यसरूपकान्तिप्रीतिप्रतापप्रियवादिताद्याः । गुणा विनिन्धस्य सतां नरस्य मांसाशिनः सन्ति परत्र नेमे ॥५४०
દીર્ધાયુ, આરોગ્ય, સુરૂપતા, કાન્તિ, પ્રીતિ, પ્રતાપ અને પ્રિયવાદિતા આદિ સદ્ગુણો નિન્દનીય એવા માંસ ભક્ષીને પરભવમાં પ્રાપ્ત થતા નથી. विद्यादयासंयमसत्यशौचध्यानव्रतजानदमक्षमाद्याः । संसारनिस्तारनिमित्तभूताः पलाशिनः सन्ति गुणा न सर्वे५४१
ભદધિ પાર પામવાને કારણભૂત એવા વિદ્યા, દયા, સંયમ, સત્ય, શૌચ, ધ્યાન, વ્રત, જ્ઞાન, દમ, ક્ષમા વિગેરે સર્વે ગુણે માંસાશિ મનુષ્યને પ્રાપ્ત થતા નથી. (અર્થાત્ તે સંસારમાં પરિભ્રમણ કર્યા રહે છે)
. मृगान्वराकांश्वरतोऽपि पर्णानिरागसोऽत्यन्तवि भीतचित्तान्ः । येऽश्नन्ति मांसानि निहत्य पापास्तेभ्यो निकृष्टा अपरे न सन्ति
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૭
આપડા નિર્દોષ, અત્યંત ભયભીત બની ત્વરિત ગતિએ નાશતા પણ ખાનારા એવા હરણાને મારીને (શિકાર કરીને ?) જે પાપીએ તેનું માંસ ખાય છે તેથી વધારે કૃતઘ્ર હૃદયી મનુષ્યે આ જગતમાં બીજા નથી. मांसान्यशित्वा विविधानि मर्त्यो यो निर्दयात्मा नरकं प्रयाति । निकृत्य शस्त्रेण परैर्निकृष्टैः प्रखाद्यते मांसमसौ स्वकीयं ॥ ५४३ ॥
જે નિર્દયી જા અનેક પ્રકારનુ જાત નતનું માંસ ખાય છે તે નિશ્ચય નરકમાં જાય છે. જ્યાં તેને તેના પેાતાનાજ શરીરનું માંસ અન્ય ઘાતકી જીવા શસ્ત્ર વડે કાપીને તેને જોરાવરીથી ખવડાવે છે.
निवेद्य सत्वेष्वपदोषभावं येऽश्नन्ति पापाः पिशितानि गृद्धया । तैः कारितोऽतीव वधः समस्तस्तेभ्यो बको नास्ति न हिंसकोहि જે માંસ ખાવાના લાલસી પાપાત્મ જીવ હિંસામાં ઢોષ નથી એમ સમજીને રસાસ્વાદ પુર્વક માંસ ભક્ષણ કરે છે તેથી વિશેષ નથી કાઈ ખીજો હિંસક, કારણ તેવાની પ્રેરણાથીજ સમસ્ત મહાવધ આરભાય છે. शास्त्रेषु येष्वविधः प्रवृत्तो बकोक्तशास्त्राणि यथा न तानि । प्रमाणमिच्छन्ति विबुद्धतच्चाः संसारकान्तारविनिन्दनीयाः ५४५ જે શાસ્ત્રમાં પ્રાણી હિંસાના ઉપદેશ આપવામાં આળ્યે છે મગ ભક્તોએ રચેલા શાસ્ત્રો છે તેને આ સંસાર અટ વીમાં ભ્રમણને નિન્દનારા તત્વજ્ઞા પ્રમાણ તરીકે માનતા નથી. यद्रक्तरेतोमलवीर्यमङ्ग मांसं तदुद्भुतमनिष्टगन्धं । यद्यश्नुतेः मेध्यसमं न दोषस्तर्हि श्वचण्डालवृका न दुष्टाः ॥ ५४६ ॥
Page #241
--------------------------------------------------------------------------
________________
ર૧૮ - જે શરીર રક્ત, વીર્ય, આદિ મલથી ભરેલું છે. તેમાંથી ઉત્પન્ન થએલું અસહ્ય દુર્ગધિમય માંસ જે પવિત્ર અને દેષ સહિત ગણી ખાઈ શકાતું હોય તે પછી કુતરા ચાંડાલ અને વરૂ આદિ અપવિત્ર ગણાય નહિ.
દુર્ગનિધમય અપવિત્ર માંસનાં ખાનારા જે દોષરહિત ગણાતા હોય તે કુતરા, ચાંડાલ અને વરૂ આદિ પણ પાપ રહિત ગણવા જોઈએ. धर्मद्रुमस्यास्तमलस्य मूलं निर्मूलमुन्मूलितमङ्गभाजां । शिवादिकल्याणफलपदस्य मांसाशिना स्यान कथं नरेण ५४७
પ્રાણીઓને મેક્ષાદિ કલ્યાણને અર્પનાર દેષરહિત એવું ધર્મરૂપી વૃક્ષનું મૂળ માંસાશિ જનોએ, તે વૃક્ષ જડ રહિત થાય તેવી રીતે જડમૂળથી ઉખેડી નાંખ્યું છે, એટલે ઉછેદી નાંખ્યું છે. दुःखानि यान्यत्र कुयोनिया(जा)नि भवन्ति सर्वाणिनरस्य तानि । पलाशनेनेति विचिन्त्य सन्तस्त्यजन्ति मांसं त्रिविधेन नित्यं।।
સંસારમાં કનિથી જન્મના જેટલા દુખ છે તે સઘળાં માંસ ભક્ષણ કરનારને ભેગવવા પડે છે એમ સમજી સંતે ત્રિવિધ કરી માંસ સેવનને સદાને માટે ત્યાગ કરે છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧
પ્રકરણ ૨૨ મું.
મધુનિષેધ નિરૂપણ, मध्वस्यतः कृपा नास्ति पुण्यं नास्ति कृपां विना । विना पुण्यं नरो दुःखी पर्यटेद्भवसागरे ॥५४९॥ | (અસંખ્ય છની ઘાતથી જેની પ્રાપ્તિ થાય છે એવું) મધ ખાનારને દયા હોતી નથી અને દયા વિના પુણ્ય નથી અને પુણ્ય વગર મનુષ્ય દુઃખી થઈ ભવસાગરમાં ગોથાં ખાય છે. एकैकोऽसंख्यजीवानां घाततो मधुनः कणः। निष्पद्यते यतस्तेन मध्वस्यति कथं बुधः ॥५५०॥ | મધને એક એક કણ અસંખ્ય જીવોના ઘાતથી પ્રાપ્ત. થાય છે તેથી (અસંખ્ય અસંખ્ય જીવોના ઘાતથી મધનું એક કણ પ્રાપ્ત થાય છે તેથી) બુદ્ધિશાલી જને મધ. કેમ ખાય? ग्रामाणां सप्तके दग्धे यद्भवेत्सर्वथा नृणां । पापं तदेव निर्दिष्टं भक्षिते मधुनः कणे ॥५५१॥
સાત ગામ જલાવી દેવામાં જેટલું પાપ થાય છે તેટલું પાપ, મધનું એક કણ ખાવામાં થાય છે એમ આપ્ત જનેએ. નિર્દિષ્ટ કરેલ છે. एकैकस्य यदादाय पुष्पस्य मधु संचितं । किंचिन्मधुकरीवगैस्तदप्यश्नन्ति निघृणाः ॥५५२॥
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૦
મધમાખી એક એક પુષ્પમાંથી થાડા થાડા રસ લઈ મધના સંચય કરે છે તે પણ દયા રહિત જના ( તેની પાસેથી છીનવી લઈ ) ભક્ષણ કરે છે ( ભક્ષણ કરતાં શરમાતા નથી. ) अनेकजीवघातोत्थं म्लेच्छोच्छिष्टं मलाविलं । मलाक्तपात्रं निक्षिप्तं किं शौचं लिहतो मधु ॥ ५५३ ॥
અનેક જીવના ઘાતથી ઉત્પન્ન થએલું, સ્વેના ઉચ્છિષ્ટ મલથી (યુકત) લેપાએલ મલથી ખરડાએલા પાત્રમાં ભરેલું એવા મધના ચાટણમાં કઈ પવિત્રતા રહેલી છે ? वरं हलाहलं पीतं सद्यः प्राणहरं विषं । न पुनक्षितं शश्वदुःखदं मधु देहिनां ॥ ५५४ ॥
પીતાંવેતજ પ્રાણને એક વાર હરણ કરનાર હલા હૅલ વિષ પીવું સારૂ છેપણ પ્રાણીને સદા દુઃખને દેવાવાળું એવું મધ ખાવું સારૂં નથી.
दुःखानि यानि संसारे विद्यन्तेऽनेकभेदतः ।
सर्वाणि तानि लभ्यन्ते जीवेन मधुभक्षिणात् ||५५५ ||
સંસારમાં જે જે અને જેટલા જેટલા નાના પ્રકારના દુઃખા છે તે સવે મધ ખાવાવાળા મનુષ્યને ભાગવવા પડે છે, शमो दम दया धर्मः संयमः शोचमार्जवं । पुंसस्तस्य न विद्यन्ते यो लेढि मधुलालसः ||५५६||
જે મધલાલુપી મનુષ્ય મધ ખાય છે તેને શમ, દમ, દયા, ધર્મ, સયમ, શૌચ અને આવ આદિ ગુણા પ્રાપ્ત થતા નથી.
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૧
औषधायापि यो मर्त्यो मध्वस्यति विचेतनः । कुयोनौ जायते सोऽपि किं पुनस्तत्र लोलुपः || ५५७॥
જે અણુસમજી મનુષ્ય ઔષધિ અર્થે પણ મધને ઉપયાગ કરે છે તે પણ મરીને કુચેાનિમાં ઉત્પન્ન થાય છે તેા પછી તેવા લાલુપી માટે તે કહેવુંજ શું ? प्रमादेनापि यत्पीतं भवभ्रमणकारणं । तदश्नाति कथं विद्वान्भीतचित्तो भवान्मधु ॥ ५५८ ॥ પ્રમાદ વશાત્ (ઉપચેાગ રહિત દશામાં )પીવાથી પણ જે ભવ ભ્રમણનું હેતુ થઈ પડે છે તે મધ, ભવ ભ્રમણના ભીરૂ વિદ્વાજન તેા ખાય જ કેમ ! एकमप्यत्र यो बिन्दुं भक्षयेन्मधुनो नरः । सोऽपि दुःखझषाकीर्णे पतते भवसागरे ॥ ५५९ ॥
મધનું એક પણ ખિન્દુ જે મનુષ્ય ખાય છે તે પણ દુઃખરૂપી મત્સયેાથી આકી એવા ભવસાગરમાં પડી ગેાથાં ખાયા કરે છે.
ददाति लाति यो भुक्ते निर्दिशत्यनुमन्यते । गृह्णाति माक्षिकं पापा: षडेते समभागिनः ॥ ५६०॥
મધના આપનાર–લેનાર-ભક્ષણ કરનાર, ખાવાના ઉપદેશ દેનાર, ખાનારની અનુમાદના કરનાર અને ગ્રહણ કરનાર એ છએ જણા સમાન પાપના ભાગી છે (પાપના સમાન ભાગી છે).
एकत्रापि हते जन्तौ पापं भवति दारुणं । न सूक्ष्मानेकजन्तूनां घातिनो मधुपस्य किं ॥ ५६१॥
fò
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨
એક પણ જીવના ઘાતથી અતિ દારૂણ પાપ ઉપાર્જન થાય છે તે મધના અનેક સૂક્ષ્મ જંતુઓના વિઘાતકને તેથી પણ શું વિશેષ પાપબંધ થતા નથી ? અર્થાત્ થાય છે. योऽश्नाति मधु निस्त्रिंशस्तज्जीवास्तेन मारिताः। चेन्नास्ति खादकः कश्चिद्वधकः स्यात्तदा कथं ॥५६२॥
જે નિદ્રથી માણસ મધ ખાય છે તે (તે મધના છોને ઘાતક છે, કારણકે જે કઈ મધ ખાનારજ ન હોય તે (મધ મેળવવા માટે) છાના સંહારક પણ ક્યાંથી હોય? एकत्र मधुनो बिन्दौ भक्षितेऽसंख्यदेहिनः । यो हिनस्ति न कृपा तस्य तस्मान्मधु न भक्षयेत् ॥५६३॥ | મધનું એક બિન્દુ ખાવામાં અસંખ્ય જીની હિંસા થાય છે અને જે હિંસા કરે છે તેનામાં દયા હોતી નથી તેથી કરીને મધ ખાવું ચગ્ય નથી. अनेकदोषदुष्टस्य मधुनोपास्तदोषतां । यो ब्रते तद्रसासक्तः सोऽसत्यांबुद्धिरस्तधोः ॥५६४॥
અનેક દેથી દૂષિત મધને નિર્દોષ યા પાપરહિત કહે છે, તે મધુ રસને આસકત ગતબુદ્ધિ (મૂM) મનુષ્ય, અસત્ય ભાષણને ખજાને છે (તેનામાં અસત્યતા, સમુદ્રમાં જેમ પાણી હોય તેમ છલછલ ભરેલી છે, કારણ કે - यद्यल्पेऽपि हृते द्रव्ये लभन्ते व्यसनं जनाः । निःशेष मधुकर्यर्थं मुष्णन्तो न कथं व्यधुः ॥५६॥
જે કેઈનું અલ્પ દ્રવ્ય પણ હરણ કરવામાં આવે
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩
તા તે મનુષ્યને અત્યંત દુઃખ ભાગવવું પડે છે તેા પછી મધમાખીઓનુ સમસ્ત દ્રવ્ય (સર્વીસ્વ) જે મધ, તેને હરણુ કરવાથી તેમને કેમ દુઃખ ન પ્રાપ્ત થાય ?
मधुप्रयोगतो वृद्धिर्मदनस्य ततो जनः । संचिनोति महत्पापं यात्यतो नरकावनिं ॥ ५६६ ॥
મધના પ્રયેાગથી કામ વૃદ્ધિ થાય
છે અને કામવૃદ્ધિથી મહા પાપના સંચય (મધ) થાય છે કે જે પાપથી જીવ નરકમાં જાય છે.
दीनैर्मधुकरीवर्गैः संचितं मधु कृच्छ्रतः ।
::
यः स्वीकरोति निस्त्रिंशः सोऽन्यच्यजति किं नरः ॥५६७॥ દીન બાપડી મધમાખીઓએ મહા મહેનતે જરા જરા કરીને એકઠું કરેલું મધ જે નિયજન ખાય છે તે માણસ બીજું શું ત્યજવાના હતા ? અર્થાત્ તે માણસ ઘણા ઘાતકીછે. पञ्चाप्येवं महादोषान्यो धत्ते मधुलम्पटः । संसारकूपतस्तस्य नोत्तारो जातु जायते ॥ ! ५६८ ॥
મધ ખાવાના લાલસી મનુષ્ય આ પ્રમાણે પાંચે પ્રકારના મહાદોષ (હિંસા, ૫૬૩. અસત્ય, ૫૬૪. ચારી, ૫૬૫. અબ્રહ્મચય, (કામવૃદ્ધિ), ૫૬૬, અને પરિગ્રહ, ૫૬૭.) કરે છે અને તેથી સંસાર ગ્રૂપથી તેના નિસ્તાર થઈ શકતા નથી. संसारभीरुभिः सद्भिर्जिनाज्ञां परिपालितुं । यावज्जीवं परित्याज्यं सर्वथा मधु मानवैः || ५६९ |
ભવભીરૂ ભવ્યજાએ જીનેશ્વર ભગવાનની આજ્ઞા
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૪
પરિપાલના ભવજીવ મધ ભક્ષણને સર્વથા (ઔષધિ નિમિત્ત પણ છુટ રાખ્યા વગર) ત્યાગ કરી દેવું જોઈએ. विज्ञायेति महादोषं मधुनो बुक्सत्तमाः। संसारासारतसस्ता विमुश्चन्ति मधु त्रिधा ॥५७०॥ .
આ પ્રમાણે મધ ભક્ષણમાં ઉપયુક્ત મહાદે રહેલા છે એમ સમજી બુઝી આ સંસારની અસારતાથી ત્રાસેલા બુદ્ધિશાલી ભવ્યજને મધને મન, વચન, અને કાયાથી સર્વથા ત્યાગ કરે છે.
પ્રકરણ ૨૩ મું.
કામ નિષેધ નિરૂપણ
यानि मनस्तनुजानि जनानां सन्ति जगत्रितयेऽप्यसुखानि । कामपिशाचवशीकृतचेतास्तानि नरो लभते सकलानि ॥५७१॥
લોક્યમાં જે જે માનસિક અને કાયિક દુઃખ છે તે સર્વે કામ રૂપી પિશાચના ગુલામ બનેલા પુરૂષને ભેગવવા પડે છે. ध्यायति धावति कम्पमियति श्राम्यति ताम्यति नश्यति नित्यं । रोदिति सीदति जल्पति दीनं गायति नृत्यति मूर्छति कामी५७२
કામીજન કેઈ વખત (પિતાની પ્રિયતમાના) ધ્યાનમાં તલ્લીન થાય છે, તેના વિયેગમાં) આમતેમ દોડે છે, કાંપે
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૫
છે, ધ્રુજે છે, શ્રમિત થાય છે, (નૈરાશ્યથી) કલાંત થઇ તેનું મૃત્યુ થાય છે, રૂવે છે, સીદાય છે, દીન ઉદ્ગાર (દીન વાણી વદે છે,) ગાય છે, નાચે છે, અને મૂતિ થાય છે. रुष्यति तुष्यति दास्यमुपैति कर्षति दोव्यति सीव्यति वस्त्र । किं न करोत्यथवा हतबुद्धिः कामवशो पुरुषो जननिन्द्यं ॥ ५७३ ॥
વલી તે કેાઈ વખત રૂષ્ટ થાય છે તેાકેાઈ વખત સંતુષ્ટ મને છે. કેાઇ વખત દાસપણું અંગીકાર કરે છે, તે કોઈ વખત ખેતી કરે છે, કોઈ વખત જુગાર રમે છે, તે કોઈ વખત વસ્ત્ર સીવે છે. અથવા એવું કયું લેાકેાથી નિંદાએલ અપકૃત્ય જનનિંદ્ય કા નથી કે જે હતબુદ્ધિ કામી પુરૂષ નથી કરતા (કામી શું ન કરે).
वेत्ति न धर्ममधर्ममयर्ति म्लायति शोचति याति कृशत्वं । नीचजनं भजते व्रजतीयी मन्मथराजविमर्दितचित्तः || ५७४ || કામદેવના બણાથી જેનુ* ચિત્ત ભેઢાયેલું છે તે નર ધર્મને જાણતા નથી. અને અધમ આદરે છે તેના હેરા સ્લાનિયુક્ત બની શાકની છાયાથી છવાઈ રહે છે. અને શરીર પ્રતિદિન કૃશત્વ ધારણ કરે છે (ઘસાતું જાય છે) અને પેતે નીચ જનાની સેવા કરે છે, અને ઈર્ષ્યાને આધીન થાય છે.
नैति रतिं गृहपत्तनमध्ये ग्रामधनस्वजनान्यजनेषु । वर्षसमं क्षणमेयमवैति पुष्पधनुर्वशतामुपयातः || ५७५ ॥
પુષ્પવા જે કામદેવ તેને વશ પડેલા જીવા ઘરમાં કે નગરમાં સુખ પામતા નથી, તેમજ ગામ, ધન,
૧૫
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૬ સ્વજન કે પરજનમાં તેમને શાંતિ મળતી નથી, તેઓને એક ક્ષણને સમય પણ એક વર્ષ જેટલો દીઘ કાલ લાગે છે. सर्वजनेन विनिन्दितमूर्तिः सर्वविचारबहिर्भवबुद्धिः । सर्वजनप्रथितां निजकीर्ति मुश्चति कन्तुवशो गतकान्तिः ॥५७६॥
કામી પુરૂષની સર્વ લેક નિન્દા કરે છે, તે નિબુદ્ધિ વિચારશુન્ય અને નિસ્તેજ બને છે, અને આખી દુનીઆમાં વિસ્તારેલી પોતાની કીર્તાિને ગુમાવી બેસે છે. भोजनशीतिविहाररतानां सज्जनसाधुवतां श्रमणानां । आममपामिव पात्रमपात्रं ध्वस्तसमस्तसुखो मदनातः ॥५७७॥
| સર્વ સુખ નષ્ટ થયા છે જેના, (સર્વ સુખને નાશ કર્યો છે જેણે) એ મદન બાણથી પીડિત પુરૂષ, ભજન શયન અને વિહાર ધર્મમાં આનન્દ માનનારા સાધુઓ, તેને પાણીના કાચા માટીના ઘડાની જેમ અપાત્ર ગણે છે. चारुगुणो विदिताखिलशास्त्रः कर्म करोति कुलीनविनिन्छ । मातृपितृस्वजनान्यजनानां नैति वशं मदनस्य वशो ना ॥५७८॥
મદનને વશીભૂત થએલે પુરૂષ સદગુણશીલ હોવા છતાં પણ, તેમજ નિખિલ સત્ શાસ્ત્રોને વેત્તા હોવા છતાં પણ, કુલીન લેકને નિંઘ એવું અયોગ્ય કાર્ય કરી બેસે છે, અને માતા પિતા સ્વજન, અને પરજનની અવજ્ઞા કરે છે. तावदशेषविचारसमर्थस्तावदखण्डितमूर्छति मानं । तावदपास्तमलो मननीयो यावदनङ्गवशो न मनुष्यः ।।५७९॥
Page #250
--------------------------------------------------------------------------
________________
ર૦૭ જ્યાં સુધી મનુષ્ય મદન બાણને વશ નથી થયો ત્યાં સુધી જ તે સર્વ સારાસાર વિચારમાં સમર્થ છે ત્યાંસુધી જ તે અખંડિત માન જાળવી શકે છે અને ત્યાંસુધીજ તે પિતાના આત્માને શુદ્ધ અને સન્માન મેગ્ય રાખી શકે છે. शोचति विश्वमभीच्छति द्रष्टुमाश्रयति ज्वरमृच्छति दाह । मुञ्चति भक्तिमुपैति विमोहं माद्यति वेपति याति मृतिं च ।।५८०॥ एवमपास्तमतिः क्रमतोऽत्र पुष्पधनुर्दशवेगविधूतः । किं न जनो लभते जननिन्द्यो दुःखमसामनन्तवाच्यम् ॥५८१॥ - કામદેવના બાણથી વિંધાએલ છે તેની કમશઃ દશ દશ દશાઓ થાય છે. તે શેચ કરે છે, પોતાની પ્રિયામય) સર્વ જગતને નિહાળે છે, તેને આલિંગન કરવાની ઈચ્છા થાય છે, કામન્વરથી પીડિત થાય છે, દાહ ઉત્પન્ન થાય છે, ભકિત ત્યજે છે, વિમૂઢ બને છે, ગાંડે બને છે, કાંપે છે, અને શેષમાં મૃત્યુવશ થાય છે. આવી રીતે જનનિંદ્ય જડબુદ્ધિ પુરૂષ અસહ્ય અવર્ણ અનન્તા દુઃખ શું નથી અનુભવતે? चिन्तनकीर्तनभाषणकेलिस्पर्शनदर्शनविभ्रमहास्यैः । अष्टविधं निगदन्ति मुनीन्द्राः काममपाकृतकामविवाधाः ॥५८२॥
જેઓએ કામની બાધાઓ નિર્દૂલ કરી છે (બાધાકારી શક્તિને ઉચછેદ કર્યો છે, તે મૂનદ્રોએ (પ્રિયાના વિયેગમાં) ચિંતન, કીર્તન, (અને સંગમાં) ભાષણ, કેલિ, સ્પર્શન, દર્શન, વિભ્રમ અને હાસ્ય એ આઠ ભેદથી કામ બાધાઓ વર્ણવી છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૮ सर्वजनैः कुलजो जनमान्यः सर्वपदार्थविचारणदक्षः । मन्मथवाणविभिन्नशरीरः किं न नरः कुरुते जननिन्धं ॥५८३॥
જે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થએલ છે, જેને સમસ્ત જગત માનનીય ગણે છે, જે સર્વ પદાર્થને જ્ઞાતા છે, અને સારાસારા વિચારમાં દક્ષ છે, તે પુરૂષ પણ જ્યારે મમથ બાણથી ઘવાય છે, તેનું શરીર મન્મથ બાણથી વિંધાય છે–વિદ્યારિત થાય છે, ત્યારે શું, તે નિંદવા ગ્ય કાર્ય આચરતે નથી? अह्नि रविदहतित्वचि वृद्धः पुष्पधनुर्दहति प्रवलोहें। रात्रिदिनं पुनरन्तरमन्तः संवृतिरस्ति रवेन तु कन्तोः ॥५८४॥
પ્રચંડ સૂર્ય માત્ર દિવસનાજ અને તે પણ કેવળ ત્વચા (ચામી)નેજ તપાવી શકે છે (બાળી શકે છે, અને તેને પણ છત્રી આદિથી પ્રતિકાર થઈ શકે છે, પરંતુ પુષ્પધન્વાને પ્રબલ અગ્નિ તે રાત દિવસ (અહોરાત્રી) અંતરદાહ ઉત્પન્ન કરે છે કે જેથી તેને કોઈ પણ પ્રતિકાર થઈ શકતું નથી. स्थावरजङ्गमभेदविभिन्नं जीवगणं विनिहन्ति समस्तं । निष्करुणं कृतपापकचेष्टः कामवशः पुरुषोऽतिनिकृष्टः ॥५८५॥ - કામાત પુરૂષ એટલે બધે પાપી દુષ્ટ અને નીચ થાય છે કે સ્થાવર અને જંગમ આ બે પ્રકારના જીવના ભેદને ગણકાર્યા વગર નિષ્કરૂણ હૃદયે-દયા રહિત પણે અસંખ્ય અને સંહાર કરે છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૯ निष्ठुरमश्रवणीयमनिष्टं वाक्यमसामवद्यमहृद्यं । जल्पति वक्रमवाच्यमपूज्यं मद्यमदाकुलवन्मदनातः ॥५८६॥
જેમ દારૂના નિશાથી ઉન્મત્ત બનેલો પુરૂષ યદુ તદ્ બકે છે તેમ મદનેત્મત્ત પુરૂષ પણ અતિ નિષ્ફર અશ્રવણીય, (સાંભળતાં કાનના કીડા ખરી પડે તેવા કર્ણ કટુ) અનિષ્ટ, અસહ્ય, નિંઘ, અપ્રિય, વક, અવાચ્ય અને
અપૂજ્ય વચને વદે છે. स्वार्थपरः परदुःखमविद्वान्प्राणसमानपरस्य धनानि । संसृतिदुःखविधावविदित्वा पापमनङ्ग वशो हरतेऽङ्गी ॥५८७॥
સંસારના ઉગ્રતમ પાપની ઉપેક્ષા કરતા, (પાપોને ન જાણવાથી) પરદુઃખ પ્રત્યે અંધ, સ્વાર્થ પરાયણ (સ્વાર્થમાં ચકચુર) કામાતુર પુરૂષ બીજાના પ્રાણસમાં ધનનું હરણ કરી લે છે. योऽपरचिन्त्य भवार्णवदुःखमन्यकलत्रमभोप्सति कामी । साधुजनेन विनिन्धमगम्यं तस्य किमत्र परं परिहार्य ।।५८८॥
જે કામી પુરૂષ ભદધિના દુઃખને જરા વિચાર કર્યા વગર સજજનેથી નિંદાએલ, ગમન કરવા અયોગ્ય, પરસ્ત્રી ભેગવવાની ઈચ્છા કરે છે તે બીજું શું ત્યજી શકે તેમ હોય? तापकरं पुरुषातकमूलं दुःखशतार्थमनर्थनिमित्तं । लाति वशः पुरुषः कुसुमेषोर्ग्रन्थमनेकविधं बुधनिन्धं ॥५८९॥
કુસુમાયુધને (કામ) વશ પડેલો પુરૂષ, સંતાપ કરનાર મહાપાપનું મૂલ, સેંકડે દુઃખનું ઉત્પાદક, મહા અનર્થનું કારણ બુધજન સિંઘ એવા નાના પ્રકારના પરિગ્રહ સેવે છે..
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૦
एवमनेकविधं विदधाति यो जननार्णवपातनिमित्तं । चेष्टितमङ्गजबाणविभिन्नो नेह सुखी न परत्र सुखी सः ॥५९०॥
આવી રીતે કામ બાણથી વિંધાએલ પુરૂષ સંસાર સમુદ્રમાં ડૂબવાના કારણભૂત વિવિધ અનેક સ્ત્રી ચેષ્ટાઓ કરે છે તેથી તે ન તે આ લોકમાં સુખ પામે છે, ને તે પરલેકમાં સુખી થાય છે. दृष्टिचरित्रतपोगुणविद्याशीलदयादमशौचशमाद्यान् । कामशिखी दहति क्षणतो नुर्वह्निरिवेन्धनमूर्जितमत्र ॥५९१॥
જેમ પ્રજવલિત અગ્નિ ઈન્ધનના-લાકડાના મહેટા ઢગને એક ક્ષણ માક્ષમાં બાળી ભસ્મ કરી નાંખે છે તેમ કામરૂપી અગ્નિ મનુષ્યના દર્શન, ચારિત્ર, તપ, સદ્દગુણ, વિદ્યા, શીલ, દયા, દમ, શૌચ, શમ આદિ સમસ્ત ગુણોના
સમુહને ક્ષણભરમાં ભસ્મશા–ભસ્મીભૂત કરી નાંખે છે. किंबहुना कथितेन नरस्य कामवशस्य न किंचिदकृत्यं । एवमवेत्य सदामतिमन्तः कामरिपुं क्षयमत्र नयन्ति ॥५९२॥
આ વિષયમાં વધારે કહેવાથી શું? માત્ર એટલું જ કે કામવશ પુરૂષને મન કેઈ અકૃત્ય નથી. (અર્થાત્ એવું કાંઈ અકૃત્ય નથી જે કામવશ પુરૂષ ન આચરે) એમ સમજી બુદ્ધિશાળી પુરૂષ કામરૂપી શત્રુ પર જય મેળવી તેને નાશ આણે છે. नारिरिमं विदधाति नराणां रौद्रमना नृपतिर्न करीन्द्रः । दोषमहिन न तीव्रविषं वा यं वितनोति मनोभववैरी ॥५९३॥
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૧
કામ રૂપી શત્રુ મનુષ્યનું જેટલું અહિત કરે છે તેટલું અહિત, (મનુષ્ય) શત્રુ, કોપાયમાન થએલે રાજા, ગજરાજ કે ઉગ્ર વિષ સર્ષ પણ કરી શકતા નથી. કારણકે – एकभवे रिपुपन्नगदुःखं जन्मशतेषु मनोभवदुःखं । चारुधियेति विचिन्त्य महान्तः कामरिपुं क्षणतः क्षपयन्ति।।५९४॥
(મનુષ્ય) શત્રુ વા ઝેરી સર્પનું દુઃખ એક ભવ માટેજ છે પણ મનોભવ રૂપી શત્રુ તે સેંકડે ભવ સુધી દુઃખી કરે છે એમ સમજીને (હિતાહિતને વિચાર કરનારા) સુબુદ્ધિ સજજને કામરૂપી શત્રુની શીઘ્રતાથી નાશ આણે છે. संयमधर्मविबद्धशरीराः साधुभटाः शरवैरिणमुग्रम् । शीलतपः शितशस्त्रनिपातैर्दर्शनबोधवलाद्विधुनन्ति ॥५९५॥
સંયમ અને ધર્મ (સંયમ ધર્મ) રૂપી બખ્તરમાં સજજ થએલા મુનિરૂપી સુભટ-ચોદ્ધાઓ, શીલ અને તપ રૂપી તીણ શાસ્ત્રના નિપાતથી તેમજ સમ્યગ દર્શન તથા સભ્ય જ્ઞાનની સહાયતાથી પંચશર (કામ) રૂપી ઉગ્ર વૈરીને મારી હઠાવે છે અને પોતે વિજયી નીવડે છે.
પ્રકરણ ૨૪ મું.
વેશ્યા સંગ નિષેધ નિરૂપણ.
सत्यशौचशमसंयमविद्याशीलवृत्तगुणसत्कृतिलजाः । याः क्षिपन्ति पुरुषस्य समस्तास्ता बुधःकथमिहेच्छति वेश्याः॥५९६॥
જે વેશ્યા સેવનથી પુરૂષના સત્ય, શૌચ, શમ, સંયમ
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૨
વિદ્યા, શીલ, ચારિત્ર, સત્કાર અને લજજા આદિ સમસ્ત ગુણે નષ્ટ થાય છે એ વેશ્યા સેવનની બુદ્ધિમાન પુરૂષ ઈચ્છા વટીક પણ કેમ કરે ? यासु सक्तमनसः क्षयमेति द्रव्यमापदुपयाति समृद्धिं ! निन्द्यता भवति नश्यति कीर्तिस्ता भजन्ति गणिकाः किमुमान्या
- જેનામાં ચિત્તાસક્તિ કરવાથી દ્રવ્યને વ્યય થાય છે, સમૃદ્ધિને બદલે આપત્તિ ઘર ઘાલે છે, લેકમાં નિંદા ફેલાય છે, અને મેળવેલી કીર્તિ પર પાણી ફરે છે તે ગણિકાનું, સન્માનનીય સજ્જને કેમ સેવન કરે? धर्ममत्ति तनुते पुरु पापं या निरस्यति गुणं कुरुतेऽन्यं । सौख्यमस्यति ददाति च दुःखं तां धिगस्तु गणिकां बहु दोषां
જેના સંગથી ધર્મને વંસ થાય છે, અને મહાપાપની પ્રવૃત્તિ થાય છે, સગુણને દેશવટે મળે છે, અને દેશેને આશરો મળે છે, સુખને નાશ થાય છે, અને દુઃખને પડાવ જામે છે, એવી બહુ દેષ યુક્ત ગણિકાને ધિક્કાર છે. जल्पनं च जघनं च यदीयं निन्द्यलोकमलदिग्धमवाच्यं ॥ पण्ययोषितमनर्थ निमित्तां तां नरस्य भजतः किमु शोचं ॥५९९॥
જેનું મુખ અને જઘન નિન્દનીય લેકના મલથી ખરડાએલ રહે છે અને તેથી અતિ નિન્દવા ગ્ય છે તે અનર્થની ઉત્પાદિકા વેશ્યાઓને સંગ કરનાર પુરૂષે પવિત્ર કયાંથી હોય ?
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૩ संदधाति हृदयेऽन्यमनुष्यं यान्यमाह्वयति दृष्टिविशेषैः । अन्यमर्थिनमतो भजते तां को बुधः श्रयति पण्यपुरंध्रीं ॥६००
હૃદયમાં એક જણને ધારણ કરે છે અને કટાક્ષ પાતથી બીજાને બોલાવે છે જ્યારે કોઈ ધનવાન ત્રીજા સાથે સેવન કરે છે (આવી રીતે મન વચન અને કાયાથી ભિન્ન ભિન્ન વર્તન કરવા વાલી) એવી વેશ્યાઓને કયે બુદ્ધિશાલી સજજન સંગ કરે? श्रीकृपामतिधृतिद्युतिकीर्तिप्रीतिकान्तिशमतापटुताद्याः । योषितः परिहरन्ति रुषेव पण्ययोपिति विषक्तमनस्कान ॥६०१॥
જે પુરૂષે વેશ્યામાં આસક્ત થાય છે તેનાથી ખીજાઈને તેની લક્ષ્મી, કૃપા, મતિ, વૃતિ, ધૃતિ, કીત્તિ, પ્રીત્તિ, કાંતિ, શમતા અને પટુતા આદિરૂપી સર્વ સદ્દગુણ સ્ત્રીઓ તેને છોડીને ચાલી જાય છે. या करोति बहुचाटुशतानि द्रव्यदातरि जनेऽप्यकुलोने । निर्धनं त्यजति काममपि स्त्रीं तां विशुद्धधिषणा न भजन्ति।।६०२॥
જે વેશ્યાઓ, ભલે પુરૂષ અકુલીન હે પણ જે ધન દેનાર હોય તે, સેંકડે ખુશામત કરે છે અને નિર્ધન કામદેવ સરીખ સ્વરૂપવાન હોય છતાં પણ તેને ત્યજે છે
તે વેશ્યાને શુદ્ધ બુદ્ધિ સજજને ભજતા નથી. उत्तमोऽपि कुलजोऽपि मनुष्यः सर्वलोकमहितोऽपि बुधोऽपि । दासतां भजति यां भजमानस्तांभजन्ति गणिकां किमुसन्तः॥६०३॥
જે પુરૂષ ગણિકાનું સેવન કરે છે તે ભલે શ્રેષ્ઠ હોય, સમસ્ત લેકમાં પૂજનીય હોય અથવા વિદ્વાન હોય, તો
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પણ તેવા દાસ ગુલામ થઈ જાય છે. આથી સજ્જને ગિણકાનું સેવન કરતા નથી.
या विचित्रविकोटिनिघृष्टा मद्यमांसनिरतातिनिकृष्टा ! कोमला वचसि चेतसि दृष्टां तांभजन्ति गणिकां न विशिष्टाः ॥ ६०४ ॥ ગણિકા કે જે નાના પ્રકારના વિટગણથી સેવાયેલી છે, મદ્ય અને માંસ ખાવામાં અનુરક્ત છે, જે અતિ નીચ છે, અને જે મુખે મિષ્ટ વચા ખેલનારી પણ હૃદયમાં વિષ ધારણ કરનારી દુષ્ટા છેતેને વિદ્વાનેા કદી પણ સેવતા નથી.
यार्थसंग्रहपरातिनिकृष्टा सत्यशौचशमधर्मवहिष्ठा । सर्वदोषनिलयातिनिकृष्टा तां श्रयन्ति गणिकां किमु शिष्टाः॥ ६०५ ॥
જે (પુરૂષને નીચેાવીને) ધન સંગ્રહ કરવામાં તત્પર છે, જે અતિ નીચ હૃદયવાળી છે, જે સત્ય, શૌચ, શમ આદિ ધર્મથી સદા વિમુખ છે, સમસ્ત દોષની ખાણુ છે અને જે અતિ નિકૃષ્ટ છે તે ગણિકાને શિષ્ટાચારી સજ્જને કેમ સેવે
या कुलीनमकुलीनममान्यंमान्यमाश्रितगुणं गुणहीनं । वेत्ति नो कपटसंकटचेष्टां तां व्रजन्ति गणिकां किमु शिष्टाः॥ ६०६ ॥ જેએ વલી કુલીન કે અકુલીન, માનનીય વાઅમાનનીય, ગુણશીલ યા ગુણહીન, સર્વાંને સમાન ગણે છે (ચાહે તેવા પુરૂષ હોય પણ તે ધન દેનારા હાય તેા સેવવામાં માધ નથી એમ માને છે) અને જેની દરેક ચેષ્ટા કપટ મય છે તેવી ગણિકાને શિષ્ટ પુરૂષો સેવતા નથી.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૫ तावदेव दयितः कुलजोऽपि यावदर्पयति भूरिधनानि । येशुवत्त्यजति निर्गतसारं तत्र हो किमु सुखं गणिकायां ॥६०७॥
ગમે તે કુલીન પુરૂષ કાં ન હોય પણ જ્યાં સુધી તે તેને પ્રચુર પુષ્કળ ધન આપે છે ત્યાંસુધીજ ગણિકા તેને પિતાને પ્રિય આશક ગણે છે અને જે તે ધન રહિત થયે કે તરતજ (પીલીને રસ ખેંચી કાઢેલી) શેરવિના છોતરાની જેમ તેને સાર રહિત ગણી ત્યજી દે છે
માટે આ નીચ વેશ્યા સંગમાં જરાએ સુખ કયાંથી હોય? तावदेव पुरुषो जनमान्यस्तावदाश्रयति चारुगुणश्रीः । तावदामनति धर्मवचांसि यावदेति न वशं गणिकायाः॥६०८॥
પુરૂષ ત્યાં સુધી જ લોકમાં પૂજ્ય ગણાય છે, ત્યાં સુધી સદગુણરૂપી લક્ષ્મીનું નિવાસ સ્થાન બની રહે છે, અને ત્યાંસુધીજ ધર્મ વચનેને માને છે કે જ્યાં સુધી તે ગણિકાના ફંદમાં નથી ફર્યો. मन्यते न धनसौख्यविनाशं नाभ्युपैति गुरुसज्जनवाक्यं । नेक्षते भवसमुद्रमपारं दारिकार्पितमना गतबुद्धिः ॥६०९।।
જેણે પિતાનું હૃદય વેશ્યાને વેંચી દીધું છે, (અર્પણ કરી દીધું છે) તે નિબુદ્ધિ અને મુખંજન છે કારણ તે પિતાના ધનના અને સુખના વિનાશને પણ નથી સમજતો ગુરૂ અને સજજનોના વાકયને નથી ગણકારતે અને ભવ સમુદ્રને પાર પામવાને ખ્યાલ વટીક પણ નથી કરતે. वारिराशिसिकतापरिमाणं सपैरात्रिजलमध्यगमार्गः । ज्ञायते च निखिलं ग्रहचक्रं नो मनस्तु चपलं गणिकायाः ॥६१०॥
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૬ મનુષ્ય અગાધ સમુદ્ર અને રેતીનું પરિમાણ કાઢી શકે છે, સપને માર્ગ જાણી શકે છે, અંધારી રાત્રીને વિશે માર્ગ શોધી કરે છે. જલ મધ્યે રસ્તાનું જ્ઞાન પણ ધરાવી શકે છે અને સમસ્ત ગ્રહચકની ગણત્રી પણ કરી શકે છે (સમસ્ત ગ્રહચકને જાણી શકે છે, છતાં પણ ગણિકાના ચપલ ચિત્તને થાક તે પામી શકતું નથી. या शुनीव बहुचाटुशतानि दानतो वितनुते मलभक्षा । पापकर्मजनिता कपटेष्टा यान्ति पण्यवनितां न बुधास्तां ॥६११॥
જેલ કુતરી રોટલે નાંખવાથી (પુંછડી હલાવવી આદિ) અનેક ચેષ્ટાઓ કરે છે, મલનું ભક્ષણ કરનારી છે અને પાપાર્જન કરનારી અનેક કપટ ચેષ્ટાઓ કરે છે તેમ વેશ્યા રૂપી કુતરી ધન આપનારની અનેક ખુશામત કરે છે, મદ્ય માંસાદિ મલ ભક્ષણમાં અનુરક્ત રહે છે અને સદા કપટ યુક્ત હાવભાવ કરી પાપ ઉપાર્જન કરે છે. તેથી બુધજને (બજારૂ સી) વેશ્યાને સંગ પરિહરે છે. मद्यमांसमलदिग्धमशौचं नीचलोकमुखचुम्बनदर्श । योहि चुम्बति मुखं गणिकाया नास्ति तस्य सदृशोऽति निकृष्टः ॥
મદ્ય માંસાદિના મલથી મલિન અને નીચજનેના મુખ ચુંબન કરવાને દક્ષ એવું અપવિત્ર ગણિકાના મુખને જે પુરૂષ ચુંબન કરે છે તેના સદશ મહાનીય જન બીજે કોઈ નથી. या न विश्वसिति जातु नरस्य प्रत्ययं तु कुरुते निकृतज्ञा । नोपकारमपि वेत्ति कृतघ्नी दूरतस्त्यजत तां खलु वेस्यां ॥६१३॥
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૭ જે પિતે બીજાને વિશ્વાસ નથી કરતી પણ તે કપટબુદ્ધિ બીજાઓને પિતાનામાં વિશ્વાસ કરાવે છે ) વળી જે કૃતની ઉપકારને તે જાણતી જ નથી તે વેશ્યાઓ હે સજને ! દુરથી ત્યજવા ગ્ય છે. (વેશ્યાઓને દૂરજ રાખો ને દૂરથીજ નવ ગજને નમસ્કાર કરે.) रागमीक्षणयुगे तनुकम्मं बुद्धिसत्त्वजनवीर्यविनाशं । या करोति कुशला त्रिविधेन तां त्यजन्ति गणिकां मदिरां वा ।।
મદિરાની માફક વેશ્યા પણ બુદ્ધિ બલ ધન અને વિર્યને સર્વથા નષ્ટ કરી નાંખે છે અને જેમ મદિરાપાનથી નેત્ર યુગમાં રકિત લાલાશ આવે છે અને શરીરમાં ધ્રુજારી છૂટે છે તેમ વેશ્યા પણ દષ્ટિમાત્રથી રાગ પ્રેમ ઉત્પન્ન કરે છે અને શરીરમાં કંપારી લાવે છે માટે તેને વિદ્વાનજન ત્રિવિધ મન વચન અને કાયાથી પરિહાર કરે છે. योपतापनपराग्निशिखेव चित्तमोहनकरी मदिरेव । देहदारणपटुश्छुरिकेव तां भजन्ति कथमापणयोषाम् ॥६१५॥
જે વેશ્યા અગ્નિની જ્વાલાની જેમ શરીરમાં દાહ (સંતાપ) ઉત્પન્ન કરનારી છે અને મદિરાની જેમ ચિત્ત વિભ્રમ કરનારી છે. વળી જે દેહનું વિદારણ કરવામાં છુરીની ગરજ સારે છે એવી વેશ્યાઓનું કેણ સેવન કરે ? सर्वसौख्यदतपोधनचौरी सर्वदुःखनिपुणा जनमारी। मर्त्यमत्तकरिबन्धनवारी निर्मितात्र विधिना परनारी ॥६१६॥
વિધિએ આ સંસારમાં સમસ્ત સુખને દેવાવાલું તપ રૂપી ધનનું હરણ કરનારી સર્વ દુઃખ દેવામાં નિપુણ અને
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૮
મનુષ્યરૂપી મદોન્મત્ત હસ્તીને અંધનમાં રાખવાને રજ્જુ સમાન અને લેાકેાને મહા આફતમાં નાંખનારી વેશ્યા ઉત્પન્ન કરી છે.
शुभ्रवर्त्म सुरसद्मकपार्ट यात्र मुक्तिसुखकाननवह्निः । तत्रदोषवतौ गुणशत्रौ किं श्रयन्ति सुखमापणनाय ||६१७
જે વેશ્યા નરક પ્રત્યે લઇ જવાને સ્વચ્છ ધારી (રાજમા) રસ્તા છે, સ્વર્કીંમાં જતાં અટકાવવાના મજબુત દરવાજો છે, અને મુકિત સુખ રૂપી વનને દાહ દેવામાં સાક્ષાત અગ્નિ છે તે દોષાગાર અને ગુણુની શત્રુ પણ્ય નારીમાં શું સુખ છે ? કે જેથી લાકે તેના સંગ કરે છે. અર્થાત્—વેશ્યાગામી નર સ્વર્ગ અને મેક્ષમાં ન જતાં મરીને સીધા નરકના રસ્તા લે છે. यन्निमित्तमुपयाति मनुष्यो दास्यमस्यति कुलं विदधाति । धर्मनिन्दितमनेकमलज्जः सा न पण्यवनिता श्रयणीया ॥ ६१८ ||
જેના કારણથી જેના ફેંદામાં ફસી પડવાથી મનુષ્ય ગુલામી અંગીકાર કરે છે, ઉત્તમ કુળને ખાઈ બેસે છે અને નિજ મની અનેક ધનિન્દ્રિત આચરણ કરે છે તે વેશ્યા કદી પણ સંગ કરવા ચેાગ્ય નથી. चेन्न पण्यवनिता जगति स्यादुःखदाननिपुणाः कथमेते । प्राणिनो जननदुःखमपारं प्राप्नुवन्ति गुरु सोदुमशक्यं ॥६१९
જો આ સંસારમાં દુ:ખ દાનમાં નિપુણ વેશ્યા ન સજાએલ હાત તે ક્ષુદ્ર પ્રાણીએ જન્મ મરણના અનંતા અસહ્ય દુ:ખાના કયાંથી અનુભવ કરત ?
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૩૯
दोषमेवमवगम्य मनुष्यः शुद्धबोधजलधौतमनस्कः। तत्त्वतस्त्यजति पण्यपुरंध्री जन्मसागरनिपातनदक्षां ॥२०॥
આ પ્રમાણે ઉપર્યુકત દોષ સમજીને શુદ્ધ સમ્યગ જ્ઞાન રૂપી જલથી ધોવાઈને સ્વચ્છ પવિત્ર થયું છે મન જેનું, એવા શુદ્ધ સમ્યગ જ્ઞાનના ધારક મનુષ્ય, સંસાર સાગરમાં ડુબાડવામાં કુશલ એવી વેશ્યાને સર્વદા નિશ્ચય પૂર્વક સર્વથા પરિત્યાગ કરે છે.
પ્રકરણ ૨૫ મું.
ચૂત (જુગાર) નિષેધ નિરૂપણ यानि कानिचिदनर्थवीचिके जन्मसागरजले निमज्जतां । सन्ति दुःखनिलयानि देहिनां तानि चाक्षरमणेन निश्चितं॥६२१॥
જન્મરૂપી સાગરમાં ડુબકી મારતાં અનર્થ રૂપી તરંગથી અફળાતાં જે જે દુઃખ (રૂપી ગ ) મનુષ્યને પ્રાપ્ત થાય છે તે સમસ્ત જુગારીને ભેગવવાં પડે છે. तावदत्र पुरुषा विवेकिनस्तावदेति हि जनेषु पूज्यतां । तावदुत्तमगुणा भवन्ति च यावदक्षरमणं न कुर्वते ॥६२२॥
પુરૂષ ત્યાંસુધીજ વિવેકી રહે છે, ત્યાંસુધીજ પૂજ્યતા ભેગવી શકે છે, અને ત્યાં સુધીજ ઉત્તમ ગુણો સ્થાન કરી રહે છે જ્યાં સુધી જ તે જુગારના ફંદમાં નથી ફર્યો.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૦
सत्यशौचशमशर्मवर्जिता धर्मकामधनतो बहिष्कृताः । द्यूतदोषमतिना विचेतनाः कं न दोषमुपचिन्वते जनाः ॥ ६२३॥
દ્યુતના દેષથી પાપયુકત બનેલ ભૂખ જુગારી જન સત્ય સૌચ શમ અને સુખથી સર્વથા એનસીબ રહેછે એટલુંજ નહિ પણ ધમ અને કામથી પણ નચિંત બનેછે આથી તેઓ કયા દોષ ઉપાર્જન નથી કરતા ? सत्यमस्यति करोत्यसत्यतां दुर्गतिं नयति हन्ति सद्गतिं । धर्ममत्ति वितनोति पातकं द्यूतमत्र कुरुतेऽथवा न किं ॥ ६२४॥ ધ્રુતસેલ (જુગારી) સત્યના બહિષ્કાર કરી અસત્યતાને આશ્રમ લેછે, સદ્ગતિના નાશ કરી દુર્ગાંતિ ઉપાર્જન કરેછે ધર્માંથી વિમુખ અની પાપનુરકત અનેછે અથવા દ્યુત આ સંસારમાં શું શું અનિષ્ટ નથી કરતુ ? द्यूततोऽपि कुपितो विकम्पते विग्रहं भजति तन्नरो यतः । जायते मरणमारणक्रिया तेन तच्छुभमतिर्न दीव्यति ॥ ६२५ ||
જુગાર ખેલવાથી મનુષ્ય ક્રોધ યુકત થઈ થરથરે છે, અને લડાઇ ઝઘડા કરવા તત્પર થાય છે. અને લડાઈ કરવાથી કાં મરવું, મરૂ યાા મારવું એમ જીવ સટોસટની માજી પર આવી જાય છે આથી શુભ મતિ વિવેકી નર જુગાર ખેલતા નથી. द्यूतदेवनरतस्य विद्यते देहिनां न करुणा विना तया । पापमेति परदुःखकारणं शुभ्र वासमुपयति तेन सः ||६२६॥
જુગારીના હૃદયમાં દયા હોતી નથી અને દયાના અભાવે પરને દુઃખ દેવા રૂપી પાપ બંધાય છે જે પાપના અશ્વથી તે મરીને નરકમાં ઉત્પન્ન થાય છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૧
पैशुनं कटुकमश्रवामुखं वक्ति वाक्यमनृतं विनिन्दितं । वश्चनाय कितवो विचेतनो स्थेन तिर्यग्गतिमेति तेन सः ॥६२७॥
જુગારી જન હમેશા પશુન્ય યુક્ત, અપ્રિય, અથવણીય, અસુખકર અને નિંદ્ય અસત્ય વચને બીજાને ઠગવાને બોલે છે જેથી કરીને તે મરીને મૂઢ તિર્થ ગતિમાં ઉત્પન્ન થાય છે. अन्यदीयमविचिन्त्य पातकं निघृणो हरति जीवितोपमं । द्रव्यमत्र कितवो विचेतनस्तेन गच्छति कदर्थनां चिरं ॥२८॥
જુગારી નર પાપને વિચાર કર્યા વગર નિધૃણ પણે બીજાના પ્રાણ સમ દ્રવ્યનું હરણ કરે છે અને તેથી તે લકોમાં કદઈના પામે છે. शुभ्रदुःखपटुकर्मकारिणी कामिनीमपि परस्य दुःखदां। द्यतदोषमलिनोऽभिलष्यति संमृतावटति तेन दुःखितः ॥६२९॥
જુગારના દેષથી દુષિત, નરક (ક)ના દુઃખને ગ્ય કર્મ કરાવવામાં વૃક્ષ, પરિણામે દુઃખની દેનારી પરસ્ત્રીને પણ વાંછે છે અને તે પરસ્ત્રી સંગના પાપથી તે મનુષ્ય દુઃખી થઈ સંસારમાં પરિભ્રમણ કરે છે. जीवनाशनमनेकधा दधद्रन्थमक्षरमणोद्यतो नरः। स्वीकरोति बहुदुःखमस्तधीस्तत्पयाति भवकाननं यतः ॥६३०॥
જુગારી પુરૂષ અનેક પ્રકારે જીવોની હિંસા કરનાર પરિગ્રહને રાખે છે અને તે મૂઢ બહુ દુઃખને અનુભવ લઈ ભવાટવીમાં ભ્રમણ કરે છે.
૧૬
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪ર साधुबन्धुपितृमातृसजनान्मन्यते न तनुते मलं कुले । द्यतरोपितमना निरस्तधीः शुभ्रवासमुपयात्यसो यतः ॥६३१॥
જુગારને છંદ જેને લાગે છે એ જડ બુદ્ધિ મનુષ્ય સાધુ, બંધુ, પિતા, માતા અને સજજનેના વચનની ઉપેક્ષા કરે છે અને કુલને કલંક લગાડે છે, જે કારણથી તે નરક પતિ પ્રયાણ કરે છે. द्यूतनाशितधनो गताशयो मातृवस्त्रमपि योऽपकर्षति । शीलवृत्तिकुलजातिदूषणः किं न कर्म कुरुते स मानवः॥६३२॥
જુગારી જુગાર ખેલતાં પિતાનું સમસ્ત ધન હારી બેસે છે. (ગુમાવી દે છે, અને ફરી (કેઈ પણ પ્રકારે અગર કોઈ પણ સ્થલેથી છે પ્રાપ્ત કરવાની આશા નથી રહેતી ત્યારે તે પોતાની માતાનું વસ્ત્ર પણ ઉતારી લે છે. આ કૃત્યથી પિતાના શીલ, ચારિત્ર્ય, કુલ, જાતિ આદિને કલંક રૂપ તે મનુષ્ય બીજું કયું નીચ કૃત્ય ન કરે? घाणकर्णकरपादकर्तनं यदशेन लभते शरीरवान् । तत्समस्तमुखधर्मनाशनं ग्रूतमाश्रयति कः सचेतनः ॥६३३॥
- જેના ફંદમાં ફસવાથી હાથ, પગ, નાક અને કાન આદિ અંગે મનુષ્યને કપાવવા પડે છે તે સમસ્ત સુખ અને ધર્મને નાશ કરાવનાર જુગાર, કયે વિવેકી જન ખેલવાને તત્પર થાય ? धर्मकामधनसौख्यनाशिना वैरिणाक्षरमणेन देहिनां । सर्वदोषनिलयेन सर्वदा संपदा खलु सहाश्चमाहिषं ॥६३४॥
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૪૩
ધર્મ, અર્થ અને કામથી ઉત્પન્ન થતાં સુખને નાશક, સદોષનું આશ્રયસ્થાન અને મનુષ્યના દુશ્મન એવા જુગારીને સપત્તિ સાથે નિરંતર નિશ્રયથી આશ્વમાહિષ ( વૈર ) હોય છે. અર્થાત્ જુગારીને ત્યાં સંપત્તિ નિવાસ કરતી નથી.
यद्वशाद्वितयजन्मनाशनं युद्धराटिकलहादि कुर्वते ।
તેન શુષિવળા ન તન્ત્રતે ભૂતમત્ર મનસપિ માનવાઃ ||૬રૂખી જેને વશ પડવાથી મનુષ્યને લડાઈ ઝઘડા આદિ કરવા પડે છે અને તેથી આ લેાક અને પરલેાક અને લેાકના સુખનો નાશ થાય છે એવા વ્રતનું ઉત્તમ જના મનથી પણ સેવન કરતા નથી. द्यूतनाशितसमस्तभूतिको बम्भ्रमीति सकलां भुवं नरः । जीर्णवस्त्रकृतदेह संहतिर्मस्तका हितभरः क्षुधातुरः ||६३६॥
જુગાર ખેલતાં જ્યારે સમસ્ત સપત્તિ નષ્ટ થઇ જાય છે ત્યારે મનુષ્યને જુના ફાટત્યાં તુટાં વસ્ત્રોથી દેહ ઢાંકીને માથાપર ભાર વહેતા ને ભૂખથી ટળવળતા સમસ્ત પૃથ્વીપર ભ્રમણ કરવું પડે છે.
याचते नटति याति दीनतां लज्जते न कुरुते विडम्बनां । सेवते नमति याति दासतां द्यूतसेवनपरो नरोऽधमः ॥ ६३७॥
દ્યૂત સેવનમાં નિરત થએલે નરાધમ ભીખ માંગે છે, નટ થઈ નાચે છે, દીનતા દેખાડે છે, નિર્લજજ અને છે, વિડંબના કરે છે, સેવા કરે છે, નમન કરે છે અને દાસત્વ પણ સ્વીકારે છે.
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૪
रुध्यतेऽन्यकितवैनिषेध्यते वध्यते वचनमुच्यते कटु। नोद्यतेऽत्र परिभूयते नरो हन्यते च कितवो विनिन्द्यते ॥६३८॥ हन्ति ताडयति भाषते वचः कर्कशं रटति विद्यते व्यथां । संतनोति विदधाति रोधनं द्यूततोऽथ कुरुते न किं नरः॥६३९॥
જુગારી પુરૂષને અન્ય જુગારી રોકે છે, નિષેધ કરે છે, બાંધે છે, કર્ણ કટુ વચન સંભળાવે છે, ધક્કા મારે છે તિરસ્કાર કરે છે, મારે છે અને ધિકકારે છે, તેમ પોતે પણ બીજાને મારે છે, તાડન કરે છે, કર્કશ વચનો બોલે છે, પીડા ઉપજાવે છે, ખિન્ન થાય છે, પીડા પામે છે, (વ્યથિત થાય છે) અને રધન કરે છે અથવા ધૂતને વશ પડેલે મનુષ્ય શું નથી કરતા? जल्पितेन बहुधा किमत्र भो द्यूततो न परमस्ति दुःखदं । चेतसेति परिचिन्त्य सजनाः कुर्वते न रतिमत्र सर्वथा ॥६४०॥ | હે લકે ! બહુ કહેવાથી શું? એટલુંજ કે ઘૂતથી વિશેષ દુઃખદ દુનીઆમાં અન્ય કોઈ પદાર્થ નથી એમ બરાબર સમજી સજજને જુગારને વિશે રતિમાત્ર પણ પ્રેમ કરતા નથી. शीलवृत्तगुणधर्मरक्षणं स्वर्गमोक्षसुखदानपेशलं ।। कुर्वताक्षरमणं न तत्वतः सेव्यते सकलदोषकारणं ।।६४१॥
સ્વર્ગાપવર્ગનું સુખ દેવામાં કુશળ એવા શીલ, ચરિત્ર, સદ્ગુણ અને ધર્મનું રક્ષણ કરનાર વિદ્વાન, સમસ્ત દેષના કારણરૂપ જુગાર કદી પણ ખેલત નથી.
Page #268
--------------------------------------------------------------------------
________________
ર૪પ પ્રકરણ ૨૬ મું.
આમ વિવેચન
સુધરા વૃત્ત, वाञ्छत्यङ्गी समस्तं सुखमनवरतं कर्मविध्वंसतस्तचारित्रात्स्यात्प्रबोधाद्भवति तदमलं स श्रुतादाप्ततस्तत् । निर्दोषात्मा स दोषा जगति निगदिता द्वेषरागादयोऽत्र ज्ञात्वा मुकत्यै सदोषान्विकलितविपदे नाश्रयन्त्वस्ततन्द्राः।।६४२॥
સંસારના સમસ્ત પ્રાણીઓ અવિનાશી-નિત્ય સુખની વાંચ્છા કરે છે. અક્ષય સુખની પ્રાપ્તિ, કમને સર્વથા નાશ થવાથી થાય છે. કર્મોને નાશ, સમ્યક ચારિત્રને અવલંબી રહ્યો છે. સમ્યક ચારિત્ર સમ્યગ જ્ઞાનથી વિશુદ્ધ થાય છે. સમ્યગ જ્ઞાન (આત્મ પ્રબોધ) (સર્વજ્ઞ પ્રણીત) શ્રત (આગમ) દ્વારા ઉદ્દભવે છે. મૃતોદ્દભવ આસ પુરૂષ સર્વજ્ઞથી થાય છે. આમ જન સર્વદા દોષ રહિત હોય છે અને આ જગતમાં રાગ દ્વેષાદિને જ દોષ તરીકે વર્ણવામાં આવેલા છે એમ સમજીને નિરાપદ મુક્તિને અર્થે આત્મજ્ઞાનથી જાગૃત રહેનારા હે વિબુધ જન, સદષીઓથી (રાગદ્વેષાદિ દેષથી) સદા વિરકત થાઓ. जन्माकूपारमध्यं मृतिजननजरावतमत्यन्तभीम नानादुःखोग्रनक्रभ्रमणकलुषितं व्याधिसिन्धुप्रवाहं । नीयन्ते प्राणिवर्गाः गुरुदुरितभरं यैनिरूप्यारसन्तस्ते रागद्वेषमोहा रिपुवदसुखदा येन धूताः स आप्तः ॥६४३॥
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૬
આમ રાગથી રહિત છે. જેમાં જન્મ, જરા અને મૃત્યુરૂપી અતિ ભીષણ મળે ઉઠી રહ્યા છે, જે નાના પ્રકારના દુઃખ રૂપી મહા ભયાનક (અતિ ઉગ્ર) નક ચક (મગર મલ્યના સમુહ)ના ભ્રમણથી અત્યંત મલિન છે, વલી જેને અનેક આધિ વ્યાધિરૂપી નદીઓના પ્રવાહ આવી મળે છે, તે ભવાબ્ધિ મથે (સંસાર રૂપી સમુદ્ર મથે) સંસારને અતિ દુઃખથી ભરપુર જેઈને ચીસો પાડતાં પ્રાણીવર્ગોને જે રાગ દ્વેષ અને મેહે ધકેલી દીધાં છે તે અસુખના કરનારા રાગ દ્વેષ અને મેહરૂપી શત્રુઓને જેણે નાશ કીધા છે તેજ ખરેખરા આસ પુરૂષ–સર્વજ્ઞ દેવ છે. આણદેવ રાગદ્વેષ અને મેહ રહિત હોવા જોઈએ. देहाध येन शंभुगिरिपतितनयां नीतवान्ध्वस्तधैर्यो वक्षो लक्ष्मी सुरविट् पयसिजनिलयोऽष्टार्धवक्त्रो बभूव । गीर्वाणानामधीशो दशशतभगतामस्तबुद्धिः प्रयातः प्रध्वस्तो येन सोऽयं कुसुमशररिपुर्दैवमाप्तं तमाहुः ॥६४४॥ | સર્વજ્ઞ મદન વિજેતા હોય છે.
જે કામને વશ રહી મહાદેવ પાર્વતીને પિતાના અર્ધગમાં સ્થાન આપી ફરે છે, ધૈર્ય રહિત વિષ્ણુ તે લક્ષ્મીને સદા પોતાના વૃક્ષસ્થળ પરજ રાખે છે, જ્યારે બ્રહ્મા તેજ કામના પ્રતાપથી ચતુર્મુખ ધારણ કરી રહ્યા છે અને વળી દેવાધિપતિ ઈદ્ર મૂઢમતિ બની એક હજાર ચિનિને પ્રાપ્ત થયો છે તે પ્રબલ કામરૂપી શત્રુને જેણે પ્રવંસ કીધો છે તેજ સત્યતયા આસ દેવ છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
२४७
ભાવા—સંસારમાં કામની સત્તા એટલી બધી પ્રમળ છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેષ અને ઇંદ્ર જેવા પણ તેના પ્રતાપથી બચી શક્યા નથી અને સજ્ઞ આપ્ત ધ્રુવ તા તેજ છે કે જેણે આવા પ્રમળ પ્રતાપી કામ પર વિજય મેળળ્યેા છે.
पृथ्वीमुद्धर्तुमीशाः सलिलधिसलिलं पातुमद्रिं प्रवेष्टुं ज्योतिश्चक्रं निरोद्धुं प्रचलितमनिलं येऽशितुं सत्त्ववन्तः । निर्जेतुं तेऽपि यानि प्रथितपृथुगुणाः शक्नुवन्ति स्म नेन्द्रा योऽत्रानीमून्द्रियाणि त्रिजगति जितवानाप्तमाहुस्तमीशं ॥ ६४५|| આસ જીતેન્દ્રિય હાવાજ જોઇએ.
જે અખિલ પૃથ્વીને ઉંચકીને ધારણ કરવાને શક્તિમાન છે, જેનામાં સમુદ્રનું સમસ્ત જલ પી જવાની તાકાત છે, જે પહાડામાં પણ ભેદીને પ્રવેશ કરી શકે છે, ચલમાન ચૈાતિષ્ચક્રને સ્થીર કરવાનું સામર્થ્ય ધરાવે છે, જે જોરથી પુંકતા વાયુને પણ રેકી શકે છે, એવા સત્ત્વશાલી, જગપ્રસિદ્ધ ઇંદ્રાદિ પણ જે ઇંદ્રિયાને જીતી નથી શક્યા તે ઇંદ્રિયા પર પણ જેણે વિજય પ્રાપ્ત કર્યાં છે તે જીતેન્દ્રિય જ ખરેખરા આપ્ત દેવ છે.
वर्णोष्टस्पन्दमुक्ता सकृद खिलजनान्बोधयन्ती विवाधा निर्वाञ्छोच्छ्रासदोषा मनसि विदधती साम्यमानन्दधात्री ।
व्योत्पादव्ययात्म्यं त्रिभुवनमखिलं भाष्यते यस्य वाणी : तं मोक्षाय श्रयन्तु स्थिरतरविषणा देवमाप्तं मुनीन्द्राः ॥ ६४६ ||
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૮
સજ્ઞની વાણીનું સ્વરૂપ.
જે મહાત્માની વાણી વણુ અને એબ્ડના સ્પંદનથી (ફરકવાથી-હાલવાથી) રહિત છે, જે સમસ્ત જન (અને ઉપચારથી પશુ પક્ષીઓને પણ) એકીજ વખતે જ્ઞાન કરાવે છે, જે માધા રહિત છે, જે વાંછા અને શ્વાસોશ્વાસ આદિ દાષાથી મુક્ત છે, જેના પ્રતાપથી સમસ્ત જીવાના મનમાં આલ્હાદ અને સામ્યતાનું સામ્રાજ્ય છવાઈ રહે છે અને જે ત્રિજગઢી સમસ્ત પદાર્થોના ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યના સ્વરૂપને પરિપ્રુષ્ટપણે પ્રતિપાદન કરે છે, તેજ મહાપુરૂષ સાચા આમ દેવ-સજ્ઞ દેવ છે અને મેક્ષ પ્રાપ્તિને અર્થ સ્થિર બુદ્ધિ મુનીંદ્રોએ તેનાજ આશ્રય લેવા. નેટ—દીગંબર આ માન્ય મુજબ વીતરાગદેવ તિર્થંકરની
વાણીમાં મુખાચ્ચારણ નથી થતું એટલે વ અને એનું સ્પ ંદન ન હોય. તિર્થંકરની વાણીમાં અંતરમાંથી ધ્વનિ નીકળે છે જે સવ સાંભળે છે. भावाभावस्वरूपं सकलमसकलं द्रव्यपर्यायतत्त्वं भेदाभेदावलीढं त्रिभुवनभवनाभ्यन्तरे वर्त्तमानं । staretaraarat गतनिखिलमलो लोकते यस्य बोधस्वं देवं मुक्तिकामा भवभवनभिदे भावयन्त्वाप्तमंत्र || ६४७ ॥ સર્વજ્ઞના વિષય.
જે મહાત્માનું સમસ્ત દોષરહિત સવ દર્શીજ્ઞાન ત્રિભુવનમાં (વમાન) વ્યાસ, ભાવ અને અભાવ, સકલ અને નિકલ, ભેદ અને અભેદ સ્વરૂપી, સમસ્ત દ્રવ્ય અને
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪૯
પર્યાય તેમજ લેાક અને અલેક એકી સાથે સ્પષ્ટતયા જોઈ શકે છે તે જ આસ પુરૂષ સર્વીસ દેવ છે અને મુમુક્ષુ જનાએ આ ભવરૂપી ભવનના નાશ કરવા માટે તેજ સર્વજ્ઞ દેવનું ધ્યાન ધરવું ચિત્ત છે.
स्याच्चेन्नित्यं समस्तं परिणतिरहितं कर्तृकर्मव्युदासा-त्संबन्धस्तत्र दृश्येन्न फलफलवतोर्नाप्यनित्ये समस्ते । पर्यालोच्येति येन प्रकटितमुभयं ध्वस्तदोषप्रपञ्चं तत्सेवध्वं विमुक्त्यै जनननिगलिता भक्तितो देवमाप्तं ॥ ६४८ || પદાર્થ નિત્યાનિત્ય છે.
જો કદી સમસ્ત પદાર્થ સર્વથા નિત્ય અને પર્યાય રહિત (પરિણતિ રહિત) માનવામાં આવે તે કર્યાં અને કર્મીના વ્યવહારને લેાપ થઈ જવાથી કાય અને કારણના પરસ્પર કાંઈ સબંધ સિદ્ધ થઈ શકશે નહિ, તેજ રીતે સર્વ પદાર્થ અનિત્ય પણ નથી એમ પŠલેાચના કરી જે સમસ્ત દોષ રહિત યથા વક્તા સર્વજ્ઞ દેવે (કચિત્ નિત્ય અને કથચિત્ અનિત્ય એમ) પદાર્થોં ઉભયધર્મી પ્રકાશ્યા છે (કે જે પદાર્થાનું ઉભયધર્મી પણું સમરત યુક્તિ પ્રયુક્તિના પ્રપોંચાદિ દોષ રહિત છે) તે આસ દેવને હે સંસારી જને ? ભક્તિ પૂર્વક મુક્તિને અર્થે સેવા. नो चेत्कर्ता न भोक्ता यदि भवति विभुर्नो वियोगेन दुःखी स्यादेकः शरीरी प्रतितनु स तदान्यस्य दुःखेन दुःखी । स्याद्विज्ञायेति जन्तुर्गतनिखिलमलं योऽभ्यधत्तेद्धबोधं तं पूज्याः पूजयन्तु प्रशसितविपदं देवमाप्तं विमुक्त्यै ॥ ६४९ ॥
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૦ જીવ કમને કર્તા-ભોક્તા સ્વદેહ પરિમાણુ અને
પ્રતિ શરીર ભિન્ન છે. જે જીવને કર્મને કર્તા નહિ માનીએ તે તે કર્મને ભોક્તા પણ ન હોઈ શકે, જે જીવને વિભુ–સર્વ વ્યાપી માનીએ તે ( ઇષ્ટ પદાર્થના) વિગથી તે દુઃખી ન થવું જોઈએ, જે પ્રત્યેક શરીરમાં દશ્યમાન ભિન્ન જીવને સમસ્ત શરીરમાં એક જ માનીએ તે તે બીજાના દુઃખથી દુઃખી થાય, એમ વિચારીને પ્રશાન્તા પદ આપ્ત દેવ, જેનાથી જીવને આ સમસ્ત દેષ રહિત જ્ઞાનને પ્રકાશ થયે તેને જ સન્માનનીય સજજને એ મુક્તિ અર્થે પૂજા સત્કાર કરવો જોઈએ. या रागद्वेषमोहाअनयति हरते चारुचारित्ररत्नं। भिन्ते मानोचशैलं मलिनयति कुलं कीर्तिवल्ली लुनीते । तस्यां ये यान्ति नार्यामुपहतमनसाशक्तिमत्यन्तमूढा देवाः कन्दर्पतप्ता ददति तनुमतां ते कथं मोक्षलक्ष्मीं ॥६५०॥
જે રાગદ્વેષ અને મહિને ઉત્પન્ન કરનારી છે, સુંદર અમુલ્ય ચારિત્ર રત્નને હરી લે છે માન રૂપી અત્યુ શિલને ભેદી નાંખે છે, કુલને મલિન કરે છે અને કીર્તિરૂપી વેલીને કાપી નાંખે છે તે સ્ત્રીનેકંદર્પથી બળી રહેલા (જેની રગેરગમાં કંદર્પ વ્યાપી રહ્યો છે તેવા) મૂઢ દે વશ પડયા છે તે દેવ, પ્રાણીઓને મોક્ષ લક્ષ્મીતે
ક્યાંથી જ આપી શકે ? पीनश्रोणीनितम्बस्तनजघनभराक्रान्तमन्दप्रयाणास्तारुण्योद्रेकरम्या मदनशरहताः कामिनीय भजन्ते ।
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫૧
स्थूलोपस्थस्थलीनां कुशलकरतलास्फाललीलाकुलास्ते देवाः स्युश्चेज्जगत्यामिह वदत विदः कीदशाः सन्त्यसन्तः।।६५१॥
સ્થલ શ્રોણી નિતંબ, સ્તન અને જઘનના ભારથી વિનમ્ર થઈ મંદગામીની અને તારૂણ્યના મદથી સુરમ્ય કમનીય કામીનીને જે મદનના બાણથી હણાએલા સેવે છે તે સ્થૂલ ઉપસ્થ (નિ) રૂપી સ્થલીની અને કરતલવડે આસ્ફાલનની લીલામાં આસક્ત એવાને જે દેવ માન્યા જાય, તે વિદ્વાન ! કહો કે આ જગમાં દુર્જન કેને ગણવે? ये संगृह्यायुधानि क्षतरिपुरुधिरैः पिअराण्याप्तरेखा वज्रेष्वासासिचक्रक्रकचहलगदाशूलपाशादिकानि । रौद्रभूभङ्गवक्त्राः सकलभवभृतां भीतिमुत्पादयन्ते ते चेदेवा भवन्ति प्रणिगदत बुधा लुब्धकाः के भवेयुः ॥६५२॥
જે હણાએલા રિપના રૂધિરથી પિંજર થએલાં વજા, ધનુષ, બાણ, અસિ, કરવત, હલ, ગદા, ત્રિશૂલ, પાશ આદિ અસ્ત્ર શસ્ત્રો આuત્વના ચિન્હ તરીકે ધારણ કરે છે, ભ્રભંગથી અતિ રૌદ્ર મુખ છે જેનું અને તેથી સમસ્ત પ્રાણીઓને ભયના ઉત્પાદક એવા જે દેવ હોય તો તે બુધજન! કહે કે શિકારી (લુમ્બક) બીજા કેણ થઈ શકે ? અર્થાત્ આવા રૌદ્ર રૂપધારી દે શિકારી સમ છે. व्याध्याधिव्याधकीर्ण विषयमृगगणे कामकोपादिसर्प दुःखक्षोणीरुहाढये भवगहनवने भ्राम्यते येन जीवः।
Page #275
--------------------------------------------------------------------------
________________
પર
ये तत्स्त्रीमद्यमांसत्रयमिदमधिपा निन्दनीयं भजन्ते देवाश्चेत्तेऽपि पूज्या निगदत सुधियो निन्दिताः के भवेयुः६५३।
આધિ વ્યાધિ રૂપ વ્યાધ (શિકારીજન)થી સંકીર્ણ ઈદ્રિયજન્ય વિષયોરૂપી મૃગોથી વ્યાસ, કામ ક્રોધાદિ સર્ષોથી આ કુલિત, દુઃખરૂપી વૃક્ષોથી ખીચોખીચ ભરેલા સંસારરૂપી ગહન વનમાં જેના પ્રતાપથી જીવ ભ્રમણ કર્યા કરે છે તે અતિ નિન્દનીય એવા સ્ત્રી, મઘ અને માંસની ત્રિપુટિ જે અધિપ સેવન કરે છે તે જે પુજાહ દેવે હોય તે હે સુબુદ્ધિ જને ! કહો, બીજા કેણ નિન્દ્રિત હોઈ શકે ? निद्राचिन्ताविषादश्रममदनमदस्वेदखेदप्रमादक्षुद्रागद्वेषतृष्णामृतिजननजराव्याधिशोकस्वरूपाः । यस्यैतेऽष्टादशापि त्रिभुवनभवभृद्व्यापिनः सन्ति दोषास्तं देवं नाप्तमाहुर्नयनिपुणधियो मुक्तिमार्गाभिधाने ॥६५४॥
અટાર દૂષણથી રહિત દેવ દેવા જોઈએ.
નિદ્રા, ચિંતા, વિષાદ, શ્રમ, મદન, મદ, સ્વેદ, ખેદ, પ્રમાદ, ક્ષુધા, રાગ, દ્વેષ, તૃષ્ણા, જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ અને શોક આ અઢાર પ્રકારના દૂષણે ત્રણ લેકના સમસ્ત પ્રાણીમાં વ્યાપિ રહેલા છે માટે આ દેષ પૈકી એક પણ જેનામાં વિદ્યમાન હોય તેને નયજ્ઞ વિદ્વાને (નૈગમાદિ સાત નયના જાણકાર ) મુક્તિ માર્ગના કથનમાં આપ્તદેવ તરીકે સ્વીકારતા નથી.
Page #276
--------------------------------------------------------------------------
________________
૫૩
નાટ—અન્ય સ્થલેપ્રવચન સારદ્વાર આદિ ગ્રન્થામાં અઢાર દુષણ અન્ય રીતે ખતાવવામાં આવ્યા છે. रक्ताभेन्द्रकुत्तिं नटत्तिं गणवृतो यः श्मशाने गृहीत्वा निखिशो मांसमत्ति त्रिभुवनभविनां दक्षिणेनाननेन । गौरीगङ्गाङ्गसङ्गी त्रिपुरदहनकृद्दैत्यविध्वंसदक्षस्तं रुद्रं रौद्ररूपं कथममलधियो निन्द्यमानं वदन्ति ॥ ६५५ || રૂદ્ર આમદેવ નથી.
જે રૂદ્ર નિતરતાં, ટપકતા, લેાહીના ખુંદથી આદ્ર અનેલ હસ્તી ચમ ધારણ કરીને પોતાના ગણની સાથે સ્મશાન ભૂમિમાં નૃત્ય કરે છે, જે નિચી બની દક્ષિણ મુખથી ત્રણે લેાકના પ્રાણીઓનું માંસ ભક્ષણ કરે છે, જે સદા ગારી અને ગંગાના અંગના સંગ કરે છે, જે ત્રિપુરને બાળી નાંખી દૈત્યાના વિધ્વંસ કરવામાં દક્ષ છે એવા નિંદ્ય રૌદ્રસ્વરૂપી રૂદ્રને શુદ્ધ બુદ્ધિ સજ્જને આપ્ત દેવ
કેમ કહે.
त्यक्त्वा पद्मामनिन्द्यां मदनशरहतो गोपनारीं सिषेवे निद्राविद्राणचित्तः कपटशतमयो दानवारातिघाती । रागद्वेषावधूतो पतिसुतरथे सारथिर्योऽभवत्तं कुर्वाणं प्रेम नार्यौ विवदतिशयं नाप्तमाहुर्मुरारिं ॥६५६ ॥ સુરારિ કૃષ્ણના આસદેવ તરીકે નિરાસ,
જે કૃષ્ણ અનિવચનીય ગુણાઢયા લક્ષ્મીને ત્યજીને મદન ખણુથી હણાઈને ગેાપીએ સાથે રમણ કરે છે, જે
Page #277
--------------------------------------------------------------------------
________________
૩૧૪
સદા નિદ્રાથી તુરતના જાગૃત થએલાની માફક ભ્રાંતચિત્તી રહે છે, જે સેંકડો કપટમયથી પૂર્ણ છે, જે દાનવરૂપી શત્રુના ઘાત કરનાર છે, જે રાગ દ્વેષથી ભરેલ છે, ၇ અર્જુનના રથના સારથિ છે આવા વિટની માફક સ્રોમાં અતિશય પ્રેમાનુરાગી મુરારિ આદૈવ કદી હાઈ શકે નહિ.
यः कन्तूप्तचित्तो विकलितचरणोऽष्टावक्रत्वमाप
नानानाटयमयोगत्रिदशपतिवधूदत्तवीक्षाकुलाक्षः । क्रुद्धविच्छेद शंभुर्वितथवचनतः पञ्चमं यस्य वक्त्रं ब्रह्मविदीनः प्रणिगदत कथं कथ्यते तत्त्वबोधैः ॥ ६५७॥
બ્રહ્મા પણ આમદેવ નથી.
જે બ્રહ્મા કામ ખાણથી સત્તત થઇ ચારિત્રની સ્ખલના કરી (ચારિત્રથી વિચલિત થઈ) ચતુર્મુખત્વને પ્રાપ્ત થએલ છે, નાના પ્રકારના નાટ્ય પ્રયોગા કરતી ઇંદ્રાણીને જોવામાં જે સદા લયલીન છે, જેનું પાંચમ મુખ મિથ્યા ભાષણથી કુપિત થઇ શંભુએ છેદી નાંખ્યું છે આવા અતિદીન બ્રહ્માને કહેા કે તત્ત્વજ્ઞ પુરૂષા કેમ આસદેવ કહે ? અર્થાત્ આદેવ તરીકે કેમ સ્વીકારે ?
यो भ्रान्वोदेति कृत्वा प्रतिदिनमसुरैर्विग्रहं व्याधिविद्धो यो दुर्वारेण दोनो भयचकितमना ग्रस्यते राहुणा च । मूढो विध्वस्तबोधः कुसुमशरहतः सेवते कामिनीं यः सन्तस्तं भानुमाप्तं भवगहनवनच्छित्तये नाश्रयन्ति ||६५८ ||
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૫ સૂર્યને આસદેવ તરીકે નિરાસ. જે ભ્રમણ કરીને પ્રતિદિન ઉદય પામે છે, જે અસુરો સાથે વિગ્રહ કરે છે તેથી વ્યાધિ યુક્ત છે, અનિવાર્ય સત્તાધીશ રાહુ જેને ગ્રાસ કરે છે અને તેથી જે દીન અને ભય ભ્રાત ચિત્ત છે, જે મદન બાણથી વિંધાઈને કામીનીનું સેવન કરે છે માટે તે જ્ઞાનરહિત મૂઢ છે, આ કારણથી મુમુક્ષુ વિદ્વાને ભવરૂપી ગહન વનને ઉચછેદ કરવાને અર્થે સૂર્યને આમ દેવ તરીકે ભજતા નથી. मृढः कन्दपंतप्तो वनचरयुवतौ भगतः षडास्यस्तद्भार्यासक्तचित्तस्त्रिदशपतिरभूगोतमेनाभिशप्तः । वह्निनिःशेषभक्षी विगतकृपमना लाङ्गली मद्यलोलो नैकोऽप्येतेषु देवो विगलितकलिलो दृश्यते तत्र रूपं ॥६५९॥
સ્કંદ, ઇંદ્ર, અગ્નિ અને બલભદ્રને દેવ તરીકે નિરાસ. | (આ ઉપરાંત) ષડાનન–ષમુખ કાર્તિકેય કામની પીડાથી સંતપ્ત થઈ જંગલી સ્ત્રીઓને વિશે પિતાના શીલ વ્રતને નાશ કીધે ચારિત્ર ભ્રષ્ટ થયો), ઈન્દ્ર ગૌતમ રૂષિની પત્નીમાં આસક્ત થવાથી અભિશપ્ત થયે, અગ્નિ પણ સર્વભક્ષી હોવાથી નિણ છે અને બલભદ્ર તે સદાકાલ મધમાં ચકચુર રહે છે આ પ્રમાણે આમાંથી એકેય દેવ દેષ રહિત આપ્ત સ્વરૂપી દૃશ્યમાન થતું નથી. रागान्धाः पीनयोनिस्तनजघनभराक्रान्तनारीप्रसङ्गास्कोपादारातिघाताः प्रहरणधरणाद्वेषिगो भीतिमन्तः । आत्मीयानेकदोषा व्यवसितविरहात् स्नेहतो दुःखिनश्च ये देवास्ते कथं वः शमयमनियमान्दातुमीशा विमुक्तये ॥६६०॥
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૬ જે દેવ પિન યોનિ, સ્તન અને જઘનના ભારથી નમ્રી ભૂત નારીઓમાં આસક્ત હોવાના કારણથી રાગાંધ છે, કેપ વશ થઈ વેરીને વધ કરે છે માટે કોધી છે, અસ્ત્ર શસાદિ ધારણ કરવાથી દ્રષી છે, પોતાના અનેક દોષથી દૂષિત હોવાથી ભીત ચિત્ત છે અને સ્નેહથી વિરહયુક્ત અને દુઃખી છે, આ પ્રમાણે (જે પોતેજ શમ યમ અને નિયમ રહિત છે તે) તે દેવે મુક્તિ પ્રાપનાર્થે ઉપગી એવા સમયમ નિયમાદિ તમને ક્યાંથી આપી શકે? पर्यालोच्यैवमत्र स्थिरपरमधियस्तत्त्वतो देहभाजः संत्यज्यैतान्कुदेवांस्त्रिविधमलभृतो दीर्घसंसारहेतून् । विध्वस्ताशेषदोष जिनपतिमखिलपाणिनामापदन्तं ये वन्दन्तेऽनवा मदनमदनुदं ते लभन्ते सुखानि ॥६६॥
જે મનુષ્ય જ્ઞાની છે તે આ પ્રકારે શુદ્ધ તત્ત્વની આલોચના કરી ત્રિવિધ (મન વચન અને કાયા) પ્રકારે દૂષિત, અનંત સંસારના હેતુભૂત, કુદેને સર્વથા ત્યજી દે છે અને સમસ્ત દેષરહિત, અખિલ પ્રાણીવર્ગના દુઃખને વિધ્વંસ કરનાર અનિંઘ મદનજીતુ છનદેવની જે પૂજા વંદન કરે છે તે (અક્ષય) સુખ પ્રાપ્ત કરે છે. दृष्टं ननेन्द्रमन्दश्लथमुकुटतटीकोटिविश्लष्टपुष्पभ्राम्यद्भङ्गौघघोजिनपतिनुतये व्याहराख्यैर्जिनस्य । पादद्वैतं प्रभूर्त प्रसभभवभयभ्रंशि भक्त्यात्तचित्तस्तैराप्तोक्तं विमुक्त्यै पदमपदमथ व्यापदामाप्तमाप्त ॥६६२॥
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૭ નમન કરતાં ઈદ્રિના શિથિલ થએલાં મુકુટના નિમ્ન કોટિ (ખૂણા)માંથી વિલિષ્ટ થએલાં પુષ્પની આસપાસ ભ્રમણ કરતા, જિતેંદ્ર પ્રભુને નમન અને સ્તુતિ અર્થ જાણે આહ્વાહન કરતા હોયની તેમ ગુંજારવ કરતા ભ્રમર ગણથી વ્યાપ્ત ભવભયનું સત્વર છેદન કરનાર જિતેંદ્ર ભગવાનના પાદ દ્રયને જે મહા પુરૂષોએ જોયા છે તેમણે વાસ્તવિક આપત્તિઓથી રહિત મોક્ષસુખની પ્રાપ્તિ કરી છે. नैषां दोषा मयोक्ता वचनपटुतया द्वेषतो रागतो वा किं त्वेषोऽत्र प्रयासो मम सकलमिदं ज्ञातुमाप्त विदोषं । शक्तो बोद्धं न चात्र त्रिभुवनहितकृद्विद्यमाने परत्र भानुभॊदेति यावन्निखिलमपि तमो नावधूतं हि तावत् ॥६६३॥
(ઉપર જણાવેલા રૂદ્રાદિ દેવેની આપ્ત મિમાંસામાં) એમના દેશે કાંઈરાગ અથવા તે દ્વેષને વશ થઈ અગર વચન પટુતા દશાવવાને મોં વર્ણવ્યા નથી કિંતુ નિર્દોષ આપ્ત દેવનું સમગ્ર સ્વરૂપ બતાવવાની ઇચ્છાથી આ સમસ્ત પ્રયાસ કરવામાં આવ્યું છે. કારણ જેમ સૂર્ય જયાં સુધી પોતાના વિરોધી અંધકારનો સમૂળગો નાશ નથી કરતો ત્યાંસુધી ઉદય પામતું નથી. તેમ જ્યાં સુધી બીજાને નિરાસ કરવામાં ન આવે ત્યાં સુધી ત્રિભુવનને હિતકર ઈશ્વર પણ ઓળખી શકાતું નથી.
જયાં સુધી
સમૂળગો ના
નિરજા ઉદય પામતે જ
ત્યાં સુધી આ સંધી થી
મી
૧૭
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૮
પ્રકરણ ૨૭ મું.
14444
ગુરૂ વિવેચન.
जिनेश्वर क्रमयुगभक्तिभाविता विलोकितत्रिभुवनतत्त्वविस्तराः । चढ़तान् षडिह गुणांचरन्ति ये नमामि तान्भवरिपुभित्तये गुरून् ॥
જે જિનદેવના પાદર્યનું ભક્તિ પુર્ણાંક સેવન કરનારા છે, જેણે ત્રિભુવનવત્ સમસ્ત પદાર્થાંને યથાર્થ સ્વરૂપે જોયેલા છે અને જે છત્રીસ ગુણના ધારક છે તે ગુરૂઆને ભવરૂપી રિપુના હનનાર્થે (પુનરાવૃત્તિ જન્મ જરા મૃત્યુરૂપી
આ સસારના છેદન માટે) હું નમસ્કાર કરૂ છુ. समुद्यतास्तपसि जिनेश्वरोदिते वितन्वते निखिलहितानि निस्पृहाः। सदा नये मदनमदैरपाकृताः सुदुर्लभा जगति मुनीशिनोऽत्र ते ॥ જે મુનિ પુંગવ જિનેન્દ્ર પ્રતિપાદિત તપ તપવામાં સદા તત્પર છે, જે સ્વયં નિસ્પૃહી હાઈ પરહિત સાધવામાં એક નિષ્ઠ બુદ્ધિ છે અને જે મદનના મદથી સદાનિલે પ છે તે મુનીશ આ જગતમાં દુČભ છે. वचांसि ये शिवसुखदानि तन्वते न कुर्वते स्वपरपरिग्रहग्रह | विवर्जिताः सकलममत्वदूषणैः श्रयामि तानमलपदाप्तये यतीन् ॥ જે સદા મુક્તિ સુખને આપનારાજ વચને વઢે છે, જે સ્વ અને પર સવ પ્રકારના પરિગ્રહના ત્યાગી છે અને જેસમસ્ત મમતાના દૂષણથી રહિત છે તે મુનિ વૃષભેને હું મુક્તિપદની પ્રાપ્તિ અર્થે શરણે જાઉ છું.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૫૯ न बान्धवस्वजनसुतप्रियादयो वितन्वते तमिह गुणं शरीरिणां । विभिन्दतो भवभयभूरिभूभृतां मुनीश्वरा विदधति यं कृपालवः॥
ભવ ભયરૂપી પર્વતને સર્વથા ભેદી નાંખનાર કૃપાળુ મુનીશ્વર પ્રાણીઓને જેટલે લાભ-હિત કરે છે તેટલો લાભ બાંધવ-સ્વજન, પુત્ર, પ્રિયા આદિ કરી શકતા નથી. शरीरिणः कुलगुणमार्गणादितो विबुद्धय ये विदधति निर्मला दयां। विभीरवो जननदुरन्तदुःखतो भजामि ताअनकसमांन्गुरून्सदा ॥
જે મુનિરાજ અહિંસા મહાવ્રતના ધારક છે, જેના ઉત્પત્તિ સ્થાન ગુણસ્થાન અને માગણા આદિ ભેદેને ભલી પ્રકારે જાણીને પ્રાણીઓ પર પિતા તુલ્ય નિઃસ્વાર્થ દયા દેખાડે છે, અને જે જન્મ મરણના દુઃખથી ભીરૂ બનેલા છે (ભવ ભીરૂ છે) તે પિતા સમ ગુરૂનું શરણુ હું સદાએ અંગીકાર કરૂ છું. वदन्ति ये वचनमनिन्दितं बुधैरपीडकं सकलशरीरधारिणां । मनोहरं रहितकषायदूषणं भवन्तु ते मम गुरखो विमुक्तये ॥६६९॥
જેઓ બુધજનેથી અનિન્દિત સમસ્ત પ્રાણીઓને અબાધાકર, હિતકર અને કષાયાદિ દૂષણથી રહિત વાણી વધે છે તે ગુરૂ હને મુક્તિ અર્થે થાઓ. न लाति यः स्थितपतितादिकं धन पुराकरक्षितिघरकाननादिषु । त्रिधा तृणप्रमुखमदत्तमुत्तमो नमामि तं जननविनाशिनं गुरुं।६७०
| મુનિ અચાયત્રત ધારી હોય છે. જે મુનિવર્ય નગર, ખાણ, પર્વત, જંગલ આદિ સ્થળ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૦
માં રાખેલું યા પડેલું યા અન્ય કેઈ સ્થીતિમાં રહેલું ધન તેમજ તૃણાદિ પણ વિના દીધે મન, વચન, કાયાથી ગ્રહણ કરતા નથી, કરાવતા નથી, તેમજ કરનારને ભલે જાણતા નથી, તે ભાવવિનાશ સદ્દગુરૂને ત્રિવિધ કરી નમસ્કાર કરું છું. નટ–ચાર પ્રકારના અદસ્વામી અદત્, જીવ અદત્
તીર્થકર અદત્ય અને ગુરૂ અદત. त्रिधा स्त्रियःस्वसृजननीसुतासमा विलोक्यते ये कथनविलोकनादितः पराङ्मुखाः शमितकषायशत्रवो यजामि तान्विषयविनाशिनो गुरुन। -
અબ્રહ્મને ત્યાગ હોય છે. જે સ્ત્રી માત્રને માતા બહેન યા પુત્રી સમાન ગણે છે, જેઓ સ્ત્રી વિષયક કથા યા સ્ત્રી સંગે કથા અને અન્યલક્ષણથી પરાડમુખ છે, જેણે કષાયરૂપી શત્રુઓને ઉપશાત કીધા છે તે છતેંદ્રિય ગુરૂને હું વંદન કરું છું. परिग्रहं द्विविधमथ त्रिधापि ये न गृह्णते तनुममताविवर्जिताः। विनिर्मलस्थिरशिवसौख्यकाङ्किणो भवन्तु ते मम गुरवो
પરિગ્રહથી નિવૃત્તિ. જે મુનિવર (સ્થાવર અને જંગમ) બે પ્રકારના પરિ. ગ્રહના મન વચન અને કાયાવડે ત્યાગી છે, જેણે સ્વશરીરની મમતા છાંધ છે જેને શરીરમાં મૂછ નથી) જે શુદ્ધ અવિનાશી એક્ષસુખના અભિલાષી છે તે ભવ પાશને છેદ-- નારા હારા ગુરૂ થાઓ.
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૧ विजन्तुके दिनकररश्मिभासिते वजन्ति ये पथि दिवसे युगेक्षणाः। स्वकार्यतः सकलशरीरधारिणां दयालवो ददति सुखानि तेऽङ्गिनां।
મુનિ કર્યા પથિકાના સાચવનાર છે.
જે મુનિવર કામ સારૂ સૂર્યના કિરણેથી ભાયમાન થયા આદ દિવસને વિષે (રાત્રીમાં નહિ) એક યુગ પ્રમાણ ભૂમિ શોધતાં જતુ રહિત પ્રદેશમાં ગમન કરે છે તે સર્વ જીવ પર દયા રાખનારા મુનિઓ પ્રાણિઓને પોતાની ક્રિયાઓથી) સુખના આપનારા છે. दिगम्बरा मधुरमपैशुनं वचः श्रुतोदितं स्वपरहितावह मितं । ब्रुवन्ति ये गृहिजनजल्पनोज्झितं भवारितः शरणमितोऽस्मि
તાજુદ્દા મુનિ ભાષા સમિતિ સાચવીને બોલે છે.
જે દિગંબર મુનિ મધુર, પરને દુઃખ ન ઉપજાવે તેવા, શાસ્ત્ર વિહિત, (આગમાનુસાર) સ્વ અને પર બંનેને હિતાવહ પરિમિત વચન લે છે, તેમજ સાંસારિક વિકથા ત્યજીને વાણી વદે છે, તે ગુરૂને શરણે ભવરિપુથી રક્ષણાર્થે બચવા માટે હું જાઉં છું. स्वतो मनोवचनशरीरनिर्मितं समाशयाः कटुकरसादिकेषु ये। न भुभते परमसुखैषिणोऽशनं मुनीश्वरा मम गुरवो भवन्तु ते।६७५
એષણુ સમિતિ. જે મુનિશ્વરો કટુ મિષ્ટ આદિ રસવાળા આહારમાં સમાન બુદ્ધિ રાખનારા છે, પરમસુખનું ધામ મોક્ષના
Page #285
--------------------------------------------------------------------------
________________
અભિલાષી છે, જે પોતાને માટે પોતાના મન વચન અને શરીરથી તૈયાર થએલા આહારનું કદી ભક્ષણ કરતા નથી, (એટલે જે સદા અનુદિષ્ટ બીજાને પોતાને માટે તૈયાર કરેલા નિર્દોષ આહારનું માત્ર ઉદર પૂરણાર્થે રસ લાલસા વગર ભક્ષણ કરે છે, તે મહારા ગુરૂ થાઓ. शनैः पराविकृतिपुरःसरस्य ये विमोक्षणग्रहणविधि वितन्वते । कृपापरा जगति समस्तदेहिनां धुनन्ति ते जननजराविपर्ययान्।६७६
આદાન ભંડ નિક્ષેપણ સમિતિ. જે ઉપકરણે જઈને ધીમેથી ઉપાડે છે અને મુકે છે (કે રખેને ઉપકરણ લેવા મુકવાની ક્રિયામાં પણ કાંઈ જંતુ મરી ન જાય) એવી રીતે સંસારના સમસ્ત પ્રાણીઓ પર કૃપા રાખનારા છે તે મુનિઓ જન્મ જરા અને મૃત્યુના દુઃખને ટાળે છે.
सविस्तरे धरणितलेऽविराधके निरीक्ष्यते परजनतापिना ऋते । त्यजन्ति ये तनुमलमङ्गिवर्तिते यतीश्वरा मम गुरवो भवन्तु ते ।६७७ - જે પૃથ્વીતલ સવિસ્તર છે, તેમજ જંતુરહિત છે અને જ્યાં કાંઈ જીવજંતુની વિરાધના થાય તેમ નથી એમ નિરીક્ષણ કરેલી નિર્જન ભૂમિમાં જેઓ પોતાના દેહને મલોત્સર્ગ કરે છે તે યતીશ્વરજી મહારા ગુરૂ થાઓ. मनःकरी विषयवनाभिलाषुको नियम्य यैः शमयमशृङ्खलढं। वशीकृतो मननशिताङ्कशैः सदा तपोधना मम गुरवो भवन्तु ते।६७८
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૩
મન ગુપ્તિના ધારક.
જે મુનિઓએ ઈંદ્રિયા રૂપી વનમાંસ્વચ્છ ંદે વિરહનાર મન રૂપી હસ્તીને શમ અને યમ રૂપી સાંકળેથી આંધીને જ્ઞાનરૂપી તીક્ષ્ણ અંકુશથી વશ કીધા છે તે તપેાધન યતિએ મ્હારા ગુરૂ થાઓ.
न निष्ठुरं कटुमनवद्यवर्धनं वदन्ति ये वचनमनर्थमप्रियं । समुद्यता जिनवचनेषु मौनिनो गुणैर्गुरून्प्रणमत तान्गुरून्सदा ॥ વચન ગુપ્તિ.
જે કદાપિ પણ નિષ્ઠુર, કટુ, પાપવક, અન કારી અપ્રિય વચન બેાલતા નથી, જેઓ જીનેશ્વર પ્રભુના વચનને આદર કરવામાં સદા તત્પર છે, જે મૌનપણાના ગુણ્ણાએ કરી ગુરૂ છે તે ગુરૂને સદા પ્રણામ થાઓ.
न कुर्वते कलिलविवर्धक क्रियाः सदोद्यताः शमयमसंयमादिषु । रता न ये निखिलजन क्रियाविधौ भवन्तु ते मम हृदये कृतास्पदाः કાય ગુપ્તિ.
જેએ પાપપુંજને વધારનારી ક્રિયાઓ આચરતા નથી, જેએ શમ, યમ, સયમ આદિ ક્રિયામાં મશગુલ છે અને જેએ સાંસારિક ક્રિયા વિધિથી વિરક્ત છે તે મુની મ્હારા હૃદયમાં સદાને માટે વિરાજીત થા. शरीरिणामसुखशतस्य कारणं तपोदयाशमगुणशीलनाशनं । जयन्ति ये धृतिबलतोक्षवैरिणं भवन्तु ते यतितृषभा मुदे मम ॥ ६८१
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૬૪
પ્રાણીઓને સેંકડે દુઃખની જડ અને તપ, દયા, શમ, ગુણ, શીલ આદિ સમસ્ત ગુણેના પ્રણાશક ઇંદ્રિય વિષ રૂપી શત્રુ પર જે મુનિઓ વિજેતા નીવડ્યા છે તે
જીતેંદ્રિય મુનિવૃષભે હાર આનન્દને અર્થે થાઓ. वृषं चित्तं व्रतनियमैरनेकधा विनिर्मलस्थिरमुखहेतुमुत्तमं । विधुन्वते झटिति कषायवैरिणो विनाशकानमलधियः स्तुवे गुरुन्
અનેક પ્રકારના વ્રત નિયમ આદિ દ્વારા સંચિત થએલ અને અતિ નિર્મલવિશુદ્ધ અને નિશ્ચલ સુખ (મેક્ષ સુખ) ના હેતુ ભૂત ઉત્તમ ધર્મને જે કષાયે (ક્રોધ, માન, માયા લો) રૂપી શત્રુઓ ક્ષણવારમાં નષ્ટ પ્રાય કરી દે છે તે કષાયના નાશક વિશુદ્ધ બુદ્ધિ ગુરૂઓની હું સ્તવના કરું છું. विनिर्जिता हरिहरवह्निजादयो विभिन्दिता युवतिकटाक्षतोमरैः। मनोभुवा परमबलेन येन तं विभिन्दतो नमत गुरुशमेषुभिः ।।
જે કામદેવે પોતાના અતુલ પ્રતાપથી યુવતિઓના કટાક્ષ રૂપી તેમાથી (અસ્ત્રવિશેષ ગદા જેવું) હરિહર કાર્તિકેય આદિને ભેદીને પરાસ્ત કીધા છે તે કામદેવને પણ પિતાના સમતારૂપી બાણથી જે મુનિઓએ વિંધી નાંખ્યો છે તેમને મારા નમસ્કાર થાઓ.
न रागिणः कचन न रोषदूषिता न मोहिनो भवभयभेदनोद्यताः। गृहीतसंमननचरित्रदृष्टयो भवन्तु मे मनसि मुदे तपोधनाः॥६८४
Page #288
--------------------------------------------------------------------------
________________
ર૬પ
જેઓ કશા પ્રત્યે રાગ ધરતા નથી, દ્વેષથી દૂષિત નથી, તેમજ મહ પાશથી મુક્ત છે, ભવભયના બંધ છેદવાને સદા તત્પર છે અને સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં રમણ કરનારા છે તે તપોધન મુનિઓ હારા મનને આલ્હાદને અર્થે થાઓ. सुखासुखस्वपरवियोगयोगिताप्रियाप्रियव्यपगतजीवितादिभिः । भवन्ति ये सममनसस्तपोधना भवन्तु ते मम गुरवो भवच्छिदः।।
જે તપસ્વી ગણ, સુખ અને દુઃખમાં સ્ત્ર અને પર (પિતાનું અને પારકું), (ઈષ્ટ) વિયોગ અને(અનિષ્ટ) સંયોગ, પ્રિય અને અપ્રિય, તેમજ નાશ અને જીવન વિગેરેમાં સમાન બુદ્ધિ રાખનારા છે, તેજ ભવપાશ છેદનારા છે માટે તેજ વાસ્તવમાં હારા ગુરૂ થાઓ. जिनोदिते वचसि रता वितन्वते तपांसि ये कलिलकलङ्कमुक्तये। विवेचकाः स्वपरतमस्य तत्त्वतो हरन्तु ते मम दुरितं मुमुक्षवः।।६८६
જે સદા જિતેંદ્રના વચનમાં અચળ શ્રદ્ધા રાખનારા છે, જેઓ કમ કલંકથી મુક્તિ પ્રાપનાથે તપ તપે છે, અને જે તાત્વિક દષ્ટિએ સ્વ અને પરની વિવેચના કરવામાં પ્રવીણ છે તે મુમુક્ષુ મુનિઓ હારા દુરિત પાપોના હરણ કરે. - ભાવાર્થ-કર્મનો ક્ષય એજ મુક્તિ છે અને કર્મ કલંકને દૂર કરવામાં તપ મુખ્ય ભાગ ભજવે છે. તપસા નિર્જરા માટે તપ પણ મેક્ષનું કારણ છે. વળી મુમુક્ષુ જીવનું લક્ષણ બતાવતાં પ્રથમ પાદમાં કવિ જિન વચનમાં અચળ શ્રદ્ધા
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૬
અતિ સમ્યક્ દનની આવશ્યકના પુરવાર કરે છે. દ્વીતીય પાદમાં મેાક્ષનુ એક કારણ તપ બતાવી સમ્યક્ ચારિત્રની જરૂરીઆત જણાવે છે અને ન્દ્વતીય પદમાં તાત્વિક ષ્ટિએ સમ્યક્ જ્ઞાનની આવસ્યકતા બતાવે છે. આ રીતે સમ્યગ્દન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રના ધારક મુમુક્ષુ જીવ છે. આથી સમ્યક્ ટ્રોનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ આ સૂત્ર આ શ્લોકમાં ફલિતાથ થાય છે. अवन्ति ये जनकसमा मुनीश्वराश्चतुर्विधं गुणमनवद्यवृत्तयः । स्वदेहवचलितमदाष्टकारयो भवन्तु ते मम गुरवो भवान्तकाः।। ६८७ જે મુનીશ્વરા યતિઓના ચતુવિધ ગણનુ પિતાની સમાન રક્ષણ કરે છે, નિર્દેલ ચારિત્રના ધારક હોય છે તેમજ પેાતાના શરીરની જેમ આઠે પ્રકારના મદને સમૂલ નષ્ટ કરી ઢે છે તે સદ્ગુરૂ મ્હારા ભવના વિનાશ કરનારા થાઓ, ચતુર્વિધ ગણુ-દીંગબર મત મુજબ યતિ, મુનિ, પિ અને અનગાર. वदन्ति ये जिनपतिभाषितं वृष वृषेश्वराः सकलशरीरिणां हितं । भवाब्धितस्तरणंमनर्थनाशनं नयन्ति ते शिवपदमाश्रितं जनं ॥
જે ધ નિષ્ઠ મહાત્મા સર્વ પ્રાણીઓને હિતકર જીનેન્દ્ર પ્રતિપાદિત શ્રેષ્ઠ ધર્મોના ઉપદેશ કરે છે, તે મુનિ વૃષભે ધર્માશ્રિત જાને આ સંસાર સાગરથી તારીને અનના ઉચ્છેદક એવા શિવપદની પ્રાપ્તિ કરાવે છે. तनुभृतां नियमतपोत्रतानि ये दयान्विता ददति समस्तलब्धयः । चतुर्विधे विनयपरा गणे सदा दहन्ति ते दुरितवनानि साधवः ॥
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬૭
સમસ્ત લબ્ધિઓના ધારક દયાળુ મુનિએ પ્રાણીઓને નિયમ, તપ અને વ્રતના ઉપદેશ આપે છે અને ચતુર્વિધ મુનિગણ પ્રત્યે સદા વિનય પર રહે છે, તે સાધુએ પાપ રૂપી વનને બાળી ભસ્મીભૂત કરી નાંખે છે.
પ્રકરણ ૨૮ મું.
ધમ નિરૂપણ.
માલિની
अवति निखिललोकं या पितेवाहतात्मा दहति दुरितराशि पावको वेन्धनौघं । वितरति शिवसौख्यं हन्ति संसारशत्रु विदधति शुभबुद्धया तं बुधा धर्ममत्र ॥ ६९० ॥
જે પૂજ્યાત્મા પિતાની જેમ સમસ્ત જીવાનું રક્ષણ કરે છે, અગ્નિની જેમ પાપપુજરૂપી ઇંધનના ઢગ માળીને ભસ્મીભૂત કરી નાંખે છે, સંસારરૂપી શત્રુને હણીને મોક્ષ સુખની પ્રાપ્તિ કરાવે છે, તે ધર્મના વિદ્વાન્વર્ગ શુભ બુદ્ધિથી આદર કરે છે.
जननजलधिमज्जज्जन्तु निर्व्याजमित्रं
विदधति जिनधर्मे ये नरा नादरेण । कथमपि नरजन्म प्राप्य पापोग्रशान्तेविमलमणिमनर्घ्यं प्राप्य ते वर्जयन्ति ॥ ६९१ ॥
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૮
કઈ પ્રકારે પાપની ઉપશાંતિ–પાપને ઉપશમ થવાથી દુર્લભ નર જન્મ પ્રાપ્ત થયા છતાં પણ સંસાર સમુદ્રમાં ડુબતાં જીવેને ઉગારવાને નિસ્વાર્થી મિત્ર સમાન જિન ધર્મને જે મનુષ્ય આદર કરતા નથી તે અમૂલ્ય નિર્મલ મણિ હાથમાં આવ્યા છતાં પણ તેને ગુમાવી છે.
| ભાવાર્થ –એક તે આ સંસારમાં મનુષ્ય જન્મ પામ દશ દષ્ટાંતે અતિ દુર્લભ છે તે પણ જ્યારે પદયથી અને પાપના ઉપશમથી મળે તે તે વૃથા ન ગુમાવતાં મેક્ષની પ્રાપ્તિ અર્થે ભદધિથી તારવાને સહાયક જિનધર્મને આદર કરે જોઈએ. वदति निखिललोकः शब्दमात्रेण धर्म
विरचयति विचार जातु नो कोऽपि तस्य । व्रजति विविधभेदं शब्दसाम्येऽपि धर्मों
जगति हि गुणतोयं क्षीरवत्तत्त्वतोऽत्र ॥६९२॥
આ સંસારમાં સઘળા મનુષ્ય શબ્દ માત્રથી ધર્મ ધર્મ પુકારે છે, પરંતુ તેમને કઈ પણ તેની સત્યતા વાઅસત્યતા તરફ જોતું નથી. (વિચાર પણ કરતું નથી) સધર્મ અને કુધર્મ બંને ધર્મ શબ્દથી તે સમાન છે પણ તેમાં પરસ્પર અનેક પ્રકારના ભેદ વિભિન્નતા હોય છે. માટે દુધની જેમ જલમિશ્રિત દુધ અને શુદ્ધ દુધ બંને સફેદ તે છે પણ ગુણમાં માટે ફરક છે તેમ સમ્યક ધર્મ અને મિથ્યા ધમ બનેમાં ધર્મ શબ્દ તે સમાન છે
Page #292
--------------------------------------------------------------------------
________________
પણ તેની જ્યારે તત્વની દષ્ટિએ પરીક્ષા કરવામાં આવે ત્યારે બનેમાં અત્યન્તતર માલુમ પડશે.
सततविषयसेवाविह्वलीभूतचित्तः
शिवमुखफलदातृप्राण्यहिंसां विहाय । श्रयति पशुवधादि यो नरो धर्ममज्ञः
प्रपिबति विषमुग्रं सोऽमृतं वै विहाय ॥६९३॥ સતત ઈદ્રિય વિષય સેવનમાં આસક્ત ચિત્ત મનુષ્ય શિવસુખનું ફલ અર્પનાર એવા શ્રેષ્ઠ અહિંસા ધર્મને છેવને ધર્મને મર્મ જાણ્યા વગર ધર્મને નામે પશુવધાદિ હિંસા ધર્મમાં પ્રવૃત્ત થાય છે, તેઓ વાસ્તવમાં અમૃત ત્યજીને ઉગ્ર વિશ્વનું પાન કરે છે.
पशुवधपरयोषिन्मद्यमांसादिसेवा
वितरति यदि धर्म सर्वकल्याणमुलं । निगदत मतिमन्तो जायते केन पुंसां
विविधजनितदुःखा श्वभ्रभूनिन्दनीया ॥६९४॥ પશુવય, પરસ્ત્રી ગમન, માંસ ભક્ષણ, મદિરાપાન આદિ પાપકાથી જે સર્વ કલ્યાણનું મૂલ એવા ધર્મની પ્રાપ્તિ થતી હોય તે હે બુદ્ધિમાને ! કહો નિન્દનીય અને નાના પ્રકારના દુઃખથી પરિપૂર્ણ નરક મનુષ્યોને કેમ (બીજા કયા કમથી) પ્રાપ્ત થાય? અર્થાત્ પશુ વધાદિ પાપ પૂર્ણ કાર્યો નરકમાં લઈ જનારા છે તેને જે ધર્મ ગણવામાં આવે તે તેનાથી વિશેષ નર નન્દનીય કાર્ય એવું કર્યું છે કે જે કાર્યથી મનુષ્ય નરકમાં જાય,
Page #293
--------------------------------------------------------------------------
________________
ર૭૦
विचरति गिरिराजो जायते शीतलोऽग्नि
स्तरति पयसि शैलः स्याच्छशी तीव्रतेजाः । उदयति दिशि भानुः पश्चिमायां कदाचि
न तु भवति कदाचिज्जीवघातेन धर्मः ॥६९५॥
એક વખત ધારો કે ગિરિરાજ હિમાલય ચલાયમાન થાય, અગ્નિ શીતલ બની જાય, પાણીમાં પત્થર તરે, ચંદ્રમા પ્રચંડ ઉષ્ણતા ધારણ કરે, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે (આ સર્વ નહિ બનવા ગ્ય વિરૂદ્ધ ધર્મવાલા કાર્યો કદાચિત્ બને) પરંતુ જીવ હિંસાથી કદી પણ ધર્મ થતો નથી. विगलितधिषणोऽसावेकदा हन्ति जीवा
न्वदति वितथवाक्यं द्रव्यमन्यस्य लाति । परयुवतिमुपास्ते सङ्गमङ्गीकरोति
भवति न दृषमात्रोऽप्यत्र सन्तो वदन्ति ॥६९६॥
સજીને પુકારીને કહે છે કે ગત બુદ્ધિ મનુષ્ય એક વાર પણ જે જીવઘાત કરે, મિથ્યા વચન બેલે, પરદ્રવ્ય હરે, પરસ્ત્રી સંગ કરે, અને પરિગ્રહ અંગીકાર કરે તેને લવલેશ પણ ધર્મ થતું નથી, બલકે પાપ પાર્જન તે થાય છે. નેટ–હિંસા, મૃષાવાદ, ચેરી, પરસ્ત્રી સંગ અને પરિગ્રહત્વ આ પાંચે પાપ છે તેના સેવનથી લેશ માત્ર પણ ધર્મ થતું નથી.
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૭૧ अतिकुपितमनस्के कोऽपि निष्पत्तिहेतुं
विदधति सति शत्रोविक्रियां चित्ररूपां । वदति वचनमुच्चैदुःश्रवं कर्कशादि कलुषविकलता या तां क्षमा वर्णयन्ति ॥६९७॥
ક્ષમા.. જે કઈ કોધાવેશમાં આવી જઈ શત્રુની માફક વિચિત્ર વિરૂપ ચેષ્ટાઓ કરે અને નહિ સાંભળી શકાય તેવા કર્ણકટુ કર્કશ વચને બોલે, ગલી ગલોચ કરે, (ગાલી પ્રદાન કરે) ત્યારે તેની પ્રતિ કે પત્પાદક કારણ છતાં પણ મનના પરિણામને કલુષતા ન પામવા દેવી, તેનેજ ક્ષમા કહેવામાં આવે છે. व्रतकुलबलजातिज्ञानविज्ञानरूप
प्रभृतिजमदमुक्तिर्या विनीतस्य साधोः। અનુપમા શેઃ રાઝવારિત્રમાણ प्रणिगदति विनीता मार्दवत्वं मुनीन्द्राः ॥६९८॥
માર્દવ. અનુપમ ગુણ ગણુના ધારક, શીલ અને ચારિત્રવાન, વિનય શીલ મુનિઓનું વ્રત, કુલ, બલ, જાતિ, જ્ઞાન, વિજ્ઞાન, અને રૂ૫ આદિથી જાયમાન અષ્ટ પ્રકારના મદથી મુક્ત રહેવા પણું, તેને વિનયવાન મુનીંઢો માર્દવ કહે છે.
ભાવાર્થ-વ્રત, કુલ, બલ, જાતિ, જ્ઞાન, વિજ્ઞાન અને રૂપ આદિથી મુક્ત રહેવા પણું તેને વિનયવાન મુનીંદ્રા
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૯૨
અનુપમ ગુણ ગણના ધારક શીલ અને ચારિત્રવાન વિનીત મુનિઓને માર્દવ ધર્મ કહે છે.
कपटशतनदीष्णवैरिभिर्वश्चितोऽपि
निकृतिकरणदक्षोऽप्यत्र संसारभीरुः । तनुवचनमनोभिर्वक्रतां यो न याति गतमलमजुमानं तस्य साधोर्वदन्ति ॥६९९।।
આર્જવ. સેંકડો છલ કપટમાં નિપુણ વૈરિઓથી ઠગાયા છતાં પણ સ્વયં છલ કપટની વિદ્યામાં પ્રવીણ હોય તે પણ
જ્યારે ભવ ભીરૂ મનુષ્ય મન વચન અને કાયાથી જરાએ વક્રતા કરતા નથી, મુનિના તે ગુણને શુદ્ધ નિર્દોષ આર્જવ ગુણ કહેવાય છે.
કોધ, માન અને માયાના કરવાના કારણસદ્ભાવ છતાં તેમજ પોતે પણ તે કરવામાં સમર્થ હોવા છતાં (અને નહિ કે અસમર્થો ભવેત્ સાધુ) પણ તેનાથી મુક્ત રહેવું, તેને તેના પ્રતિકાર રૂ૫ ગુણને ક્ષમા માર્દવ અને આર્જવ કહેવામાં આવે છે. मदमदनकषायप्रीतिभूत्यादिभूतं
वितथमवितथं च प्राणिवर्गोपतापि । श्रवणकटु विमुच्य श्वापदेभ्यो हितं य
द्वचनमवितथं तत्कथ्यते तथ्यबोधैः ॥७००॥
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૭૩
સત્ય ધર્મ.
કામ, ક્રોધ, મદ, મેહ, માન, માયા, લેાભ, પ્રીતિ, વિભૂતિ આદિ જનિત પ્રાણિ વર્ગને ઉપતાપ કરનાર, શ્રવણ કટુ તથ્યાતથ્ય (કાંઈક સત્ય અને કાંઈક અસત્ય એવા મિશ્ર) પ્રાગ રહિત પશુ વર્ગને પણ હિતકર, જે વચન, તેને સત્ય વકતા સજ્જના સત્ય શબ્દથી સાધે છે.
दहति झटिति लोभो लाभतो वर्धमानतृणचयमिव वह्निर्यत्सुखं देहभाजां । व्रतगुणशमशीलध्वंसिनस्तस्य नाशः
मणिगदति मुमुक्षोः साधवः साधुशौचं ॥७०१ ॥ રાચ ધ.
ઇંધનના ચેાગથી પ્રવર્ધમાન અગ્નિ જેમ તૃણ રાશિને ક્ષણવારમાં બાળી ભસ્મ કરી નાંખે છે, તેમ લેાભ પણ (લાભથી પ્રવમાન, જેમ જેમ લાભ મળતા જાય છે તેમ તેમ લેાભ વૃદ્ધિ પામતા જાય છે) મનુષ્યેાના સુખ, ચારિત્ર, ગુણુ, શીલ અને સમતાને ક્ષણૈકમાં ભસ્મીભૂત કરી નાંખે છે. તે લેાભના નાશને સાધુ મુમુક્ષુ મુનિઓના શ્રેષ્ઠ શૌચ ધર્મથી ઉદ્દેશે છે.
विषयविरतियुक्तिर्या जिताक्षस्य साधोनिखिलतनुमतां यद्रक्षणं स्यात्रिधापि । तदुभयमनवद्यं संयमं वर्णयन्ते
मननर विमरीचिध्वस्त मोहान्धकाराः ॥ ७०२ ॥
૧૮
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૯૪
સંયમ. ઇદ્રિય વિષથી જે વિરકિત અને સર્વ પ્રાણીઓની મન, વચન અને કાયાવડે જે રક્ષા આ બંને જીતેદ્રીય મુનિઓને નિર્દોષ સંયમ ધર્મ છે, એમ જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશવડે જેણે મેહરૂપી અંધકારને નાશ કીધો છે એવા મુનીશ્વરે કહે છે. गलितनिखिलसङ्गोऽनङ्गलङ्गप्रवीणो
विमलमनसि पूतं कर्मनि शनाय । चरति चरितमय॑ संयतो यन्मुमुक्षुमथितसुकृतमाद्यस्तत्तपोवर्णयन्ति ॥७०३॥
તપ ધર્મ. અખિલ પરિગ્રહથી મુક્ત અને અનંગના સંગથી રહિત એવા મુમુક્ષુ સંયતિ (પિતાના શુભાશુભ) કર્મ દહના પિતાના રાગદ્વેષ રહિત વિશુદ્ધ ચિત્તમાં જે પવિત્ર પૂજ્ય આચરણ આચરે છે તેને, પુણ્યની મંદતાને નાશ કીધો છે જેણે એવા મુનિ, પ્રવશ તપ કહે છે. जिनगदितमनर्थध्वंसि शास्त्र विचित्रं
परममृतसमं यत्सर्वसत्त्वोपकारि । प्रकटनमिह तस्य प्राणिनां यदृषाय तमभिदधति शान्तास्त्यागधर्म यतीन्द्राः ॥७०४॥
ત્યાગધર્મ, અનાથને નાશ કરનાર, અનન્ય અમૃતસમ અને સર્વ પ્રાણીઓને હિતકર, સર્વજ્ઞ જિનેશ્વરદ્વારા પ્રતિપાદિત શાસ્ત્રનું
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૭૫
પ્રાણીઓને ધર્મ તરફ આકર્ષવાને માટે જે પ્રકટન (ઉપદેશ આદિદ્વારા જે પ્રસિદ્ધિ) તેને શાંત રસમાં નિમગ્ન ચતિવરે ત્યાગધર્મ નામે સંબંધે છે. यदिह जहति जीवाजीवजीवोऽत्थभेदा
त्रिविधमपि मुनीन्द्राः सङ्गमङ्गेऽप्यसङ्गाः । जननमरणभीता जन्तुरक्षानदीष्णा गतमलमनसस्त स्यात्सदाकिंचनत्वं ॥७०५॥
અકિંચન્ય જન્મ મરણ રૂપી સંસારચક્રથી ભય પામેલા, પોતાના શરીર માટે પણ મેહ મમતા રહિત, સર્વ પ્રાણીઓની રક્ષા કરવામાં તત્પર મહા મુનિઓ જે-સચિત, અચિત્ અને મિશ્ર-એવા ત્રણ પ્રકારના પરિગ્રહને સર્વથા ત્યાગ કરે છે તે નિષ્પાપ પવિત્ર મનના ધારક મુનિઓને આકિં. ચન્ય નામે ધર્મ છે. वरतनुरतिमुक्तेर्वीक्ष्यमाणस्य नारीः
स्वमृदुहितसवित्रीसंनिभाः सर्वदैव । जननमरणभीतेः कूर्मवत्संतृतस्य गुरुकुलवसतिर्या बह्मचर्य तदाहुः ॥७०६॥
- બ્રહ્મચર્ય ધર્મ
તવંગી સુંદરીમાં પણ રાગથી મુક્ત સમસ્ત નારીઓને પિતાની મા, બહેન અને પુત્રી સમાન સદા ગણનાર જન્મ મરણના ચક્રાવાથી ભીતિ પામેલા અને કાચબાની જેમ અંગોપાંગ સંકેચી રાખનાર મુનિઓને ગુરૂકુલવાસ તેજ બ્રહ્મચર્ય ધર્મ છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
ર૭૬ जननमरणभीतिध्यानविध्वंसदक्षं
कषितनिखिलदोष भूषणं देहभाजां। इति दशविधमेनं धर्ममनोविमुक्ता विदितभुवनतत्त्वा वर्णयन्ते जिनेन्द्राः ॥७०७॥
જન્મ મરણની ભીતિને ઉછેદક, આ રૌદ્ર ધ્યાનને નાશક, સકલદોષને અપહર્તા અને મનુષ્યને ભૂષણ રૂપ, (ઉપરોક્ત શ્લોક ૬૯૭ થી ૭૦૬–૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આજીવ, ૪ સત્ય, પ શૌચ, ૬ સંયમ, ૭ તપ, ૮ ત્યાગ ૯ આકિંચન્ય અને ૧૦ બ્રહ્મચર્ય ) દશ પ્રકારને યતિધર્મ પાપરજથી વિમુક્ત, ત્રિભુવનના તત્ત્વોના જ્ઞાતા, સર્વસ જિદ્ર પ્રભુએ વર્ણવેલ છે. हरति जननदुःख मुक्तिसौख्यं विधत्ते
रचयति शुभबुद्धिं पापबुद्धिं धुनीते । अवति सकलजन्तून्कर्मशत्रूनिहन्ति प्रशमयति मनोयस्तं बुधा धर्ममाहुः ॥७०८॥
ધર્મ કેને કહે. જે જન્મ મરણના દુઃખને દૂર કરે છે, મુક્તિ સુખનું પ્રદાન કરે છે, શુભ અને શુદ્ધ બુદ્ધિને આવિષ્કાર કરાવે છે, પાપ બુદ્ધિને પરાસ્ત કરે છે, સર્વ જીવોનું રક્ષણ કરે છે, કર્મ શત્રુને હણી નાંખે છે, અને મનને પ્રશાન્ત કરે છે, તેને વિદ્વજને ધર્મ કહે છે. विषयरतिविमुक्तियंत्र दानानुरक्तिः
शमयमदमशक्तिमन्मथाराति भक्तिः ।
Page #300
--------------------------------------------------------------------------
________________
जननमरणभीतिद्वंषरागावधृतिभजति तमिह धर्म कर्मनिर्मूलनाय ॥७०९॥
જે ધર્મથી ઇંદ્રિય ભેગથી વિરક્તિ થાય છે, દાન કરવામાં આસક્તિ થાય છે, શમ યમ અને દમ ધારણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, કામ રૂપી શત્રુને સંહાર થાય છે, જન્મ જરાની ભીતિ પ્રદીપ્ત થાય છે અને રાગ અને દ્વેષ નષ્ટ થાય છે, તેજ ધર્મનું આરાધન કર્મને જડમૂળથી ઉખેડી નાંખવાને માટે કરવું જોઈએ. गुणितनुभृति तुष्टिं मित्रतां शत्रुवर्ग
गुरुचरणविनीति तत्त्वमार्गप्रणीति । जिनपतिपदभक्ति दृषणानां तु मुक्ति विदधति सति जन्तौ धर्मसुत्कृष्टमाहुः ॥७१०॥
જે ધર્મના સેવનથી ગુણીજન ઈ સંતોષ થાય છે, શત્રુ પ્રત્યે મિત્ર ભાવનું આચરણ થાય છે સદ્ગુરૂના ચરણમાં નમન કરવાની બુદ્ધિ થાય છે, તત્વ માર્ગને વિષે દ્રઢ શ્રદ્ધા પ્રાપ્ત થાય છે, જિનેશ્વર પ્રભુના ચરણાવિંદની ભક્તિપુર્વક સેવાને સંચાર થાય છે અને દૂષણથી રહિત થવાય છે તેજ ઉત્તમ પ્રકારને ધર્મ કહેવાય છે. मनति मनसि यः सज्ज्ञानचारित्रदृष्टीः
शिवपदसुखहेतून्दीर्घसंसारसेतून् । परिहरति च मिथ्याज्ञानचारित्रदृष्टी
भवति विगतदोषस्तस्य मर्त्यस्य धर्मः ॥७११॥
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૮
અનંત સંસારનું ઉલ્લંઘન કરવાને સેતુરૂપ. અને શિવસુખનું કારણ સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, અને સમ્ય ચારિત્ર છે એમ જે મનુષ્ય હૃદય પૂર્વક માને છે તથા મિથ્યા દર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યા ચારિત્રને સર્વથા પરિહાર કરે છે તે મનુષ્યને નિમલ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે.
પ્રકરણ ર૯ મું.
શોક નિરાકરણ નિરૂપણ
તોટક છંદ पुरुषस्य विनश्यति येन सुखं वपुरेति कृशत्वमुपैत्यबलं । मृतिमिच्छति मूर्च्छति शोकवशस्त्यजतैनमतस्त्रिविधेनबुधाः।७१२
જે શોકને વશ પડવાથી મનુષ્યના સુખને નાશ થાય થાય છે. શરીર દુર્બલ થાય છે, નિર્બળતા પગદંડે જમાવે છે, મૂછી આવે છે અને મરણને શરણ થવાની પ્રબલ ઈચ્છા ભભૂકી ઉઠે છે (પાઠાંતર મરણ પણ પ્રાપ્ત થાય છે) તેથી હે બુદ્ધજને ! શેકને મન, વચન અને કાયાથી ત્યાજ્ય ગણો. वितनोति वचः करुणं विमना विधुनोति करौ चरणो च भृशं । रमते न गृहे न वने न जने पुरुषः कुरुते न किमत्र शुचा ।।७१३
શોકને વશ પડેલો મનુષ્ય નિર્મનસ્ક થઈ જાય છે. દીન વચન બોલે છે, હાથ પગ જોરથી પછાડે છે, અને
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૭૯
ઘરમાં, વનમાં કે સ્વજન પરજનમાં કઈ સ્થળમાં તેને શાંતિ મળતી નથી. અર્થાત્ શેકથી મનુષ્ય શું નથી કરતો ? उदितः समयः श्रयतेऽस्तमयं कृतकः सकलो लभते विलयं । सकलानि फलानि पतन्ति तरोः सकला जलधि समुपैति नदी। सकलं सरसं शुषिमेति यथा सकलः पुरुषो मृतिमेति तथा। मनसेति विचिन्त्य बुधो न शुचं विदधाति मनागपि तत्त्वरुचिः॥
ઉદય પામેલો દિવસ (સમય) અવશ્ય અસ્ત થાય છે, જેની ઉત્પત્તિ છે તે સર્વને અવશ્ય વિનાશ છે, વૃક્ષ પરના સઘળાં ફળ અવશ્ય ખરી પડે છે, સમરત નદીઓ સમુદ્રને જઈ મળે છે, અને જે જે રસાદ્ર છે તે અવશ્ય શેષાઈ જાય છે, તેમ જે મનુષ્ય જન્મ ધારણ કરે છે તે અવશ્ય મૃત્યુવશ થાય છે એમ (સંસારની આ ઉત્પત્તિને નાશ યુક્ત સ્થિતિને) મનથી વિચાર કરી તત્વ રૂચિ બુદ્ધજન જરાએ શોક કરતા નથી. स्वजनोऽन्यजनः कुरुते न सुखं न धन न वृषो विषयो न भवेत् । विमतेः स्वहितस्य शुचा भविनः स्तुतिमस्य न कोऽपि करोतिबुधः॥ | સ્વહિત પ્રત્યે વિમૂઢ શેક ગ્રસ્ત મનુષ્ય સ્વજનમાં કે પરજનમાં આનન્દ મેળવી શકતો નથી, તેમજ ધન ધર્મ કે ઈંદ્રિય વિષયે તેને શાંતિકર લાગતાં નથી અને તેથી (કેઈ કાર્ય માટે ઉપયોગી ન રહેવા માટે) સજજન લોક તેની પ્રસંશા કરતા નથી. स्वकरार्पितवामकपोलतलो विगते च मृते च तनोति शुचं । भुवि यः सदने दहनेन हते खनतीह स कूपमपास्तमतिः ॥७१७॥
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૦ જે પુરૂષ પિતાના અભીષ્ટ પદાર્થના વિયેગથી અને ઈષ્ટજનના મૃત્યુથી પોતાના ડાબા હાથ ઉપર લમણાને ટેકવી શેક કરે છે તે મૂઢ ઘરમાં આગ લાગ્યા પછી કુ
દે છે. | ભાવાર્થ-જેમ આગ લાગ્યા પછી કુ ખેદ વ્યર્થ છે તેમ ઈષ્ટવિયોગ થયા પછી શેચ કરવો પણ નિર્થક છે. यदि रक्षणमन्यजनस्य भवेद्यदि कोऽपि करोति बुधः स्तवनं । यदि किंचन सौख्यमथ स्वतनोयदि कश्चन तस्य गुणो भवति ॥ यदि वाऽऽगमनं कुरुतेऽत्र मृतः सगुणं भुवि शोचनमस्य तदा। विगुणं विमना बहु शोचति यो विगुणां स दशां लभते मनुजः।।
શેક કરવાથી જે અન્ય મનુષ્યની રક્ષા થાય, અથવા શોક કરનારની કઈ બુદ્ધિશાલી પ્રશંસા કરે, વા શેક કરનારને પિતાના શરીરને કાંઈ સુખ થાય, અથવા શેક કરવાથી કેઈ સદ્ગુણની પ્રાપ્તિ થાય, અથવા શેક કરવાથી મુએલા સજીવન થઈ પાછા આવે છે તે તે મનુષ્યને શોક કર પણ સાર્થક છે. પરંતુ આ માંહેલું તે કાંઇ બનતું નથી તેથી શૂન્ય ચિત્ત જે માણસ વ્યર્થ બહુ શેક કરે છે તે નિર્ગુણ દશાને પ્રાપ્ત થાય છે. पथि पान्थगणस्य यथा व्रजतो भवति स्थितिअस्थितिरेव तरौ । जननाध्वनि जीवगणस्य तथा जननं मरणं च सदैव कुले।।७२०॥
જેમ રસ્તે ચાલતા વટેમાર્ગુઓ ઝાડ નીચે વાર બેસી ત્યાંથી પાછી ચાલતી પકડે છે તેમ સંસાર માર્ગમાં ભ્રમણ કરતા જીવ મુસાફરે એક કુલમાં જન્મ લઈ
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૮૧
આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચાલી નીકળે છે. (અર્થાત્ મૃત્યુ વશ થાય છે.) बहुदेशसमागतपान्थगणः प्लवमेकमिवैति नदीतरणे ।। बहुदेशसमागतजन्तुगणः कुलमेति पुनः स्वकृतेन भवे ॥७२॥
જેમ અનેક જુદા જુદા દેશથી આવેલા વટેમાર્ગુઓ નદી ઉતરવાને એકજ નાવમાં બેસી નદી પાર થાય છે (અને ત્યાંથી સ્વકાર્યાનુસાર પિતાને રસ્તે પડે છે, તેમ પૂર્વોપાજીત કર્મના ઉદયથી અનેક દેશ દેશાંતરથી આવેલા જીવ મુસાફરે આ પૃથ્વીતલ પર એક કુલમાં ઉત્પન્ન થાય છે. (અને આયુષ્યના અંતે મરીને સ્વકર્માનુસાર જ્યાં ત્યાં ચાલ્યા જાય છે.) हरिणस्य यथा भ्रमतो गहने शरणं न हरेः पतितस्य मुखे । समवर्तिमुखे पतितस्य तथा शरणं बत कोऽपि न देहवतः।।७२२॥
જેમ ગાઢ વનમાં ભ્રમણ કરતાં હરણીઆને સિંહના પંઝામાં સપડાયા પછી કઈ શરણ નથી (બચાવવાને કઈ શક્તિમાન નથી, તેમ સંસારરૂપી ગહન વનમાં ભ્રમણ કરતાં પ્રાણને પણ કાલના મુખમાં પડયા પછી કઈ શરણ નથી, બચાવવાને કઈ સમર્થ નથી. सगुणं विगुणं सधनं विधनं सवृष्टं विषं तरुणं च शिशुं । चनमध्यगताग्निसमोऽकरुणः समवर्तिनृपो न परित्यजति।।७२३॥
- વનમાં લાગેલા દાવાનલ સમાન નિર્દયી યમરાજ, શું ગુણી કે શું નિર્ગુણી, શું ધની કે શું નિધન, શું ધર્મી કે શું પાપી, શું યુવા કે શું બાલ, કોઇને પણ છેડતા નથી.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ભાવાર્થ-જેમ વનમાં લાગેલે દાવાનલ સુકાં લીલા કોઈને પણ છોડતું નથી, સહુ કોઈને બાળી ભસ્મ કરી નાખે છે તેમ સંસાર રૂપી વનમા દાવાનલ સમાન નિર્દયી યમરાજ, રાય કે રંક જે કઈ હોય તેમ કેઈને પણ છેડતે નથી. भुवि यान्ति हयद्विपमर्त्यजना गगने शकुनिग्रहशीतकराः। जलजन्तुगणाश्च जले बलवान्समवर्तिविभुनिखिले भुवने।।७२४॥
- હાથી, ઘોડા, મનુષ્ય આદિ તો કેવળ જમીન પરજ ચાલી શકે છે, પક્ષી, ગ્રહ, ચંદ્ર વિગેરે માત્ર આકાશમાંજ ગમન કરી શકે છે, જ્યારે જલના જ માત્ર જલમાંજ વિહાર કરી શકે છે, પરંતુ એક યમરાજ એ બલવાન છે કે અખિલ ભુવનમાં, જલનાં સ્થલમાં કે ગગનમાંસર્વત્ર અપ્રતિહતપણે ગમન કરી શકે છે. विषयः स समस्ति न यत्र रविन शशी न शिखो पवनो न तथा। न स कोऽपि न यत्र कृतान्तनृपः सकलाङ्गिविनाशकरः प्रबलः॥
સંસારમાં એવા દેશ અસ્તિ ધરાવે છે કે જ્યાં રવિ, શશી, અગ્નિ કે પવન પહોંચી શકતા નથી, પરંતુ એ એક પણ દેશ નથી કે જ્યાં સકલ પ્રાણીઓને વિનાશક પ્રબલ કૃતાંતરાજ (યમરાજ) પહોંચી ન શકતે હેય.
નેટ-અર્ધાકમાં નરકમાં ચંદ્ર સૂર્ય અગ્નિ કે વાયુને સંચાર નથી પણ યમરાજની આણ તે અપ્રતિહતપણે વર્તી રહે છે. इति तत्त्वधियः परिचिन्त्य बुधाः सकलस्य जनस्य विनश्वरतां। न मनागपि चेतसि संदधते शुचमङ्गयशःसुखनाशकरं ॥७२६॥
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૩
આ રીતે સમસ્ત પદાર્થોના જ્ઞાતા વિદ્વજન સકલ પ્રાણીઓની વિનશ્વરતાને વિચાર કરી શરીર, યશ અને સુખને નાશ કરનાર શેકને પિતાના ચિત્તને વિષે લગીર પણ સંચાર પામવા દેતા નથી. धनपुत्रकलत्रवियोगकरो धनपुत्रकलत्रवियोगमिह । लभते मनसेति विचिन्त्य बुधः परिमुश्चतुशोकमनर्थकरं ॥७२७॥
જે મનુષ્ય પૂર્વ ભવમાં ધન, પુત્ર, સ્ત્રી આદિથી કોઈને વિયેગ કરાવ્યું હશે તે મનુષ્યને તત્કર્માનુસાર પોતાના ધન, પુત્ર, શ્રી આદિથી વિગ થાય છે, માટે હે વિદ્વાને ! મનથી આ વિચાર કરી મહા અનર્થકારી (ધન, પુત્ર, સ્ત્રી આદિ ઈષ્ટ વિયેગથી ભયવાન) શેકને સદાને માટે ત્યજી ઘો. यदि पुण्यशरीरसुखे लभते यदि शोककृतौ पुनरेति मृतः । यदि वास्य मृतौ स्वमृति न भवेत् पुरुषस्य शुचात्र तदा सफलं ॥
જે કદી શોક કરવાથી મનુષ્યને પુણ્ય અને શરીર સુખની પ્રાપ્તિ થતી હોય, મુએલા સજીવન થઈ પાછા આવતા હોય અગર (પાઠાંતર તેના મરણથી પિતાનું મરણ જાણે ન થવાનું હોય, તે તે મનુષ્યને શેક કરવો સફલ ગણાય. (પરંતુ આ વાત બનવી અસંભવ છે માટે શેક કર વ્યર્થ છે). अनुशोचनमस्तविचारमना विगतस्य मृतस्य च यः कुरुते । स गते सलिले तनुते वरणं भुजंगस्य गतस्य गतिः क्षिपति॥७२९॥
જે મંદ અક્કલ મૂઢ મનુષ્ય વિનષ્ટ પદાર્થને અગર મૃત્યુ પામેલા ઈષ્ટ જનને શાચ કરે છે તે વાસ્તવમાં પૂર
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ગયા પછી પાર બાંધે છે અને ચાલી ગયેલા સપના લીસોટા પર પીટ પાડે છે. सुरवम स मुष्टिहतं कुरुते सिकतोत्करपीडनमातनुते । श्रममात्मगतं न विचिन्त्य नरो भुवि शोचति यो मृतमस्तमतिः
જે મૂઢમતિ મનુષ્ય આ સંસારમાં પિતાના મરણ પામેલા ઈષ્ટ જન માટે શોક કરે છે તે વાસ્તવમાં પિતાના પરિશ્રમને કોપ ખ્યાલ ન કરી, આકાશને પિતાની મુષ્ટિથી પ્રહાર કરનાર અને રેતી પીલી તેલ કાઢવા ઈચ્છા રાખનાર મૂખે જનની સમાન છે. त्यजति स्वयमेव शुचं प्रवरः सुवचः श्रवणेन न मध्यमनाः । निखिलाङ्गिविनाशकशोकहतो मरणं समुपैति जघन्यजनः ।।
ઉત્તમ અને પિતાની મેળે શેક ત્યજે છે, મધ્યમ જને સદુપદેશના શ્રવણથી ત્યજે છે, જ્યારે કનિષ્ઠ મનુષ્ય અખિલ પ્રાણીવર્ગને વિનાશક એવા શકને વશ વર્તી પ્રાણ ગુમાવે છે. स्वयमेव विनश्यति शोककलिजननस्थितिभङ्गविदो गुणिनः । नयनोत्थजलेन च मध्यधियो मरणेन जघन्यमते विनः॥७३२॥
ઉત્પત્તિ, સ્થિતિ એને લયની પરિપાટીને સમજનાર ગુણીજનને શેક તે સ્વયં નષ્ટ થઈ જાય છે અને મધ્યમ બુદ્ધિ મનુષ્યને શક આંખમાંથી બે ચાર અથુ ખાળવાથી શાંત થાય છે પરંતુ અધમ બુદ્ધિ મનુષ્યને શોક તે મરણ સાથેજ જાય છે. विनिहन्ति शिरो वपुरातमना बहु रोदिति दीनवचाः कुशलः। कुरुते मरणार्थमनेकविधि पुरुशोकसमाकुलधोररवः ॥७३३॥
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૫
અતિ શેકથી વિહલ બનેલ મનુષ્ય શરીર અને માથું કુટી નાખે છે, અતિ દીન વચને બોલે અને આવી રીતે મૃત્યુ સમીપ થવાની (મરણ સંન્નિકૃષ્ટ થવાનીપ્રાણ ગુમાવવાની) અનેક ચેષ્ટાઓ કરે છે. बहुरोदनताम्रतराक्षियुगः परिरूक्षशिरोरुहभीमतनुः।। कुरुते सकलस्य जनस्य शुचा पुरुषो भयमत्र पिशाचसमः ॥
શોક ગ્રસ્ત પુરૂષની આંખો રોઈ રોઈને લાલ થાય. છે, બાલ વિખરાએલા અને નિસ્તેજ થવાથી શરીર ભયાનક થઈ જાય છે. આ રીતે તે સમસ્ત દુનીઆને પિશાચ ગ્રસ્ત મનુષ્યની સમાન ભયાનક લાગે છે. परिधावति रोदिति पूत्कुरुते पतति स्खलति त्यजते वसनं । व्यथते श्लथते लभते न सुखं गुरुशोकपिशाचवशो मनुजः ॥७३५
પ્રબલ શેક રૂપી પિશાચને વશ વતી જીવ આમ તેમ દોડે છે, રૂદન કરે છે, પોકે પોક મુકી રેય છે, પછાડી ખાય છે, ઠેકર ખાતે ચાલે છે, કપડા ત્યજે છે, દુઃખ પામે છે, શ્લથીભૂત થાય છે અને કશામાં સુખ મેળવી શકતા નથી. ૭૩૫ क जपः क तपः क सुखं क शमः क यमः कदमः क
समाधिविधिः । क धनं क बलं क गृहं क गुणो बत शोकवशस्य नरस्य भवेत्॥
શકાકુલ મનુષ્યને જપ કે કે તપ કેવું, સુખ કેવું કે શાંતિ કેવી, યમ કેવો કે દમ (ઇંદ્રિય દમન) કે, સમાધિ કેવી કે ધ્યાન કેવું, ધન કેવું કે બલ કેવું, ઘર કેવું કે ગુણ કે, અર્થાત્ તે માંહેલું કાંઈ હોતું નથી.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૬
न धृतिर्न मतिर्न गतिर्न रतिर्न यतिर्न नतिर्न नुतिर्न रुचिः । 'पुरुषस्य गतस्य हि शोकवशं व्यपयाति सुखं सकलं सहसा ॥
શેકસાગરમાં ડુબેલા મનુષ્યનાં ધૃતિ, બુદ્ધિ, ગતિ, પ્રેમ, યમ, નમનતાઈ, સ્તુતિ, અને રૂચિ સહુ નષ્ટ થાય છે અને તેથી તે બિચારાના સુખને અચાનક લય થાય છે.
ददाति योऽन्यत्र भवे शरीरिणामनेकधा दुःखमसह्यमायतं । इहैव कृत्वा बहु दुःखपद्धतिं स सेव्यते शोकरिपुः कथं बुधैः ॥
જે શાક પરજન્મમાં પ્રાણીઓને અનેક પ્રકારના અસહ્ય દુઃખ ભોગવાવે છે અને ભવમાં પણ અનેક દુઃખ દે છે તે (બન્ને ભવ બગાડનાર-અને ભવમાં દુ:ખદાયી) શેક શત્રુને બુદ્ધિશાલી મનુષ્યે કદીપણ આશ્રય લેતા નથી. पूर्वोपार्जितपापपाकवशतः शोकः समुत्पद्यते धर्मात्सर्वसुखाकराज्जिनमतान्नश्य त्ययं तत्त्वतः । विज्ञायेतिसमस्तदुःखसकलामूलो भवोर्वीरुहः संसारस्थिति वेदिभिर्बुधजनैः शोक स्त्रिधा त्यज्यते ॥ ७३९ || પૂર્વોપાત્ત પાપ કર્માંના ઉદયથી શાકની ઉત્પત્તિ થાય છે, અને તે શેાક સમસ્ત સુખની ખાણુ એવા જિનધર્મના અવલંબનથી સ્વસ્ય નષ્ટ થાય છે, એમ વિચારી સંસારની સ્થિતિના જાણનારા વિદ્વાનેા સમસ્ત દુઃખ રૂપી મૂલ છે જેનું, એવા ભવ વૃક્ષ સમાન શેકના મન, વચન અને કાયાથી સર્વથા ત્યાગ કરે છે.
--
Page #310
--------------------------------------------------------------------------
________________
૧૮૭
પ્રકરણ ૩૦ મું.
શાચ નિરૂપણુ,
વસંત તિલકા
संसार सागरमपारमतीत्यपूतं
मोक्षं यदि व्रजितुमिच्छत मुक्तवाधं । तज्ज्ञानवारिणि विधूतमले मनुष्याः स्नानं कुरुध्वमपहाय जलाभिषेकं ॥ ७४० ॥
હું મનુષ્યા ! જો તમે અપાર સંસાર સાગરથી તરી જઈ પવિત્ર અને નિરામાધ મેાક્ષમાં જવાની ઈચ્છા રાખતા હાય તા સામાન્ય જલ સ્નાનને છેડીને નિમલ જ્ઞાન રૂપી જલમાં સ્નાન કરે.
तीर्थेषु शुध्यति जलैः शतशोऽपि धौतं नान्तर्गत विविधपापमलावलिप्तं ।
चित्तं विचिन्त्य मनसेति विशुद्धबोधाः सम्यक्त्वपूत सलिलैः कुरुताभिषेकं ॥ ७४९ ॥
તીર્થ સ્થળે સેંકડાવાર જલસ્નાન કરવાથી વિવિધ પાપકર્મના મલથી લેપાએલ અંતરાત્મા શુદ્ધ થતા નથી એમ સમજી હે વિશુદ્ધ બુદ્ધિના ધારક મનુષ્યા ! સમ્યકત્વ રૂપી પવિત્ર જલથી સ્નાન કરી ( જેથી અંતરગ શુદ્ધ થશે ).
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૮ तीर्थाभिषेककरणाभिरतस्य बाह्यो
नश्यत्ययं सकलदेहमलो नरस्य । नान्तर्गत कलिलमित्यवधार्य संतचारित्रवारिणि निमज्जति शुद्धिहेतोः ।।७४२॥
તીર્થમાં જઈ સ્નાન કરનાર મનુષ્યને બાહ્ય શરીરને સકલ મલ તે નિશ્ચયથી નાશ પામે છે. ( ધોવાઈ જાય છે.) પણ અંતરંગ આત્માને કર્મમલ તે એમને એમ જામ્યો રહે છે. એમ વિચારી ઉત્તમજનોએ અંત શુદ્ધિ અર્થ ચારિત્રરૂપી પવિત્ર જલમાં સ્નાન કરવું જોઈએ. सज्ज्ञानदर्शनचरित्रजलं क्षमोमि
જ્ઞાનનવરિત્રમાવપુd. यत्सर्वकर्ममलमुग्जिनवाक्यतीर्थ । स्नानं बिधद्ध्वमिह नास्ति जलेन शुद्धिः ॥७४३॥
હે સજજને ! (જો અંતરાત્માની શુદ્ધિ ચાહતા હોય તે) કુંજ્ઞાન, કુદર્શન, અને કુચારિત્ર રૂપી મલ રજથી મુક્ત, ક્ષમા રૂપી તરંગે મય, સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી જલપૂર્ણ સર્વ કર્મ મલથી રહિત જિતેંદ્ર પ્રભુના વચનરૂપી તીર્થ તડાગમાં સ્નાન કરે. (જલ સ્નાનથી આત્મ શુદ્ધિ થતી નથી.) तीर्थषु चेत्क्षयमुपैति समस्तपापं ।
स्नानेन तिष्ठति कथं पुरुषस्य पुण्यं । नैकस्य गन्धमलयो तयोः शरीरं
दृष्ट्वा स्थितिः सलिलशुद्धिविधौ समाने ॥७४४॥
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮૯
જો તીર્થ સ્નાનથી મનુષ્યના સમસ્ત પાપકમ ધાવાઈ જતા હોય (નષ્ટ થતા હોય) તે પછી પુણ્ય કર્મ પણ સમાનરૂપ હાવાથી કેમ ખચવા પામે ? કારણ કે જલથી ધેાવાથી શરીરની સુગન્ધ અને દુર્ગન્ધ અને નાશ પામે છે. (એક પણ ખચવા પામતી નથી કારણ જલમાં શુદ્ધિ કરવાની શક્તિતા સમાન છે.)
સારાંશ કે નદી કુંડ વિગેરેમાં તીર્થસ્થલે સ્નાન કરવાથી જો પાપક્ષય થતા હાય તે પુણ્ય પણ અવસ્થ ક્ષય થવાજ જોઈએ કારણ મને સમાન રૂપ છે અને પાણીમાં ધાવાની શક્તિ પણ સમાન છે જેમ સ્નાનથી શરીરપરની દુર્ગન્ધ નાશ થતી હોય તેા સાથે સાથે સુગન્ધ પણ નાશ થવીજ જોઈ એ અને થાય છે જ. આ રીતે તીથ સ્નાનથી પાપના ક્ષય અને પુણ્ય લાભના ખીલકુલ સંભ નથી. तीर्थाभिषेकवशतः सुगतिं जगत्यां
पुण्यैर्विनापि यदि यान्ति नरास्तदेते: ।
नानाविधोदकसमुद्भवजन्तुवर्गा
વાજત્વવામળાન(?) યં ત્ર=ન્તિ ।।૭૪॥
સંસારમાં યદિ પુણ્યની સહાયના વગર તીર્થ સ્નાનના જલમાં સ્નાન કરવા માત્રથી મનુષ્યને સુગતિ પ્રાપ્ત થતી હાય તેા નાના પ્રકારના જલમાં ઉત્પન્ન થનારા જીવ જતુએ જે જન્મથી મરણુ પર્યંત જલમાંજ રહે છે તે સમસ્ત મરીને કેમ સતિમાં જતા નથી.
यच्छुक्रशोणितसमुत्थमनिष्टगन्धं नानाविधकृमिकुलाकुलितं समन्तात् ।
૧૯
Page #313
--------------------------------------------------------------------------
________________
व्याध्यादि दोषमलसम विनिन्दनीयं
तद्वारितः कथमिहर्च्छति शुद्धिमङ्गम् ।।७४६॥
જે શુક અને શેણિતથી ઉત્પન્ન થએલું છે, દુર્ગન્ધિ ચુક્ત છે, નાના પ્રકારથી કૃત્રિકુલથી સદા આકુલિત છે વ્યાધિ આદિ દોષ રૂપી મલનું નિવાસ સ્થાન છે એવા અતિ નિન્દનીય અને અપવિત્ર શરીરની જલથી શુદ્ધિ થવાનો સંભવ કયાંથી હેય (શરીર જલથી શુદ્ધ કેમ થાય).
गर्भेऽशुचौ कृमिकुलैर्निचिते शरीरं ___ यदर्धितं मलरसेन नवेह मासान् । वर्तीगृहे कुमिरिवातिमलावलिप्ते
शुद्धिः कथं भवति तस्य जलप्लुतस्य ॥७४७॥
જેમ અતિ મલથી અલિપ્ત એવા વિષ્ટા ગૃહમાં (પાયખાનામાં) કરમીઆ મલ રસથી વૃદ્ધિ પામે છે તેમ કૃમિકુલથી ખીચોખીચ ભરેલ મહા અપવિત્ર એવા ગર્ભાશય મળે નવ માસ પર્યત રહી મલરસથી બંધાએલું અશુચિમય શરીર જલસ્નાનથી (પાણી મળે ડુબકીઓ મારવાથી) કેમ શુદ્ધ થાય ?
ભાવાર્થ–મૂલ વસ્તુ પવિત્ર હોય પણ અપવિત્ર પદા ર્થને લેપાએલ હોય તે જલાદિકથી તે પર મલ ધોવાઈ શુદ્ધ થઈ શકે છે પણ જ્યાં શરીર પોતેજ બે અપવિત્ર વસ્તુના વેગથી ઉત્પન્ન થયું છે અને નવ માસ પર્યન્ત અપવિત્ર સ્થળમાં રહ્યું એટલું જ નહી પણ અશુચિમય પદાર્થોથી બંધાણું અને વૃદ્ધિ પામ્યું તે જલથી કેમ શુદ્ધ પામે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૯ निन्द्येन वागविषयेण विनिःमृतस्य
न्यूनोन्नतेन कुथितादिभृतस्य गर्ने । मासानवाशुचिगृहे वपुषः स्थितस्य
शुद्धिं प्लुतस्य न जलैः शतशोऽपि सर्वैः ॥७४८॥
જે શરીર ગર્ભાશયમાં કુથિતાદિ મલથી પુષ્ટ થએલું છે અને નવ માસ પર્યન્ત મહા અપવિત્ર સ્થાનમાં સ્થિર રહી અતિ નિન્દનીય અને જેને મુખથી ઉચ્ચાર કરે તે પણ લજજાસ્પદ છે તેવા અપવિત્ર (પાઠાંતર જૂનોmત) સંકુચિત અને ઉંચા નીચા માર્ગથી બહાર નીકળ્યું છે તેની સમસ્ત તીર્થોના જલથી સેંકડેવાર ધોવાથી પણ કદી શુદ્ધિ થઈ શકતી નથી. यनिर्मितं कुथिततः कुथितेन पूर्ण
श्रोत्रैः सदा कथितमेव विमुञ्चतेऽङ्गं । प्रक्षाल्यमानमपि मुश्चति रोमकूपैः
प्रस्वेदवारि कथमस्य जलेन शुद्धिः ॥७४९॥
જે શરીર મલથી જ બનેલું છે, મલથીજ પૂર્ણ થયું છે અને શ્રોત્રાદિ ઈશ્રી દ્વારા સદા મલજ બહાર કાઢે છે એટલું જ નહિ, પણ તેનું જલથી પ્રક્ષાલન કીધા છતાં પણ રેમ કૂપિમાંથી (છિદ્રોમાંથી) પ્રસ્વેદ જલ (જે પણ શરીરને મેલ જ છે) રૂપે મલ જ વ્હાર કાઢે છે તેની જલથી શુદ્ધિ કેમ સંભવે. दुग्धेन शुध्यति मशीवटिका यथा नो
दुग्धं तु जातु मलिनत्वमिति स्वरूपं ।
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૨
नाङ्गं विशुध्यति तथा सलिलेन धौत
पानीयमेति न मलीमसतां समस्तं ॥ ७५० ॥
नु
જેમ મસની ગેાળી દુધે ધાવાથી પણ સફેદ થતી નથી પણ ઉલટું દુધને પેાતાના સ્વરૂપ જેવું કાળુ મનાવે છે તેમ પાણીથી વારંવાર ધાએલું શરીર કદી પણ શુદ્ધ થતુ નથી બલ્કે પેાતાના સંસર્ગથી ઉલટું પાણીને પણ મલીન કરે છે.
आकाशतः पतितमेत्य नदादिमध्यं तत्रापि धावनसमुत्थमलावलिप्तं ।
नानाविधावनिगताशुचिपूर्णमण
यत्तेन शुद्धिमुपयाति कथं शरीरं ॥ ७५१ ॥
જે જલ આકાશમાંથી પતિત થઈને (પડીને) પૃથ્વી પરના અનેક (વિષ્ટા આદિ) અશુચિથી સયુક્ત થાય છે અને ત્યાંથી નદી તલાવ આદિમાં આવી લેાકેાના સ્નાન આદિના મલથી મલિન થાય છે (અથવા આવી વહેણુના જોસથી ડહેાળાઈને મલિન થાય છે (જેમ હાવરા પાસે ગંગામાં) એવા અશુદ્ધ જલથી શરીરની શુદ્ધિ કયાંથી થાય? અર્થાત્—જે પદા પાતે અશુદ્ધ છે (મલિન છે) તે બીજાને કયાંથી શુદ્ધ કરે. मालाम्बराभरणभोजनभामिनीनां लोकतिशायिकमनीयगुणान्वितानामं । हानिं गुणा झटिति यान्ति यमाश्रितानां
देहस्य तस्य सलिलेन कथं विशुद्धिः ॥७५२ ||
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૯૩
જે દૈતુના સંસર્ગથી લાકમાં અતિશાચિ પ્રીતિ ઉપજાવે તેવા ગુણાથી યુક્ત પુષ્પમાલા, વસ્ત્ર, આભૂષણ, ભાજન અને સ્રી પ્રભૂતિ પદાર્થોં સત્વર મ્યાન થઈ જાય છે અને પેાતાના કમનીયત્વ આદિ ગુણાથી વિહીન થાય છે તે દેહની જલથી વિશુદ્ધિ કઈ રીતે થઈ શકે.
जात्विन्द्रजालमिदमत्र जलेन शौचं
केनापि दुष्टमतिना कथितं जनानां । यशुद्धिमपि कर्तुमलं जलं नो
तत्पापकर्म विनहन्ति कथं हि सन्तः ॥ ७५३॥
“જલથી પાપકર્મીના નાશ થઈ શુદ્ધિ થાય છે ” એ સૂત્ર કહી કોઈ દુષ્ટબુદ્ધિ મનુષ્યે લેાકેાપર ઈંદ્રજાલ ફેલાવી છે (જેથી તે અંધ બની ગયા છે કારણુ નહિતર તે આટલે સામાન્ય વિચાર કરી શકત કે) જે જલ બાહ્યાંગની પણ શુદ્ધિ કરવા અસમર્થ છે તે અંતરાત્મા સઘાત સબંધ રાખવાવાલા એવા પાપકર્માંને કેમ ધેાઇ શકે ?
मेरुपमानमधुपव्रजसेवितान्तं
चेज्जायते वियति कञ्जमनन्तपत्रं । कायस्य जातु जलतो मलपूरितस्य
शुद्धिस्तदा भवति निन्द्यमलोद्भवस्य ||७५४ ||
ચિ આ સ ંસારમાં મેરૂ પર્વત સમાન વિશાલ ભ્રમરોના સમુહથી યુક્ત અનન્ત પત્રવાળુ કમળ આકાશમાં ઉત્પન્ન થાય તા કદાચ નિંદ્ય મલથી ઉત્પન્ન થએલ, મલપૂર્ણ દેહની જલથી શુદ્ધિ સાંભવી શકે. અર્થાત્-જેમ તેવા
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૪
કમલની ઉત્પત્તિ અસંભવ છે તેમ જલથી દેહશુદ્ધિ પણ
અસ ભવ છે.
किं भाषितेन बहुना न जलेन शुद्धिजन्मान्तरेण भवतीति विचिन्त्य सन्तः । धाविमुच्य जलधौतकृताभिमानं कुर्वन्तु बोधसलिलेन शुचित्वमत्र || ७५५|| બહુ કહેવાથી શુ ? જન્માંતરમાં પણ જલથી શુદ્ધિ થતી નથી એમ વિચારી વિદ્વાનાએ જલથી પાપ કમ ધાવાઈ ને શુદ્ધિ થવાના અભિમાનને મન વચન અને કાયાથી ત્યાગ કરી જ્ઞાન રૂપી જલથી પવિત્ર થવાને સદા યત્નશીલ થવું ઉચિત છે.
दुष्टाष्टकर्म मलशुद्धिविधौ समर्थ निःशेष लोक भवतापविघातदक्षे | सज्ज्ञानदर्शन चरित्रजले विशाले
शौचं विधद्धमपविध्य जलाभिषेकं ॥७५६॥
પાર્થિવ જલમાં સ્નાન કરવાનું ત્યજી દઈ, હું સજ્જના ! જ્ઞાનાવરણાદિ દુષ્ટ આઠે કર્માંના મલથી મલિન આત્માને વિશુદ્ધ બનાવવાને સમર્થ અને સમસ્ત જીવાના ભવતાપ દૂર કરવાને દક્ષ એવા સમ્યગ્ જ્ઞાન સમ્યક્ દન અને સમ્યક્ ચારિત્ર રૂપી વિશાલ અને પવિત્ર જલમાં અભિષેક કરે.
निःशेषपापमल बाधनदक्षमर्च्य
ज्ञानोदकं विनयशीलतटद्वयाढ्यं ।
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯૫
चारित्रवीचिनिचयं मुदितामलत्वं
मिथ्यात्वमीन विकलं करुणाद्यगाधं ॥ ७५७॥ सम्यक्त्वशीलमनघं जिनवाक्यतीर्थं
यत्तत्र चारुधिषणाः कुरुताभिषेकं । तीर्थाभिषेकवशतो मनसः कदाचि -
नान्तर्गतस्य हि मनागपि शुद्धिसिद्धिः ||७५८ ॥
નિઃશેષ પાપરૂપી મલનેા નાશ કરવામાં સમથ, જ્ઞાન રૂપી જલથી પરિપૂર્ણ, વિનય અને શીલ રૂપી મનેહર તટ દ્વયથી સુશાલિત, ચારિત્રરૂપી લહરીથી આન્દ્રેલિત, પરમાનન્દ રૂપી નિમાઁલતાથી યુક્ત, મિથ્યાત્વ રૂપી મત્સ્યાથી રહિત, કરૂણા, મૈત્રી પ્રમાદ અને માધ્યસ્થ્ય રૂપી ચાર ભાવનાથી અગાધ સમ્યકત્વ શીલ, અને પાપ રહિત એવા અતિ પૂજ્ય અને પવિત્ર જિનાગમ રૂપી તીમાં હે ચારૂ બુદ્ધિ સજ્જના ! સ્નાન કરેા કારણકે અન્ય તીર્થાંમાં સ્નાન કરવાથી કદાપિ અંતર્યંત મનની લેશ માત્ર પણ શુદ્ધિની સિદ્ધિ થઈ શકતી નથી.
चित्तं विशुद्धयति जलेन मलावलिप्तं यो भाषतेऽनृतपरोऽस्ति जनो न तस्मात् । बाह्यं मलं तनुगतं व्यपहन्ति नीरं
गन्धं शुभेतरमपीति वदन्ति सन्तः ||७५९ ॥ પાપ રૂપી મલથી મિલિન ચિત્ત જલ સ્નાનથી વિશુદ્ધ થાય છે એમ જે માણસ ઉપદેશ આપે છે તેનાથી વિશેષ મૃષાવાદી આ સંસારમાં અન્ય કાઈ નથી. સત્યપ્રિય
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૬
સજ્જના તા કહે છે કે જલથી શરીરના બાહ્ય સલ તેમજ સુગન્ધ અને દુન્ય અનેના નાશ થાય છે. वाग्निभस्म रविमन्त्रधरादिभेदा
च्छुद्धिं वदन्ति बहुधा भुवि किंतु पुंसां । सुज्ञानशीलसमसंयमशुद्धितोऽन्या
नो पापलेपमपहन्तुमलं विशुद्धिः ॥७६० ॥
સંસારમાં જલ, અગ્નિ, ભસ્મ, સૂર્ય, મત્ર અને પૃથ્વી આદિ ભેદથી લાકોની શુદ્ધિ થાય છે એમ બહુધા કહેવામાં આવે છે પરંતુ તે શુદ્ધિ સમ્યગ્ જ્ઞાન, શીલ, શમ અને સચમ આદિથી થતી શુદ્ધિથી તદન ન્યારી છે. કારણ પ્રથમ પ્રકારની શુદ્ધિ આત્માના પાપ મલને નિવારવાને અસમર્થ છે. (તે દ્વિતીય પ્રકારની શુદ્ધિ કરી શકે છે.) रत्नत्रयामलजलेन करोति शुद्धि श्रुत्वा जिनेन्द्रमुख निर्गतवाक्यतीर्थं । योऽन्तर्गतं निखिलकर्ममलं दुरन्तं
प्रक्षाल्य मोक्षसुखमप्रतिमं स याति ॥ ७६१ ॥
જે પુરૂષ જિનદ્ર પ્રભુના શ્રી મુખદ્વારા વિનિત શાસ્ત્ર શ્રવણરૂપી તીર્થાંમાં રત્નત્રયી (સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર ) રૂપી નિર્મલ સ્વચ્છ જલથી શુદ્ધિ કરે છે તે પોતાના કર્મરૂપી અંતરંગ મલને ધોઈ નાંખી સર્વથા દૂર કરી અનુપમ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૯૯
પ્રકરણ ૩૧ મું.
=
શ્રાવક ધમ નિરૂપણુ
અનુષ્ટુભ श्रीमज्जिनेश्वरं नत्वा सुरासुरनमस्कृतं । શ્રુતાનુસારતો વચ્ચે વ્રતાનિ xમેધિનાં ।।૭૬૨
હું સુર અને અસુરો દ્વારા પુજીત શ્રી જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરીને ગૃહસ્થીઓના વ્રતાનું શાસ્ત્રાનુસાર કથન કરૂ છું. 'पञ्चधाणुव्रतं त्रेधा गुणत्रतमुदीरितं । शिक्षावतं चतुर्धा स्यादिति द्वादशधा स्मृतं ॥७६३ ॥
પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર પ્રકારના શિક્ષા વ્રત એમ ખાર પ્રકારના વ્રત શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. અહિંસા, સત્ય અચૌય, બ્રહ્મચય, અને પરિગ્રહ પરિમાણુ એ પાંચ અણુવ્રત દિવ્રત, દેશવ્રત અને અનંડ વ્રત એ ત્રણ ગુણવ્રત, સામાયિક, પૌષધપવાસ, ભાગેાપભાગ પરિમાણુ અને અતિથિ સવિભાગ એ ચાર શિક્ષાવ્રત, આ પ્રકારે શ્રાવકોના મરવ્રત છે. (વિસ્તાર વંદિત્તુ સુત્રથી અને અતિચારથી જોઈ લેવા. ક્રમમાં ફેરફાર આમ્નાયાનુસાર છે). स्युद्वद्रियाणि भेदेन चतुर्धा सकायकाः । यत्नेन रक्षणं तेषामहिंसाणुव्रतं मतं ॥ ७६४ ॥
અહિ'સા અણુવ્રત.
દ્વીન્દ્રિય આદિ ભેદથી ચાર પ્રકારના ચત્નપૂર્વક રક્ષણ કરવું તે પ્રથમ અહિંસા
ત્રસ જીવાનું અણુવ્રત છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૮
નેટ-ત્રસજીવે, તે એઇંદ્રિય, ત્રિઇંદ્રિય, ચઉરિદ્રિય અને પચે'દ્રિય જીવા જે હાલી ચાલી શકે છે અને તડકેથી છાંયડે જઈ શકે છે.
मद्यमांसमधुक्षीरक्षोणी रुहफलाशनं ।
वर्जनीयं सदा सद्भित्र सरक्षणतत्परैः ॥७६६॥
ત્રસજીવાની રક્ષા કરવામાં તત્પર સજ્જનાને માટે મદ્ય, માંસ, મધ અને ક્ષીરવાળા વૃક્ષના ફળનું ભક્ષણ સદા વજનીય છે. हिंस्यन्ते प्राणिनः सूक्ष्मा यत्राशुच्यभिभक्ष्यते । तद्रात्रिभोजनं सन्तो न कुर्वन्ति दयापराः ॥ ७६६॥
જેમાં અસંખ્ય સુક્ષ્મ જીવાની હિંસા થાય છે, અને તેથી જે અપવિત્ર અને છે, એવું રાત્રિ ભોજન દયાળુ સજ્જને કદાપિ કરતા નથી. भेषजातिथिमन्त्रादिनिमित्तेनापि नाङ्गिनः । प्रथमाणुव्रताशक्तै हिंसनीयाः कदाचन ॥७६७ ||
પ્રથમ અણુવ્રત (અહિંસા અણુવ્રત) પાળવામાં તત્પર ગૃહસ્થીઓનું પરમ કર્તવ્ય છે કે ઔષધિ, અતિથિ, મંત્ર આદિ નિમિત્તને અંગે પણ પ્રાણીઓની કદીપણ હિંસા
ન કરે.
यतो निःशेषतो हन्ति स्थावरान्परिणामतः । सान्पालयतो ज्ञेयो विरताविरतस्ततः ॥ ७६८ ।।
જેમ સ્થાવર (એકેદ્રિય) જીવોની હિંંસા કરે છે તેથી અવિરત, તેમ ત્રસ જીવોનું રક્ષણ કરે છે તેથી વિરત, આ પ્રમાણે પરિણામથી ગૃહસ્થીને વિતાવિત જાણવા.
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૯૯
અર્થાત્-પ્રથમાણુવ્રત સ્થૂલ હિંસાના પચ્ચખાણવાલા શ્રાવકને સ્થાવર જીવની હિંસાના પચ્ચખાણ નથી તેટલે ક્રૂર તે અવિરતિ છે અને ત્રસ જીવની હિંસાના સવથી પચ્ચખાણ છે માટે તે અપેક્ષાએ તે વિરતિ છે આ પ્રમાણે તે દેશે વિરત છે અને આ દેશે અવિરત છે તેથી તે વિરતા વિરત કહેવાય છે.
क्रोधलोभमदद्वेषरागमोहादिकारणैः ।
असत्यस्य परित्यागः सत्याणुत्रतमुच्यते ॥ ७६९ ॥ સત્ય અણુવ્રત
ક્રોધ, લેાભ, મદ, રાગ, દ્વેષ, મેહ આદિ કારણેાને લઈ ખેલતા અસત્યવચનના પરિત્યાગ તેને ખીજું સત્ય અણુવ્રત કહેવામાં આવે છે.
प्रवर्तन्ते यतो दोषा हिंसारम्भभयादयः । सत्यमपि न वक्तव्यं तद्वचः सत्यशालिभिः ॥७७०॥
સત્યાણુ વ્રતી ગ્રહસ્થાએ જે વચનથી હિંસા, ભય અને આર્ભ આદિની ઉત્પત્તિ થાય એવા સત્ય વચન પણું ન. માલવા જોઈએ.
हास कर्कश पैशुन्यनिष्ठुरादिवचोमुचः । द्वितीयाणुतं पूतं देहिनो लभते स्थितिं ॥ ७७१॥
પવિત્ર એવા દ્વિતીય અણુવ્રતના ધારક દેહી હાસ કર્કશ, પૈશૂન્ય અને નિષ્ઠુર આદિ પરપીડાજનક વચનાથી મુકત રહે છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૦
दन्ति शठा धर्मं यन्म्लेच्छेष्वपि निन्दितं । वर्जनीयं त्रिधा वाक्यमसत्यं तद्धितोद्यतैः ॥७७२ ॥
જે મિથ્યા વચનને શઠ લેાકેા ધર્મ કહે છે અને જેની મલેચ્છેએ પણ નિન્દા કીધી છે તે અસત્ય વાણીને દ્વિતીયાણુવ્રતી સત્ય પ્રિય સર્જનાએ મન વચન અને કાયાથી વજ્રનીય ગણવી.
ग्रामादौ पतितस्याल्पप्रभृतेः परवस्तुनः । आदानं न त्रिधा यस्य तृतीयं तदणुव्रतं ॥ ७७३ ॥ અચાય અણુવ્રત.
ગ્રામ નગર આદિ સ્થાનામાં પડેલી ઘેાડી અથવા ઘણી પરાઈ વસ્તુનું ( માલીકની આજ્ઞાવગર) ગ્રહણુ તે ચારી અને તેને મન, વચન, કાયાથી ત્યાગ તે અચૌ નામે ત્રીજું અણુવ્રત છે.
इह दुःखं नृपादिभ्यः परत्र नरकादितः । प्राप्नोति स्तेयतस्तेन स्तेयं त्याज्यं सदा बुधैः ॥ ७७४॥
ચારી કરવાથી મનુષ્ય આ ભવમાં રાજાથી ૪'ડાય છે અને પરભવમાં નરક આદિમાં દુઃખ પામેછે તેથી બુદ્ધિશાલી લેાકાએ ચારીને સદાને માટે સવ થા ત્યાગ કરવા જોઇએ. जीवन्ति प्राणिनो येन द्रव्यतः सह बन्धुभिः । जीवितव्यं ततस्तेषां हरेत्तस्यापहारतः || ७७५॥
જે દ્રવ્યથી મનુષ્યે સહુ કુટુમ્બ પરિવાર પણ ધારણ કરી જીવેછે તેથી તે તેમનું જીવિતવ્ય છે અને જે તેમના દ્રવ્યનું હરણ કરેછે તે વાસ્તવમાં તેમના પ્રાણાપહરણ કરેછે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૦૧
અર્થાત-દ્રવ્ય એ પ્રાણુઓને પ્રાણ સમાન છે માટે જે દ્રવ્યનું હરણ તે તેમના પ્રાણના હરણ સમાન છે. येऽप्यहिंसादयो धर्मास्तेऽपि नश्यन्ति चौर्यतः । मत्वेति न त्रिधा ग्राह्य परद्रव्यं विचक्षणैः ॥७७६॥
આદિ જે ધર્મો છે તે પણ ચોરીથી નષ્ટ થઈ જાય છે, માટે ચતુરજનોએ તે મન વચન અને કાયાથી ચારીને ત્યાગ કરી દે. अर्था बहिश्चराः प्राणाः प्राणिनां येन सर्वथा । परद्रव्यं ततः सन्तः पश्यन्ति सदृशं मृदा ॥७७७॥
અર્થ (ધન, ધાન્યાદિક) પ્રાણુઓના બ્રાહ્ય પ્રાણ છે માટે સજજને પરદ્રવ્યને માટીની સમાન ગણી તેને સર્વથા ત્યાગ કરે છે. मातृस्वमसुतातुल्या निरीक्ष्य परयोषितः । स्वकलत्रेण यस्तोषश्चतुर्थं तदणुव्रतं ॥७७८॥
સ્વદારા સંતેષ. પરસ્ત્રીને માતા, બહેન અને પુત્રી તુલ્ય ગણી જે સ્વદારામાં સંતેષ તે ચતુર્થ અણુવ્રત છે. यार्गला स्वर्गमार्गस्य सरणिः श्वभ्रसमनि। कृष्णाहिदृष्टिवद्रोही दुःस्पर्शाग्निशिखेव या ॥७७९॥ दुःखानां विधिरन्यस्त्री सुखानां प्रलयानलः । व्याधिवदुःखवत्त्याज्या दूरतः सा नरोत्तमैः ॥७८०॥
સ્વર્ગ માર્ગમાં જતા અટકાવવાને અર્ગલા સમાન,. નરકાંલયમાં જવાની નિસરણી તુલ્ય, દ્રોહ કરવામાં કળતશ
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૨
નાગની ઝેરી દષ્ટિ સમાન, સ્પર્શ કરવામાં અગ્નિની જવાલા રૂપ દુઃખ દેવામાં સાક્ષાત્ વિધિ સમાન અને સુખને માટે પ્રલયાનલ સદશ, પરસ્ત્રી વ્યાધિની અને દુઃખની જેમ નરતમેએ દૂરથીજ ત્યજવા ગ્ય છે. स्वभर्तारं परित्यज्य या परं याति निस्त्रपा। विश्वासं श्रयते तस्यां कथमन्यस्य योषिति ॥७८१।
પિતાના ભર્તા (ખાવિંદ) ને છેવને જે નિર્લજજ સ્ત્રી પરપુરૂષ પાસે જાય છે તે પરસ્ત્રી વિશ્વાસપાત્ર ક્યાંથી બને? (પાઠાંતર તે સ્ત્રીમાં અન્ય પુરૂષ સ્વસ્ત્રીની માફક વિશ્વાસ કેમ કરે ?).
અર્થ-જેણે પિતાના ખાવિંદને ત્યજી દીધો તે પુરપુરૂષને પણ શા માટે ન ત્યજી દે, જે ભર્તારની ન થઈ તે અન્ય જનની ક્યાંથી થાય. किं सुखं लभते मर्त्यः सेवमानः परस्त्रियं । केवलं कर्म बध्नाति श्वभ्रभूम्यादिकारणं ॥७८२॥
પરસ્ત્રી સેવનથી મનુષ્ય શું વિશેષ સુખ પ્રાપ્ત કરે છે, ખરેખર, તે નરકમાં લઈ જવાને કારણ ભૂત એવા કેવળ પાપના દળીઆ તે બાંધે છે. वर्चःसदनवत्तस्या जल्पने जघने तथा । निक्षिपन्ति मलं निन्ध निन्दनीया जनाः सदा ७८३॥ मद्यमांसादिसक्तस्य या विधाय विडम्बनं । नीचस्यापि मुखं न्यस्ते दीना द्रव्यस्य लोभतः ॥७८४॥
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૦૩
तां वेश्यां सेवमानस्य मन्मथाकुलचेतसः । तन्मुखं चुम्बतः पुंसः कथं तस्याप्यत्रतं ॥ ७८५॥
જેમ વર્કીંગૃહમાં ( પાયખાનામાં ) હરેક પ્રકારના મનુષ્યા મલ સૂત્ર આદિ હરદમ ત્યાગ કરે છે તેમ જેના જઘન, ( ચેાનિ ) અને મુખમાં સદા નીચમાં નીચ અને નિન્જનીય લેાકેા વીય અને લાળ આદિ મલક્ષેપણ કરે છે. વળી જે કપટ કરી દ્રવ્ય છીનવી લેવાના લાભથી દીન અની મદ્ય માંસાદિમાં આસકત નીચ જનનું પણ મુખ ચુએ છે. તે વેશ્યાને કામા ખની સેવનારના અને તેના મુખનું ચુંબન કરનારના ચાથા અણુવ્રતનું નામ નિશાન પણ ક્યાં રહ્યું ? અર્થાત્–ચેાથું અણુવ્રત રહ્યુંજ નહિં ?
aaisar पण्यरमणी चतुर्थव्रतपालिना । यावज्जीवं परित्याज्या जातनिर्घृणमानसा | ७८६ ॥
એટલા માટે ચેાથા અણુવ્રતના ( દેશ બ્રહ્મચર્ય યા સ્વદારા સતષ અને પરસ્ત્રી વિક્રમણ ) પાલક ગૃહસ્થાએ વેશ્યા અને પરસ્ત્રીને તેના પ્રત્યે મનમાં ધૃણા રાખીને જીવન પન્ત ત્યાગ કરી દેવા જોઇએ.
स्वर्ण धराधान्यधेनुभृत्यादिवस्तुनः ।
या गृहीतिः प्रमाणेन पञ्चमं तदणुत्रतं ॥ ७८७|| પરિગ્રહ પરિમાણુ.
ધન ધાન્ય, ઘર જમીન, સાનું રૂપું, પશુ નાકર ચાકર આદિ વસ્તુઓનું પ્રમાણથી ગ્રહણ તે પરિગ્રહ પરિમાણ નામે પાંચમું અણુવ્રત છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૦૪ दावानलसमो लोभो वर्धमानो दिवानिशं । विधाप्यः श्रावकैः सम्यक्संतोषोद्गाढवारिणा ।।७८८॥
દાવાનલ સમાન લેભ અહોનિશ વધતું જ જાય છે (જેમ જેમ વસ્તુની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ વિશેષ પ્રાપ્તિની ઈચ્છા વધતી જ જાય છે) માટે શ્રાવકેએ સુસંતોષ રૂપી જલ સિંચનથી તેને સદા શાંત રાખ. संतोषाश्लिष्टचित्तस्य यत्सुखं शाश्वतं शुभं । कुतस्तृष्णागृहीतस्य तस्य लेशोऽपि विद्यते ॥७८९॥
સંતેષી નર જે શુભ અને શાશ્વતા સુખને આનન્દ પ્રાપ્ત કરે છે તેને એક અંશ પણ તૃષ્ણાસકત મનુષ્યને
ક્યાંથી મળે? यावत्परिग्रहं लोति तावद्धिंसोपजायते । विज्ञायेति विधातव्यः सङ्गः परिमितो बुधैः ॥७९०॥
જેટલે પરિગ્રહ વધારે તેટલી હિંસા વધારે, એમ સમજી બુદ્ધિશાલી લેકેએ પરિગ્રહનું પરિમાણ કરવું ઉચિત જ છે. हिंसातो विरतिः सत्यमदत्तपरिवर्जनं । स्वस्त्रीरतिः प्रमाणं च पञ्चधाणुव्रतं मतं ॥७९१॥
આવી રીતે (૧) હિંસા વિરતિ (૨) સત્ય (૩) અદત્ત પરવર્જન, (૪) સ્વસ્ત્રી રતિ, અને (૫) પરિગ્રહ પ્રમાણ, આ પાંચ અણુવ્રત છે. यद्विधायावधि दिक्षु दशस्वपि निजेच्छया। नाकामति पुनः प्रोक्तं प्रथमं तद्गुणवतं ॥७९२॥
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૫
દિક્ પરિમાણુ નામે પ્રથમ ગુણવ્રત. દશે દિશાઓમાં જાવા આવવાનું ઇચ્છાનુસાર પ્રમાણે અને તે પ્રમાણથી અધિક ભૂમિમાં ન જવુ તે દિગ્દત નામે પ્રથમ ગુણવ્રત છે.
वात्येव धावमानस्य निरवस्थस्य चेतसः । अवस्थानं कृतं तेन येन सा नियतिः कृता ॥ ७९३॥
વાયુવેગી (વાયુ સમાન) ચિત્ત સદા અસ્થિર છે અને સત્ર ઘુર્યાં કરે છે તેથી જેણે દિગવ્રત અંગીકાર કીધું છે તેણે તેની ગતિને રોકી દીધી છે.
सस्थावरजीवानां रक्षातः परतस्ततः । महाव्रतत्वमित्येव श्रावकस्यापि तत्त्वतः ॥ ७९४ ॥
જે શ્રાવકે આ પ્રમાણે (દિક્ પરિમાણ વ્રત અંગીકૃત કરી) જાવા આવવાની હ્રદ નિયત કીધી છે તેણે નિશ્ચયથી તે હદની મ્હારના ત્રસ અને સ્થાવર જીવાની રક્ષા કરવાથી તેની હિંસાથી તે સર્વથા વિરત છે અને તેથી તે અપેક્ષાએ તે મહાવ્રતી છે.
ભાવા—ત્રસ અને સ્થાવર જીવાની હિંસાના સવ થા ત્યાગ તે મહાવ્રત અને સ્થૂલ (ત્રસ) હિ ંસાના ત્યાગ તે અણુવ્રત તેથી જે શ્રાવકે જાવા આવવાનુ ક્ષેત્ર નિયત કીધું છે તે ક્ષેત્ર માટે તે અણુવ્રતી છે પણ તે ક્ષેત્રની મ્હારના સથા ત્યાગ છે માટે તે પરત્વે તે મહાવ્રતી છે.
चेतो निवारितं येन धावमानमितस्ततः । किं न लब्धं सुखं तेन संतोषामृतलाभतः ॥७९५ ॥
२०
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૬
જેણે અહિ તર્હિ' દોડતા ચ'ચલ ચિત્તને રોકી દીધું તેણે સતેષરૂપી અમૃતપાનથી કયું સુખ પ્રાપ્ત નથી કીધું ? यदि विज्ञानतः कृत्वा देशावधिमहर्निशं । नोल्लङ्घयते पुनः पुंसां द्वितीयं तद्गुणत्रतं ॥ ७९६॥ દેશવ્રત નામે દ્વિતીય ગુણવ્રત,
જે વિજ્ઞાન પુર્ણાંક દેશ ઘર આદિ ક્ષેત્રની પ્રતિદિન અવિધ કરવામાં આવે અને તે ક્ષેત્રની અવધિનું ઉલ્લંઘન ન કરવું તે શ્રાવકનું દેશવ્રત નામે ખીજું ગુણુવ્રત છે. અર્થાત્ દિગ્ પરિમાણુવ્રત કાયમને માટે છે અને તેમાં પણ ક્ષેત્ર સંકુચિત કરી દરરોજ નિયમ કરેલી ભૂમિથી મ્હાર ન જવું તે દેશ વ્રત.
महाव्रतत्वमत्रापि वाच्यं तस्यविधानतः ।
परतो लोभनिर्मुक्तो लाभे सत्यपि तत्वतः ॥ ७९७ ॥
ત્તત્વની દૃષ્ટિએ દેશ વ્રત પણ ઉપર (શ્ર્લોક ૭૯૪માં ખતાવ્યા મુજબ દિવ્રતની જેમ નિયત ભૂમિથી મ્હાર જવાના નિયમ હોવાને લીધે તક્ષેત્રી ત્રસ સ્થાવર સૂક્ષ્મ અને માદર જીવની હિંસાના સર્વથા ત્યાગ હાવાથી ) અંશે મહાવ્રત સમાન છે અને દેશવ્રતી નિયત ભૂમિની અંદર વ્યાપારાદિથી લાભ મેળવતા છતાં તે ભૂમિની મ્હારના લાભથી મુક્ત છે માટે તે નિલેૉંભી અને સતાષી છે. शक्यते गदितुं केन सत्यं तस्य महात्मनः । तृणवच्यज्यते येन लब्धोऽप्यर्थी व्रतार्थिना ॥ ७९८ ॥ लना तृष्णा लतास्तेन वर्धिता धृतिवल्लरी | देशतो विरतिर्येन कृता नित्यमखण्डिता ॥ ७९९ ॥
Page #330
--------------------------------------------------------------------------
________________
જે મહાત્માએ દેશથી વિરતિ કરી તેનું નિત્ય અખંડિત રીતે પાલન કીધું છે તે વ્રતાથ મર્યાદિત ક્ષેત્ર હારની વસ્તુ ગમે તેટલે લાભ મલતે હોય છતાં પણ તેને તૃણ સમાન ત્યાજ્ય ગણું ગ્રહણ કરતું નથી. આ મહા પુરૂષે તૃષ્ણારૂપી વેલીને છેદી નાંખી છે અને ધૃતિ રૂપી લતાનું સંવર્ધન કીધું છે આવા મહાનુભાવના ગુણાનુવાદનું વર્ણન કરવા કેણ સમર્થ થાય?
पञ्चधानर्थदण्डस्य पर पापोकारिणः । क्रियते यः परित्यागस्तृतीयं तद्गुणवतं ॥८००॥ અનર્થ દંડ નામે તૃતીય ગુણવ્રત (પર ઉપકારી).
પાપને સહાયતા દેવાને સમર્થ પાંચ પ્રકારના અનર્થ દંડને જે પરિત્યાગ તે અનર્થ દંડ ત્યાગ નામ ત્રીજું ગુણવત છે. નટ. દડાએ વિણ હેતુએ, વલગે પાપ પ્રચંડ,
પ્રભુ પૂજી વ્રત કારણે, તે કહું અનર્થ દંડ. સ્વજન શરીરને કારણે, પાપે પેટ ભરાય, તે નવિ અનર્થ દંડ છે એમ ભાખે જનરાય.
વીરવીય ચરણ. दुष्टश्रुतिरपध्यानं पापकर्मोपदेशनं । प्रमादः शस्रदानं च पञ्चाना भवन्त्यमी ॥८०१॥
૧. દુકૃતિ ૨. અપધ્યાન ૩. પાપકર્મોપદેશ. ૪. પ્રમાદ અને ૫. શસદાન આ પાંચ પ્રકારના અનર્થો છે. ૧. દુઃશ્રુતિ–પાપમાં પ્રવૃતિ કરાવનાર અને મિથ્યાત્વના
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૮
પોષક શાસ્ત્રનું કથાનું સાંભળવું જાણવું અને ભણાવવું તે દ્રુશ્રુતિ યા અશુભશ્રુતિ,
૨. અપધ્યાન-કષાયને વશ થઈ ખીજાતું અનિષ્ટ ચિતવવું તે અપધ્યાન.
૩. પાપકમે†પદેશ-લેાકેા પાપકમમાં પ્રવૃત થાય એવા પ્રકારના ઉપદેશ અથવા એવા વચન ખેલવા કે જેથી લેાકેાની પાપમાં પ્રવૃત્તિ થઈ જાય તે પાપકાઁપદેશ.
૪. પ્રમાદ–વિના કારણ પાણી ઢોળવું, ઝાડપાન દવા આદિ પાપમય ક્રિયા તે પ્રમાદચરિત્ર.
૫. શસ્ત્રપ્રદાન-તવાર ખદુક અગ્નિ આદિ હિંસાના ઉપ કરણા વાપરવા આપવા તે શસ્ત્રદાન યા હિંસાપ્રદાન.
शारिकाशिखिमार्जारताम्रचूडशुकादयः । अनर्थकारिणस्त्याज्या बहुदोषा मनीषिभिः ||८०२ || नीलीमदनलाक्षायः प्रभूताग्निविषादयः । अनर्थकारिणस्त्याज्या बहुदोषा मनीषिभिः || ८०३॥
મેના મેર ખિલાડી, કુકડા, પાપટ આદિ પક્ષીઓને પાળવા તે અને ગળી, મીણ, લાખ, લેાઢું, અગ્નિજનક દ્રવ્યે અને વિષ આદિ વસ્તુઆના વ્યાપાર મહા અનથ કારી અને બહુદોષ યુક્ત હાવાથી શ્રાવકાએ સર્વથા ત્યાગ કરવા ચેાગ્ય છે.
दिग्देशानर्थदण्डेभ्यो विरतिर्या विधीयते । નિનેશ્વરસમાખ્યાત ત્રિવિધ સમુળવ્રત |૮૦૪
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૦૯ દિક્ પરિમાણ, દેશ અવધિ, અને અનર્થ દંડની જે વિરતિ કરવી તેને જિનેશ્વર દ્વારા પ્રતિપાદિત ત્રણ પ્રકારના ગુણ વ્રત કહે છે.
અર્થાત્ –ગુણવ્રત ત્રણ પ્રકારના છે. દિગવ્રત, દેશવ્રત અને અનર્થ દંડ ત્યાગવત.
नमस्कारादिकं ज्ञेयं शरणोत्तममङ्गलं । संध्यानत्रित्रये शश्वदेकाग्रकृतचेतसा ॥८०५॥ सर्वारभ परित्यज्य कृत्वा द्रव्यादिशोधनं ।
आवश्यकं विधातव्यं व्रतद्धयर्थमुत्तमैः ॥८०६॥ - સામાયિક નામે પ્રથમ શિક્ષાત્રત.
વ્રતની વૃદ્ધિ અર્થે પ્રતિદિન પ્રાતઃ મધ્યાહુ અને સાંજ એમ વિ સંધ્યા સમયે શરણ કરવા ચોગ્ય અને મંગલ સ્વરૂપ શ્રી નવકાર મંત્રની આદિમાં વર્ણાએલા શ્રો અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ રૂપી પંચ પરમેષ્ટ્રિનું એકાગ્ર ચિત્ત ધ્યાન ધરી સર્વ આરંભ સમારંભને પરિત્યાગ કરી (સાવદ્યોગને ત્યાગ કરી) દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની શુદ્ધિ કરી ઉત્તમ જનેએ સામાયિક (આવસ્યક ક્રિયા) કરવું તેમજ,
નેટ–અણુવ્રતની શુદ્ધિ (અને વૃદ્ધિ) અર્થે ચાર શિક્ષાત્રત છે. દિગમ્બર આમ્નાય મુજબ સામાયિક ત્રિ
ધ્યા સવાર બપોર અને સાંજ સમયે થઈ શકે છે. - લાખ ઓગણસાઠ બાણુ કેડિ, પચવીસ સહસ્ત્ર નવસે જોઢ, પચવીશ પલપમ ઝાઝેરું તે બાંધે.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૦ यासनद्वादशावर्ताश्चतुर्मस्तकसनतिः।। त्रिविशुद्धया विधातव्या वन्दना स्वहितोद्यतैः ॥८०७॥
મન વચન અને કાયાની વિશુદ્ધિ સહિત આત્મહિતમાં નિરત જનેએ બે આસન બાર આવત અને મસ્તક વડે ચાર પ્રકારની નિતિ પુર્વક વંદના કરવી.
વંદના, ગુરૂવંદન, સુગુરૂ વાંદણા, આવ, અહો કાર્ય કાય રૂ૫ ત્રણ અને જત્તા, જવણિજંચભે રૂપ ત્રણ, એમ એક વંદનમાં અને બે વંદનમાં બાર આવત થાય છે. “કાય સંહાસં” કહેતાં સ્વમસ્તક ગુરૂ ચરણે નમાડવું તથા “ખામેમિ ખમાસમણે” કહેતાં ફરી નમાડવું એમ બે વાર અને બીજી વારને વાંદણે બે વાર મળી ચારવાર સ્વમસ્તક નમાડવા રૂપ ચાર નતિ.
चत्वारि सन्ति पर्वाणि मासे तेषु विधीयते । उपवासः सदा यस्तत्पोषधवतमीयते ॥८०८॥
દરમાસે ચાર પર્વ તિથિઓ આવે છે બે આઠમ અને બે ચઉદશ, કાયમ તે પર્વને દિવસે જે ઉપવાસ કરે તેને પ્રૌષધેપવાસ વ્રત કહે છે (પ્રૌષધ નામે બીજું શિક્ષા વ્રત જાણવું.)
त्यक्तभोगोपभोगेऽस्य सर्वारम्भविमोचिनः । चतुर्विधाशनत्याग उपवासो मतो जिनैः ।।८०९॥
ભેગ્ય અને ઉપગ્ય પદાર્થોના ત્યાગ પુર્વક સર્વ આરંભ રહીત થઈ ચાર પ્રકારના (આસન, પાન ખાદિમ અને સ્વાદિમ) આહારને જે ત્યાગ તેને જિનેશ્વરેએ ઉપવાસ કહ્યો છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૧
નોટ-નિરારમ્ભી થઈ સ્વ શરીરની શેશભાના કન્યા સ્નાન, વિલેપન, પુષ્પમાલા, અલંકાર આર્દિને ત્યાગ કરી સાધુ નિવાસમાં એટલે ઉપાશ્રયમાં મંદિરમાં યા સ્વગૃહે પેાષધશાલામાં ધમ ધ્યાનમાં મન પાવી પર્વને દિવસે ( પૌષધ-૫વ ) ચારે આહારના ત્યાગ પુર્વક શ્રાવકનું રહેવું તે પૌષધાપવાસ,
अभुक्त्यनुपवासैकभुक्तयो भक्तितत्परैः ।
क्रियन्ते कर्मनाशाय मासे पर्वचतुष्टये ॥ ८१० ॥
જિનેશ્વર ભગવાનની ભક્તિમાં તત્પર રહેનારા શ્રાવકાએ એક માસમાં ઉપયુક્ત ( એ અષ્ટમી અને બે ચતુશી એમ ચાર પવને દિવસે કર્મોના નાશ કરવાને માટે ઉપવાસ અનુપ વાસ ( ઇષદ્ અર્થે અન્ ઇષદ્ ઉપવાસ એટલે માત્ર પ્રાશુક પાણી લેવું) અને એકાસનમાંથી કાઈ ને કાઈ વ્રત તે અવશ્ય કરવું કારણ કે
कर्मेन्धनं यदज्ञानात्संचितं जन्मकानने ।
उपवासशिखी सर्व तद्भस्मीकुरुते क्षणात् ॥ ८११॥ ઉપવાસનું ફલ.
અનાદિ કાલથી આ ભવાટવીમાં ભ્રમણ કરતાં અજ્ઞાનના ચેાગથી કર્મરૂપી ઇંધના જીવે જે સંચય કર્યાં હોય તેને ઉપવાસ રૂપી અગ્નિ એક ક્ષણમાં માળીને ભસ્મ કરી નાંખે છે.
भोगोपभोगसंख्यानं क्रियते यद्धितात्मना । भोगोपभोगसंख्यानं तच्छियाव्रतमुच्यते ॥ ८१२ ॥
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧ર
ભાગોપગ પરિમાણુ નામે ત્રીજુ શિક્ષાવત.
આત્મહિતાર્થે ભેગ્ય અને ઉપભોગ્ય પદાર્થોનું જે નિયમન કરવું તે ભેગપભોગ પરિમાણ નામાં ત્રીજું શિક્ષા વ્રત છે.
आहारपानताम्बलगन्धमाल्यफलादयः । भुज्यन्ते यत्स भोगश्च तन्मतः साधुसत्तमैः ॥८१३॥
ભેગ કેને કહે. આહાર, પાણી, તાંબુલ, ગંધ, માલા, ફલ, ફુલ આદિ દ્રએ જે કેવળ એકજવાર ભેગવાય છે તેને મુનિ પ્રવરે ભેગ કહે છે. મેળવો–એક વાર જે ભેગમાં આવે વસ્તુ અનેક
અશન પાન વિલેપને ભેગ કહે જિન છે.
- વીરવજ્યજી, ચે. પ્ર. પૂજા. वाहनाशनपल्यङस्त्रीवस्त्राभरणादयः। भुज्यन्तेऽनेकधा यस्मादुपभोगाय ते मताः ॥८१४॥
વાહન, આસન, પલંગ, સ્ત્રી, વસ્ત્ર, આભૂષણ આદિ વારંવાર ભેગવાય છે તેથી તે ઉપભોગ કહેવાય છે. મેળ–ભેગવી વસ્તુ ભેગવે, તે કહીએ ઉપભોગ. - ભૂષણ, ચીવર, વલભા ગેહાદિક સંગ.
વીર. વી. ચે. પ્ર. પૂજા. संन्तोषो भाषितस्तेन वैराग्यमपि दर्शितं । भोगोपभोगसंख्यानव्रतं येन स्म धार्यते ॥८१५॥ જેણે ભોગપભોગની વસ્તુઓનું પરિમાણુ કીધું છે
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૩ તે સંતેષી છે. એટલું જ નહિ પણ તેનામાં વૈરાગ્યની પણ ઝાંખી થાય છે.
चतुर्विधो वराहारो दीयते संयतात्मनां । यिक्षाव्रतं तदाख्यातं चतुर्थ गृहमेधिनां ।।८१६॥
અતિથિ સંવિભાગ, સંયતિ અતિથિઓને જે ચતુવિધ ઉત્તમ આહારનું દાન તે અતિથિ સંવિભાગ નામક ગૃહસ્થીઓનું ચેાથું શિક્ષાવત છે. આ વ્રતને વૈયાવૃત્ય પણ કહે છે. આ વ્રતના ચાર ભેદ છે. ૧ ભિક્ષા (સંયમ પરાયણી મુમુક્ષુ અતિથિને શુદ્ધ ચિત્ત નિરવદ્ય આહારનું દાન) ૨ ધર્મોપકરણ ૩ ઔષધ, ૪ પતિશ્રય-ઉપાશ્રય.
स्वयमेव गृहं साधुर्योत्रात(न्वाति संयतः। अन्वर्थवेदिभिः प्रोक्तः सोऽतिथिर्मुनिपुंगवैः ॥८१७॥ - જે સંયમિ સાધુ પિતાની મેળે ભિક્ષાર્થે (અચાનક) ઘેર આવી ચડે છે તેને અર્થના જાણ મુનિ પુંગવે અતિથિ
નોટ-જેની આવવાની નિશ્ચિત તિથિ નથી તે અતિથિ, બીજાને અભ્યાગત કહે છે.
श्रद्धामुत्सत्वविज्ञानतितिक्षाभत्त्यलुब्धता । एते गुणा हितोद्युक्तैर्धियन्तेऽतिथिपूजनेः ॥८१८॥
શ્રદ્ધા, ઉત્સાહ, સત્વ, વિજ્ઞાન, સહિષ્ણુતા, ભક્તિ નિલભતા આટલા ગુણે આત્મહિતાથી અતિથિપૂજકમાં હોવા જોઈએ.
Page #337
--------------------------------------------------------------------------
________________
१४
प्रतिग्रहोचदेशाङघ्रिक्षालनं पूजनं नतिः । त्रिशुद्धिरनशुद्धिश्च पुण्याय नवधा विधिः ॥८१९।।
દાન દેવા સમયે, પ્રતિગ્રહ, ઉચ્ચ દેશાવસ્થાન, ચરણ प्रक्षासन, पून, नति ( नभ२४।२), भन क्यन यानी શુદ્ધિ અને અન્ન શુદ્ધિ આ નવ પ્રકારની વિધિ પુણ્યાર્થ સાચવવી જોઈએ.
सामायिकादिभेदेन शिक्षाव्रतमुदीरितं ।। चतुर्धेति गृहस्थेन रक्षणीयं हितैषिणा ॥८२०॥
પૂર્વોક્ત સામાયિક પ્રૌષધ ગોપાભેસુ પરિમાણ અને અતિથિ સંવિભાગ આ ચાર પ્રકારનું શિક્ષાવ્રત છે તેનું આત્મ હિતૈષી ગૃહસ્થોએ સદા પાલન કરવું જોઈએ.
द्वादशाणुव्रतान्येवं कथितानि जिनेश्वरैः। गृहस्थैः पालनीयानि भवदुःखं जिहासुभिः ॥८२१॥
આ પ્રમાણે બાર પ્રકારના અણુવ્રત (પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત) જિનેશ્વર પ્રભુએ બતા
વ્યા છે. તેનું ભવદુઃખથી નિવૃત્ત હેવાની ઈચ્છાવાલા ગૃહસ્થોએ સદા પાલન કરવું જોઈએ.
स्वकीयं जीवितं ज्ञात्वा त्यक्त्वा सर्वी मनः क्षितिं । बंधूनापृच्छय निःशेषांस्त्यक्त्वा देहादिमुर्छनां ॥८२२॥ बाह्यमभ्यन्तरं सङ्गं मुक्त्वा सर्व विधानतः । विधायालोचनां शुद्धां हृदि न्यस्य नमस्कृति ॥८२३॥ जिनेश्वरक्रमाम्भोजभूरिभक्तिभरानतैः। सल्लेखना विधातव्या मृत्युतो नरसत्तमैः ॥८२४॥
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૫
સલેખના. પિતાને મૃત્યુનાલ નિકટ જણાય તે વખતે સર્વ પ્રકારની મનની ગ્લાનિ છે દઈ સ્વદેહાદિ (દેહ, ધન. કુટુંબ, પુત્ર, કલત્ર વિગેરે ) માં મૂઈનાને પરિત્યાગ કરી સ્વજનેની આજ્ઞા લઈ સર્વ પ્રકારના બાહ્ય અને અંતરગ (કષાયાદિ) પરિગ્રહથી મુક્ત થઈ વિધિ પુર્વક પાપની શુદ્ધ આચના કરી જિનેશ્વર પ્રભુને હૃદયમાં ધારણ કરી તેને હૃદયપુર્વક નમસ્કાર કરી જિનેન્દ્રના ચરણકમળમાં અપુર્વ ભક્તિના ભારથી નમ્ર થએલા ઉત્તમ નરોએ મૃત્યુની ચલ્લેખના કરવી.
નોટ-જિનેશ્વર પ્રભુનું હૃદયમાં ધ્યાન ધરી અપૂર્વ ભક્તિ પૂર્ણ હૃદયથી તેના ચરણ કમળમાં નમસ્કાર કરી ઉત્તમ નરેએ શાસ્ત્રાનુસાર મૃત્યુની સલેખના કરવી.
दुर्लभं सर्व दुःखानां नाशकं बुधपूजितं । सम्यक्त्वं रत्नवद्धार्य संसारान्त यियासुभिः ॥८२५॥
સંસારને પાર પામવાની ઈચ્છાવાલા મનુષ્યએ દુર્લભ દુઃખનાશક અને બુધ જનએ પૂછત સમ્યકત્વ રત્ન અંગીકાર કરવું જોઈએ.
षड्द्रव्याणि पदार्थाश्च नव तत्त्वादिभेदतः । जायते श्रद्धज्जीवः सम्यग्दृष्टिन संशयः ॥८२६॥
જે મનુષ્ય જીવા જવાદિ ષ દ્રવ્ય (જીવ, ધર્મ અધર્મ, પુદ્ગળ અને આકાશ એમ પંચાસ્તિકાય અને છઠ્ઠો કાલ) અને નવ તત્વમાં વિભિન્ન નવ પદાર્થોમાં શ્રદ્ધાન
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૬
કરે છે તે જીવ અવશ્ય સમ્યગ દષ્ટિ છે એમાં સંશય નથી. તાવાર્થસ્થાન સચિન જિનેશ્વર ભાખિત છવાજીવાદિ નવ તને વિષે શ્રદ્ધાન, તે સમ્યગ દર્શન જુઓ -તત્વાર્થ સૂત્ર.
अतीतेऽनन्तशः काले जीवन भ्रमता भवे । कानि दुःखानि नाप्तानि विना जैनेन्द्रशासनं ॥८२७॥
જિનેંદ્ર પ્રભુના સાસનની પ્રાપ્તિવગર આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવે અતીત કાલમાં અનન્તા ભવમાં કયા દુઃખ નથી ભેગવ્યા ? અર્થાત્ જિન પ્રભુના શાસન વિના આ જીવ અનન્ત કાળ સંસારમાં રખડ અને અનન્તા દુઃખ અનુભવ્યા, હવે પવિત્ર સાસનની પ્રાપ્તિ થઈ એટલે છુટક બારી નજીક છે.
निग्रन्थं निमल तथ्यं पूतं जैनेन्द्रशासनं । मोक्षवमति कर्तव्या मतिस्तेन विचक्षणः ॥८२८॥
નિર્ગસ્થ, નિર્મલ, સત્ય, અને પવિત્ર જિનશાસન એજ મેક્ષને માર્ગ છે માટે હિતાહિતના જાણુ મનુષ્યોએ તેવીજ બુદ્ધિને આદર કરો.
કઈ પ્રતમાં નીચેને કલેક મલી આવે છે. साचेटोऽपि दरिद्रोऽपि जिनधर्मविभूषितः । जिनधर्मविनिर्मुक्तो मा भूवें चक्रवर्त्यपि ॥
જિનધર્મથી વિભૂષિત થઈ દરિદ્ર અને મૃત્ય થવું એ બહેતર છે પણ જનધર્મથી રહિત થઈ ચક્રવર્તીની પદ્ધી પણ કદી પ્રાપ્ત થજે માં.
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૭ ज्योतिर्भावनभौमेषु षट्स्वधःश्वभ्रभूमिषु । जायते स्त्रीषु सद्दृष्टिन मिथ्यात्वादसंज्ञि ॥८२९॥
(સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી આયુષ્ય બાંધે તે ) સમ્યગ્દષ્ટિ જીવ જ્યોતિષી ભવનવાસી (ભુવનપતિ અને અને વ્યંતર) દેવામાં અને નીચેની છ નરકમાં ઉત્પન્ન થતા નથી તેમજ અસંજ્ઞીપણું અને સ્ત્રી પર્યાયને પણ પ્રાપ્ત થતા નથી. | ભાવાર્થ-સમકિત પ્રાપ્ત થયાં પહેલાં આયુષ્યને બંધ બાંધ્યું હોય તો તે જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તેજ ગતિમાં જીવ અવશ્ય જાય છે જેમ શ્રેણીકરાની ક્ષાયિક સમકિતના ધણી છતાં નરકમાં જાય છે પણ સમતિ પ્રાપ્ત થયા પછી જે આયુષ્ય બાંધે તે બેશક ઉપરક્ત લેકમાં વર્ણવેલ સ્થલે કદી ઉત્પન્ન થાય નહિ.
एकमपि क्षणं लब्ध्वा सम्यक्त्वं यो विमुञ्चति । संसारार्णवमुत्तीयं लभते सोऽपि निति ॥८३०॥
જે જીવ એક ક્ષણ માત્ર પણ સમ્યકત્વ પ્રાપ્ત કરી તેને છરી દે છે તે પણ સંસાર સમુદ્રથી તરી જઈ અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે.
નોટ–સમ્યકત્વ ફરમ્યા પછી જીવ ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગળ પર બનેમાં અવશ્ય મુક્તિ પામે છે.
रोचते दर्शितं तत्त्वं जीवः सम्यक्त्वभावितः। संसारोद्वेगमापन्नः संवेगादिगुणान्वितः ।।८३१॥
સમ્યગ ભાવથી ભાવિતાત્મા નવ તો પ્રત્યે રૂચિવાળો હોય છે, સંસારથી ઉદ્વેગ પામે છે અને શમ, સંવેગ,
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૮ અનુકમ્મા, આસ્તિકય, આદિ ગુણોથી અલંકૃત થાય છે.
यत्किचि दृश्यते लोके प्रशस्तं सचराचरं । तत्सर्वं लभते जीवः सम्यक्त्वामलरत्नतः ॥८३२।।
આ લોકને વિશે જે કાંઈ સ્થાવર યા જંગમ પ્રશસ્ત ચીજ દેખાય છે તે સર્વે સમ્યકત્વ દર્શન રૂપી નિર્મલ રત્નથી જીવને પ્રાપ્ત થાય છે.
વિરોઈન નાવિનંતી यो धत्ते दर्शनं सोऽत्र दर्शनी कथितो जिनः ।।८३३॥
શંકાદિ દોષથી રહિત (શંકા, કાંક્ષા, વિતિગિચ્છા મિથ્યાત્વીની પ્રશંસા અને તેમને પરિચય) સંવેગાદિ (શમ, સંવેગ, અનુકમ્મા, આસ્તિક્ય) ગુણોથી યુક્ત સમ્યગદશનને જે ધારણ કરે છે તેને જિનેશ્વર પ્રભુના શાસનમાં સમ્યગ્યદષ્ટિ જીવ કહેવાય છે.
दुरन्तासारसंसारजनितासातसंततेः । यो भीतोऽणुव्रतं याति व्रतिनं तं विदुर्बुधाः ॥८३४॥
શ્રાવકની અગીઆર પડિમા તી. દુઃખ સ્વરૂપ અસાર સંસારમાં ઉત્પન્ન થતી દુઃખ શ્રેણીથી જેને ભય ઉત્પન્ન થયેલ છે તે અહિંસાદિ અણુવ્રત અંગીકાર કરે છે અને તેને વિદ્ર જજને વ્રતી કહે છે.
आतरौद्रपरित्यक्तस्त्रिकालं विदधाति यः । सामायिकं विशुद्धात्मा स सामायिकवान्मतः ॥८३५॥
સામાયિકવાન. જે મનુષ્ય આ રૌદ્ર ધ્યાનને છાને ખુવાર બપોર
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૯
અને સાંજે સામાયિક કરે છે તે વિશુદ્ધાત્માને સામાયિ
વાન કહે છે.
નેટ-દિગંબર આમ્નાય પ્રમાણે કાલ સામાયિક છે જે ફક્ત ત્રિસધ્યા સમયેજ થઈ શકે છે જ્યારે શ્વેતામ્બરે કહે છે કે ચાવીશ કલાકમાંથી ગમે તે વખતે સામાયિક કરવામાં બાધ નથી.
मासे चत्वारि पर्वाणि तेषु यः कुरुते सदा । उपवास निरारम्भः प्रोषधी स मतो जिनैः ॥ ८३६ ॥
જે મનુષ્ય એક માસના ચારે પવને દિવસે નિરારમ્ભી થઇ ઉપવાસ કરે છે તે પાષધવ્રતી કહેવાય છે.
न भक्षयति योऽपक्कं कन्दमूलफलादिकं । संयमासक्तचेतस्कः सचित्तात्स पराङ्मुखः । ८३७॥
જે કાચા કદ, મૂલ, ફલાદિક ભક્ષણ નથી કરતા તે સયમમાં આક્ત ચિત્તવાલા મનુષ્યને સચિત ત્યાગી કહે છે.
मैथुनं भजते मर्त्यो न दिवा यः कदाचन । दिवामैथुननिर्मुक्तः स बुधैः परिकीर्तितः ॥ ८३८ || • યુધઃ
જે મનુષ્ય દિવસને વિશે કદાપિ સી સંગ નથી કરતા તેને મુધજના દિવા મૈથુન નિમુક્ત કહે છે.
संसारभयमापन मैथुनं भजते न यः । सदा वैराग्यमारूढो ब्रह्मचारी स भव्यते ॥ ८३९ ॥ જે સંસારના ભયથી વ્યગ્ર થયેલા પુરૂષ કદી પણ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૦ મૈથુન સેવત નથી અને સદા વૈરાગ્ય યુક્ત રહે છે તે બ્રહ્મચારી કહેવાય છે. निरारम्भः स विज्ञेयो मुनीन्द्रैहतकल्मषैः । कृपालुः सर्वजीवानां नारम्भं विदधाति यः ॥८४०॥
જે કૃપાળુ શ્રાવક કઈ જીવને ઘાત થાય એવા આરંભથી નિરાળે રહે છે તેને, પાપમલને જેણે પેઈનાંખ્યા છે એવા જિતેંદ્ર પ્રભુ નિરારંભી કહે છે.
संसारद्रुममूलेन किमनेन ममेति यः । निःशेषं त्यजति ग्रन्थं निग्रन्थं तं विदुर्जिनाः ॥८४१॥
સંસાર વૃક્ષના મૂલ સ્વરૂપ પરિગ્રહથી હારે શું” એમ સમજી જે સર્વ પરિગ્રહને ત્યાગ કરે છે તેને જિનેશ્વર નિગ્રંથ કહે છે.
सर्वदा पापकार्येषु कुरुतेनुमति न यः । तेनानुमननं युक्तं भण्यते बुद्धिशालिना ॥८४२॥
( સંસારના પાપકાર્યોમાં જે કદી પિતાની સંમતિ આપતો નથી) તેને બુદ્ધિશાળી જને અનુમતિ ત્યાગી
स्वनिमित्तं त्रिधा येन कारितोऽनुमतः कृतः । नाहारो गृह्यते पुंसा त्यक्तोदिष्टः स भण्यते ॥८४३॥
પિતાને માટે મન વચન અને કાયાથી કીઘેલ કરાવેલ અગર અનુમતિથી તૈયાર થએલ આહારને ગ્રહણ ન કરનાર શ્રાવકને ત્યકત દિષ્ટ કહે છે.
एकादश गुणानेवं धत्ते यः क्रमतो नरः। - मामरश्रियं भुक्त्वा यात्यसौ मोक्षमव्ययं ॥८४४॥
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૨૧
આ પ્રમાણે ઉપર જણાવેલી (૮૩૩થી ૮૪૩ ૫ન્ત) શ્રાવકની અગીઆર પડિમા જે મનુષ્ય ચઢતા ક્રમસર ધારણ કરે છે તે દેવલાકની ઋદ્ધિ ભાગવી અવિનશ્ર્વર મેક્ષ સુખ પામે છે.
वो रोधोऽन पानस्य गुरुभारातिरोहणं । बन्धच्छेदौ मलाः पंच प्रथमवत गोचराः ||८४५ ॥
અહિંસા વ્રતના અતિચાર.
વધ, અન્ન પાનના નિરાધ, ગુરૂભારાતિપણુ (અતિ ભાર ભરવા) બંધ અને છે એ પાંચ પ્રથમ અહિંસા અણુવ્રતના અતિચાર છે. (વ્રતને મલિન કરનારા છે). कुटलेखक्रिया मिथ्यादेशनं न्यासलोपनं । पैशुन्यं मन्त्रभेद द्वितीयत्रतगा मलाः ||८४६||
સત્યવ્રતના અતિચાર.
૧ કુટ લેખ ક્રિયા (ખાટા દસ્તાવેજ કરવા) ૨ મિર્થ્યાપદેશ (ખાટી સલાહ આપવી) ૩ ન્યાસાપહાર ( થાપણ આળવવી) ૪ પૈશુન્ય (ચાડી) ૫ મત્રભેદ (છાની વાત મ્હાર પાડવી) એ પાંચ બીજા સત્યાણુવ્રતને મલિન કરનારા અતિચાર છે.
स्तेनानीतसमादानं स्तेनानामनुयोजनं ।
विरुद्धातिक्रमो राज्ये कूटमानादिकल्पनं ॥ ८४७॥ कृत्रिम व्यवहारश्च तृतीयव्रतसंभवाः । अतिचारा जिनैः पञ्च गदिता धुतकर्मभिः ॥ ८४८||
૨૧
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૨
અર્થ વ્રતના અતિચાર. ૧ તેનાહત. (ચારીને માલ લેવે ) ૨ સ્તનાપ્રયાગ. (ચારીની સલાહ આપવી યા ચેરી કરવાની
રીત બતાવવી) ૩ રાજ્ય વિરૂદ્ધતિકમ. ( વિરૂદ્ધ રાજ્યાતિકમ) ૪ ફૂટમાનાદિકલ્પન. (કુડા માનમાપા કરવા) પ પ્રતિરૂપક વ્યવહાર (ભેળ સંભેળ)
ખોટા સિક્કા કરવા વિગેરે એ પાંચ ત્રીજા અચૌર્ય અણુવ્રતના અતિચાર કર્મ મલથી મુક્ત જીનેશ્વરેએ ભાગ્યા છે.
अनङ्गसेवनं तीव्रमन्मथाभिनिवेशनं । गमनं पुंश्चलीनार्योः स्वीकृतेतररूपयोः ॥८४९॥ अन्यदीयविवाहस्य विधानं जिनपुंगवैः ।।
अतिचारा मताः पञ्च चतुर्थव्रतसंभवाः ॥८५०॥ ૧ અનંગ સેવન (અનંગ વ્યવહાર વિરૂધ્ધ અંગેથી કામ
કીડા કરવી) ૨ તીવ્ર મન્મથી ભિનિવેષ. (કામ ભેગ વિષે તીવ્ર અભિ
લાષ કર ) '૩ વેશ્યા ગમન. (અપરિગ્રહીતા ગમન) ૪ પરસ્ત્રી ગમન. (ઈન્વર પરિગ્રહીતા ગમન). પ પરવિવાહ વિધાન (પરાયા વિવાહ જોડવા) આ પાંચ ચતુર્થ વ્રતના અતિચાર ઇન મુંગોએ જણાવ્યા છે.
हिरण्यस्वर्णयोर्वास्तुक्षेत्रयोधनधान्ययोः । : कुप्यस्य दासदास्योश्च प्रमाणातिक्रमाद्विधा ।।८५१॥
Page #346
--------------------------------------------------------------------------
________________
૩ર૩
अतिचारा जिनैः प्रोक्ताः पञ्चामी पञ्चमे व्रते । वर्जनीयाः प्रयत्नेन व्रतरक्षा विचक्षणैः ॥८५२॥
પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર.
૧ સાનુંરૂપું, ૨ ક્ષેત્રવાસ્તુ, ૩ ધનધાન્ય, ૪ કુષ્ય, ( તાંબુ પીતળ વિગેરે ધાતુ) ૫ દાસ દાસી આ પાંચ ચીજોને કૃત પ્રમાણથી અતિક્રમ તે પંચમ પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર જિનેશ્વરાએ કહ્યા છે તે પાંચે અતિચારને વ્રત રક્ષામાં તત્પર જનોએ પ્રયત્નપુર્વક વવા ચેાગ્ય છે.
क्षेत्रस्य वर्धनं तिर्यगूर्ध्वाधोव्यतिलङ्घनं । स्मृत्यन्तरविधिः पञ्च मता दिग्विरलाः ||८५३॥ દિગવતના અતિચાર.
ઉધ્વદિશી, અધેા દિશિ, તિર્યંગ દિશિ એ આવા ગમનના નિયમનું ઉલ્લંઘન, ક્ષેત્રવૃદ્ધિ ( એક દિશા સ ંક્ષેપી મીજી દિશા વધારવી ) અને મૃત્યંતર વિધિ ( અનાભાગે સ્મૃતિ દોષથી અધિક ભૂમિ જવું ) એ પાંચ દિગ્ વિરતિના અતિચાર છે.
आनीतिपुगलक्षेपौः प्रेक्ष्य लोकानुयोजनं । शब्दरूपानुपातौ च स्युर्देश विरतेर्मलाः ||८५४ ॥ દેશતના અતિચાર.
૧ આનીતિ, ૨ પુદ્ગલ પ્રક્ષેપ, ૩ પ્રેષ્ટ લાકોનું ચેાજન, ૪ શબ્દાનુપાત, અને ૫ રૂપાનુપાત એ પાંચે દેશ વ્રતના અતિચાર છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૧૪
આનીતિ—નિયમિત ભૂમિકામાં કે બહારથી મંગાવવું અને બહાર માકલવું.
પુદ્ગલ પ્રક્ષેપ–કાંકરેા પત્થર આદિ મર્યાદિત સીમાની મ્હાર ફેંકવા.
પ્રેપ્ય લેાકાનું ચેાજન—નાકર માકલવાની ગેાઠવણ કરવી. શબ્દાનુપાત—શબ્દ સંભળાવી સાદ પાડી ખેાલાવવું. રૂપાનુપાત—રૂપ દેખાડી ખેલાવવું. असमीक्ष्यक्रिया भोगोपभोगानर्थकारिता ।
संवन्धभाषित्वं कौत्कुच्यं मदनार्त्तता ||८५५ ॥ पञ्चैतेऽनर्थदण्डस्य विरतेः कथिता मलाः । समस्तवस्तुविस्तारवेदिभिर्जिन पुंगवैः ॥ ८५६ ॥
અનથ દંડ વિરતિના અતિચાર. ૧ અસમીક્ષ્ય ક્રિયાધિકરણ ( વિના વિચા૨ે પાપ ક્રિયા કરવી )
૨ ભાગા૫ભાગ અનથકારિતા ( આવસ્યકતાથી અધિક ભાગેાપભાગની વસ્તુઓના સંગ્રહ કરવેા )
૩ બહુ સબંધ ભાષિત્વ, ( વિના સંબંધ મહુ ખેલવું. ) ૪ કીકુચ' ( શરીરથી કુચેષ્ટા કરવી )
૫ મદનાન્ત તાયા :કન્તુપ ( કામત્પાદક અશ્લીલ વચના રચારણ )
આ પાંચ સમસ્ત વસ્તુ વિચારના જાણુ શ્રી જિનેશ્વર પ્રભુએ અન ઈંડ વિરતિના અતિચાર ખતાવ્યા છે. अस्थिरत्वास्मृतं योगदुष्क्रियानादरा मलाः । सामायिकत्रतस्यैते मताः पञ्च जिनेश्वरैः ||८५७ ॥
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૫
૧ મન ૨ વચન અને ૩ કાયાથી દુષ્ક્રિયા ૪ અનેકા ગ્રતાથી વિસ્મૃતિ ૫ અનાદર ( વેઠ સમજી આદર રહિત પણે સામાયિક કરવું ) આ પાંચ સામાયિક વ્રતના દૂષણ છે. अदृष्टमार्जितोत्सर्गादानसंस्तरक क्रियाः ।
अस्मृत्यानादरौ पञ्च प्रोषधस्य मला मताः ॥ ८५८॥
અષ્ટ અમાત ઉત્સ
અદૃષ્ટ અમાત દાન.
અષ્ટ અમાત સંસારકક્રિયા.
અસ્મૃતિ.
અનાદર.
૧ ( વગર જોઈ વગર પુજી ભૂમિમાં મલેાત્સગ કરવા ) ૨ ( વગર જોઈ વગર પુજી ભૂમિમાં પ્રમાદ ઉપકરણા મુકવા લેવા.)
૩ ( વગર જોઇ વગર પુંજી ભૂમિમાં સસ્તાર સંથારા કરવા) ૪ ( ચેાગ્ય ક્રિયાઓની વિસ્મૃતિ )
૪ ( અનાદરની દૃષ્ટિથી પૌષધ કરવા )
એ પાંચ પૌષધ વ્રતના અતિચાર છે.
પરઠવવી )
૧ અદૃષ્ટ અમાત ( વિના જોઈ, વિના પુંજી ભૂમિમાં મલેાત્સગ કરવા ( લઘુનિતી વીનીતિ ૨ પ્રમાદથી ઉપકરણા લેવા, મુકવા ૩ ચથારા ચેાગ્ય ક્રિયા ભૂલી જવી અને ૫ અનાદર દૃષ્ટિથી કરવા એ પાંચ પૌષધવ્રતના અતિચાર છે.
કરવા ૪
પૌષધ
सचित्तमिश्र संबन्ध दुष्पवामिषवासिताः । भोगोपभोगसंख्याया मलाः पञ्च निवेदिताः ॥८५९ ॥
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૬ ભેગપગના પાંચ અતિચાર. સચિત્ત, મિશ્ર, સચિત્ત સંબંધ, દુષ્પકવ અને અમિષ વાસિત એ પાંચ ભોગપભગ સંખ્યાવ્રતના અતિચાર છે.
૧ (જીવસહિત) ૨ (સચિત્તા ચિત્ત) ૩ (સચિત્તથી સ્પશિત) ૪ (ખરાબ રીતે પચાવેલા) ૫ (કાચા) सचित्ताच्छादनिक्षेपकालातिक्रममत्सराः । सहान्यव्यपदेशेन दाने पञ्च मला मताः ॥८६०॥
વૈયાવૃત્યના પાંચ અતિચાર. ૧ સચિત્તા આચ્છાદ (સચિત્ત દ્રવ્યથી ઢાંકેલ) ૨ સચિત્ત નિક્ષેપ (સચિત્ત પદાર્થ ઉપર મુકેલ) ૩ કાલાંતિક્રમ (કાલની મર્યાદાનું ઉલ્લંઘન કીધેલ) ૪ મત્સર (બીજાની ઈર્ષ્યાથી) ૫ સહન્ય વ્યપદેશ (બીજાના વ્યપદેશ સહિત આહાર દાન દેવું)
એ પાંચ વૈયાવૃત્યના અતિચાર છે. ૧ સચિત્ત નિક્ષેપ (સચિત્ત પદાર્થ ઉપર મુકેલ આહાર દેવો ૨ સચિત્ત પિધાન. (સચિત્ત દ્રવ્યની ઢાંકેલ આહાર દે) ૩ પર વ્યપદેશ (બીજાના વ્યપદેશ સહિત આહાર
દાન દેવું.) ૪ માત્સર્યા. (મત્સર-બીજાની ઈર્ષાથી દાન દેવું) ૫ કાલાસિકમ (અકાલે-કાલની મર્યાદાનું ઉલ્લંઘન કરી
દાન દેવું) पश्चत्वजीविताशंसे मित्ररागसुखाग्रहौः । निदानं चेति निर्दिष्टं संन्यासे मलपञ्चकं ॥८६१॥
Page #350
--------------------------------------------------------------------------
________________
૩ર૭ સલેખણુના પાંચ અતિચાર. ૧ પંચત્વાશંસ (દુઃખ આવે મરવા તણી વાંછા કરવી) ૨ જીવિતાસસ (સુખ આવ્યું જીવવા તણું વાંછા કરવી, ૩ મિત્રાનુરાગ (મિત્રામાં પ્રેમ રાગ કરી ૪ સુખાગ્રહ (સુખની વાંચ્છા કરવી) ૫ નિદાન. (નિયાણું બાંધવું)
આ પાંચ સંખણા વ્રતના અતિચાર છે. शङ्काकाङ्क्षाचिकित्सादिप्रशंसासंस्तवा मलाः । पञ्चमे दर्शनस्योक्ता जिनेन्द्रैधुतकल्मषैः ॥८६२॥
સમ્યગ દર્શનના અતિચાર. સર્વજ્ઞ પ્રતિપાદિત શાસ્ત્રોમાં શંકા કરવી (શંકા) અન્યમતની વાંછા કરવી (કાંક્ષા) સાધુ સાધ્વીના મલિન ગાત્ર દેખી દુગંછા કરવી (વિતિ ગિચ્છા) મિથ્યાત્વીની પ્રશંસા (પ્રશંસા) અને મિથ્યા દષ્ટિને પરિશ્ય (સંસ્તવ) આ પાંચ સમ્યકત્વના દૂષણે છે એમ પાપકર્મથી મુક્તશ્રી જિનદેવે
इत्येवं सप्ततिः प्रोक्ता मलानाममलाशयैः। तस्य व्युदासतो धार्य श्रावकैतमुत्तमं ॥८६३॥ ( આ પ્રમાણે બાર પ્રતના સિતેર અતિચાર કહેવામાં આવ્યા છે માટે વ્રતને નિર્મલ કરવાના આશયવાલા શ્રાવકોએ તેને નિરાસ કરી તે ત્યજીને વ્રતને ઉત્તમ રીતે પાલવાને ઉદ્યમશીલ થવું. यो दधाति नरो पूतं श्रावकवतमचित्तं । मामरश्रियं प्राप्य यात्यसौ मोक्षमव्ययं ॥८६॥
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૮
જે મનુષ્ય શ્રાવકના આ બાર પવિત્ર અને પૂજ્ય વતનું નિર્મલ રીતે પાલન કરે છે તે, મનુષ્ય અને દેવની અદ્ધિને ભેગવી મોક્ષ સુખ પામે છે. भ्रनेत्राङ्गलिहंकारशिरःसंज्ञाद्यपाकृतं । कुर्वद्भिर्भोजनं कार्य श्रावकैमौनमुत्तमं ॥८६॥
ભ્રમર, નેત્ર, અંગુલી, હુંકાર અને શિર આદિ અંગે દ્વારા સંજ્ઞા (ઈસાત) ત્યજીને ઉત્તમ એવું માન ધારણ કરી શ્રાવકેએ ભજન કરવું જોઈએ. शरचन्द्रसमां कीर्ति मैत्री सर्वजनानुगा । कन्दर्पसमरूपत्वं धीरत्वं बुधपूज्यता ॥८६६॥ आदेयत्वमरोगित्वं सर्वसत्त्वानुकम्पिता। धनं धान्यं धरा धाम सौख्यं सर्वजनाधिकं ॥८६७॥ गम्भीरा मधुरा वाणी सर्व श्रोत्रमनोहरा । निःशेषशास्त्र निष्णातां बुद्धिं ध्वस्ततमोमलां ॥८६८॥
સર્વ સત્તાનુકમ્પાથી (સર્વ જી પ્રત્યે દયા ભાવ રાખવાથી) શર૬ રૂતુના ચંદ્ર સમ ધવલ કીર્તિ, સર્વ પ્રાણીઓ સાથે મૈત્રી, કામદેવ સમાન નિર્મલ કમનીય કાન્તિ, ધીરત્વ, બુધજન પૂજ્યતા (વિદ્વાનેને વિશે આદરમાન) આદેય (શરીરની કાંતિ), નિરોગીપણું, ધન, ધાન્ય, ધરા, ધામ ઉત્તમત્તમ સુખ, સુમધુર ગંભીર અને શ્રોતાને પ્રિય લાગે એવી વાણું, તેમજ અજ્ઞાન અંધકારથી મુક્ત અને નિર્મલ એવી સમસ્ત શાસ્ત્રને વિષે નિષ્ણાત બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૧૯
घण्टाकालभृङ्गारचन्द्रोपकपुरःसरं । विधाय पूजनं देयं भक्तितो जिनसद्मनि ॥ ८६९॥
શ્રાવકાએ જિનદેવનું ભક્તિપૂર્વક પૂજન કરવું અને જિનમંદિરમાં ઘંટ, કાહલ, ઝારી, ચંદરવા આદિ ઉપકરણા અર્પણ કરવા જોઈએ. चतुर्विधस्य संघस्य भक्त्यारोपितमानसैः । दानं चतुर्विधं देयं संसारोच्छेद मिच्छुभिः ||८७०॥
સંસારના ઉચ્છેદ કરવાની ઇચ્છાવાળા શ્રાવકોએ સુદૃઢ મનથી અને ભક્તિ પૂર્ણ હૃદયથી (ભક્તિમાં નિમગ્ન થઈ) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી ચતુર્તીવિધ સંઘને ચાર પ્રકારનું દાન દેવું.
૨ જ્ઞાનદાન ૩ અન્નદાન અને ૪
(૧ અભયદાન ઔષધિજ્ઞાન ) यावज्जीवं जनो मौनं विधत्ते चातिभक्तितः । नोयोतनं परं कृत्वा निर्वाहात्कथितं जिनैः ||८७१ ॥
જિનેશ્વર ભગવાનના ઉપદેશ છે કે જે મનુષ્ય યાવજીવ (જીંદગી પર્યન્ત) અતિ ભક્તિ ભાવથી મૌન ધારણ કરે છે તેને પેાતાને નિર્વાહ કરવા ઉપરાંત અન્ય કોઈ ઉદ્યોતની જરૂર નથી.
एवं त्रिधापि यो मौनं विधत्ते विधिवन्नरः । न दुर्लभं त्रिलोकेऽपि विद्यते तस्य किंचन ||८७२ ।।
આ રીતે જે મનુષ્ય વિધિપૂર્વક મન વચન અને કાયાથી મૌન ધારણ કરે છે તેને ત્રણ લેાકમાં કાઈ પદાર્થ દુર્લભ નથી.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૦
विचित्र शिखराधारं विचित्रध्वजमण्डितं । विधातव्यं जिनेन्द्राणां मन्दिरं मन्दरोपमं ॥ ८७३ ॥ येनेह कारितं सौंधं जिनभक्तिमता भुवि । स्वर्गापवर्गसौख्यानि तेन हस्ते कृतानि वै ॥ ८७४ ॥
મંદરાચલ સમાન (મેરૂ પર્વત સમ) વિચિત્ર શિખરથી મંડિત અને રંગબેરંગી ધ્વજાથી સુશેાભિત જિનેદ્ર દેવનું મંદિર શ્રાવકે અવસ્ય કરાવવું જોઈએ કારણ આ લેાકમાં જે જિનેશ્વર ભગવાનની ભક્તિમાં નિમગ્ન શ્રાવક મદિર કરાવે છે તેણે સ્વર્ગ અને મોક્ષનું સુખ પેાતાને હાથ કર્યું છે (તેને સ્વર્ગ અને મેક્ષ હાથમાંજ છે. દૂર નથી અર્થાત્ તે અવશ્ય મેક્ષમાં અગર ત્યાં નહિ તે સ્વર્ગમાં જાય છે.
यावत्तिष्ठति जैनेन्द्रमन्दिरं धरणीतले । धर्मस्थितिः कृता तावज्जैनसौधविधायिना ॥ ८७५ ॥
જિન ભુવનના નિર્માતાએ જ્યાં સુધી પેાતાનુ અનાવેલું મંદિર હૈયાત છે ત્યાંસુધી ધર્મની સ્થીતિ કાયમ કીધી છે.
येनाङ्गुष्ठप्रमाणाच जैनेन्द्री क्रियतेऽङ्गिना । तस्याप्यनश्वरी लक्ष्मीर्नदूरे जातु जायते ||८७६ ||
જે મનુજે એક અંગુષ્ઠ પ્રમાણ પણ જિન દેવની મૂત્તિ કરાવી છે તેને અવનિશ્વર મેક્ષ લક્ષ્મી ખીલકુલ
દૂર નથી.
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૩૧ याकरोति जिनेन्द्राणां पूजनं स्नपनं नरः। स पूजामाप्य निःशेषां लभते शाश्वतीं श्रियं ।।८७७॥
જે શ્રાવક શ્રી જિનેંદ્ર ભગવાનની પૂજા પખાલ કરે છે તે પોતે પૂજ્ય પદવી પ્રાપ્ત કરી અનન્ત અને નિત્ય. મોક્ષ લક્ષ્મી મેળવે છે. सम्यक्त्वज्ञानभाजो जिनपतिकथितं ध्वस्तदोषप्रपश्चं संसारासारभीता विदधति सुधियो ये व्रतं श्रावकीयं । भुत्त्वा भोगान्नरोगान्वरयुवतियुताः स्वर्गमयैश्वराणां ते नित्यानन्तसौख्यं शिवपदमपदं व्यापदं यान्ति माः ॥८७८
સધરા વૃત્ત. અસાર સંસારથી ભયભીત બનેલા (સમ્યગ દષ્ટિ અને) સભ્ય જ્ઞાની સુબુદ્ધિ મનુષ્ય જિનપતિ દ્વારા કથિત અને સર્વ દેષ રહિત એવા શ્રાવકેના વ્રતે ધારણ કરે છે તે વરાંગના સહિત સ્વર્ગ અને મર્થેશ્વરના વિશુદ્ધ. ભેગે ભેગવી અવિનશ્વર અનન્ત નિરાપદ શિવ સુખને આનન્દ પ્રાપ્ત કરે છે.
પ્રકરણ ૩૨ મું.
તપનું નિરૂપણ.
વંશસ્થ વૃત્ત प्रणम्य सर्वज्ञमनन्तमीश्वरं जिनेन्द्रचन्द्रं धुतकर्मबन्धन । विनाश्यते येन दुरन्तसंसृतिस्तदुच्यते मोहतमोपहं तपः ॥८७९॥
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩ર,
સમસ્ત કર્મ બંધનથી રહિત, અનન્ત અને ઈશ્વર એવા સર્વજ્ઞદેવ શ્રી જિનેંદ્રચંદ્રને નમસ્કાર કરીને જેના વડે કરીને આ અનન્ત દુઃખ દેનાર સંસારને નાશ થાય છે તે મોહરૂપી અંધકારને નષ્ટ કરનાર તપનું વર્ણન કરૂં છું. विनिर्मलानन्तसुखैककारणं दुरन्तदुःखानलवारिदागमं । द्विधा तपोऽभ्यन्तरबाह्यभेदतो वदन्ति षोढा पुनरेकशी जिनाः॥
સાંસારિક દુખાનલને શમાવવાને મેઘ સમાન અને વિનિર્મલ અનંત સુખ ( શિવ સુખ) નું પ્રધાન કારણ તપના બે ભેદ છે. બાહ્ય અને અત્યંતર. વળી તે દરેક ભેદના છ છ અંતભેદ છે એમ જિતેંદ્રો કહે છે. करोति साधुनिरपेक्षमानसो विमुक्तये मन्मथशत्रुशान्तये । तदात्मशक्त्यानशनं तपस्यता विधीयते येन मनः कपिर्वशं ॥
અનશન તપ. કઈ પ્રકારની સાંસારિક ફલની અપેક્ષા વગર કેવળ મુક્તિની ઈચ્છાથી કામ શત્રુને જીતવાને માટે સ્વશક્તિ અનુસાર જે સાધુ ચારે આહારને ત્યાગ કરે છે તે અનશન નામે તપસ્યા છે તેનાથી મનરૂપી ચંચલ વાંદરે વશ થાય છે. शमाय रागस्य वशाय चेतसो जयाय निद्रातमसो बलीयसः । श्रुताप्तये संयमसाधनाय च तपो विधत्ते मितभोजनं मुनिः ।।
અવમોદર્ય વ્રત, સગદ્વેષની શાંતિ અર્થે મનને વશ કરવા માટે પ્રબલ તે નિદ્રારૂપી અંધકારની ઉપર જયપ્રાપ્તિ અર્થે શાસ્ત્ર અધ્યયન
Page #356
--------------------------------------------------------------------------
________________
- ૩૩૩
માટે અને સંયમ સાધવા માટે મુનિ જે મિતાહાર ગ્રહણ કરે છે તેને અવમંદર્ય યા ઉણદરિ તપ કહે છે. विचित्रसंकल्पलतां विशालिनी यतो यतिर्दुखपरम्पराफलां। लुनाति तृष्णावतति स मूलतस्तदेव वेश्मादिनिरोधनं तपः ।।
વૃત્તિ સંક્ષેપ તા. વિશાલ, વિચિત્ર સંકલ્પ રૂપ લતા યુક્ત, દુઃખ પરંપરા રૂપ ફલદાયી, તૃષ્ણારૂપી વેલીને જેના વડે કરીને યતિઓ જડ મૂળથી ઉચછેદી નાંખે છે તે ઘર મેહલા આદિનું પરિમાણ કરવા રૂપ તપ તે વૃત્તિ પરિસંખ્યાન નામે તપ છે, विजित्य लोकं निखिलं सुरेश्वरा वशं न नेतुं प्रभवो भवन्ति यं । प्रयाति येनाक्षगणः स वश्यतां रसोज्ज्ञनं तन्निगदन्ति साधवः॥
રસ ત્યાગ. અખિલ લેકને જીતવાને સમર્થ ઈંદ્રો જેને વશ કરવા અશક્ત નીવડયા તે ઇંદ્રિયો પણ જેનાથી વશ થાય છે તેને ઉત્તમ જને રસત્યાગ નામા ચોથે બાહ્ય તપ કહે છે. ભાવાર્થ– દુધ, દહિં, ઘી આદિ રસ વર્ધક પદાર્થોથી
ઇંદ્રિય પુષ્ટ થાય છે માટે તેના ત્યાગથી ઇદ્રિ
આપોઆપ વશ થાય છે. विचित्रभेदा तनुवाधनक्रिया विधीयते या श्रुतिसूचितक्रमात् । तपस्तनुक्लेशमदः प्रचक्ष्यते मनस्तनुक्लेशविनाशनक्षमं ॥८८५॥
કાય કલેશ નામે તપ, માનસિક અને શારીરિક આધિવ્યાધિને નાશ કર
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૪ -વામાં સમર્થ શાસ્ત્રાનુસાર જે નાના પ્રકારની (શરીર પ્રત્યે મમત્વભાવ રહીત થઈ, શરીરને બાધાકારી ક્રિયા આવે છે તે કાયકલેશ નામા પાંચમે બાહ્ય તપ છે. यदासनं स्त्रीपशुषण्ढवर्जितो मुनिनिवासे पठनादिसिद्धये। . विविक्तशय्यासनसंज्ञिकं तपस्तपोधनस्तद्विदधाति मुक्तये॥८८६॥
વિવિકય શપ્યાસન. શાસાધ્યયન આદિ (સ્વાધ્યાય ધ્યાન વિગેરે) ની સિદ્ધિ માટે સ્ત્રી પશુ અને નપુંશક (આદિ વિન વિધાયક જીવોથી) રહિત ( એકાંત) સ્થાનમાં મુનિને નિવાસ તે વિવિકત પ્યાઆસન નામે તપ છે જે તપ તપોધન મુનિઓ મુક્તિ પામવાની ઈચ્છાથી આદરે છે. मनोवचाकायवशादुपागतो विशोध्यते येन मलो मनीषिभिः । श्रुतानुरूप मलशोधनं तपो विधीयते तद् व्रतशुद्धिहेतवे ॥८८७॥
પ્રાયશ્ચિત તપે. - મન વચન અને કાયાના યોગથી યા પ્રમાદ વશથી લાગેલા દેષનું વ્રતવિશુદ્ધિના હેતુથી શાસ્ત્રાનુજ્ઞાર જે શુદ્ધિ કરણ તેને મલશોધન યાને પ્રાયશ્ચિત નામા પ્રથમ અત્યંતર તપ કહે છે.
નોટ, પ્રમાપિufઃ પ્રાયશ્ચિત્તમ. જેના નવ ભેદ છે ૧ એલોયણ. (ગુરૂ પાસે પ્રમાદ નિવેદન કરવું) ૨ પ્રતિકમણ. (થએલા પ્રમાદ નિવારવાથે મિચ્છામિ દુક્કડું સહિત પાછું હઠવું) ૩ તદુભાય. (વિનય) બન્ને સાથે ૪ વિવેક. ૫ વ્યુત્સર્ગ. કાર્યોત્સર્ગ આદિ ૬ ત૫. બ્રાહ્મતપ ૭
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૩૫
છે. દિક્ષાને પર્યાય કરવા રૂપ ૮ અમુક કાલ માટે દરથી ત્યજી દે તે પદિહાર ૯ અને પુનદિક્ષા રૂપ ઉપસ્થાપના. प्रयाति रत्नत्रयमुज्ज्वलं यतो यतो हिनस्त्यर्जितकर्म सर्वथा। यतः सुखं नित्यमुपैति पावनं विधीयतेऽसौ विनयो यतीश्वरैः॥
જે તપશ્ચરણથી સમ્યગ દર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી રત્નત્રયીની વૃદ્ધિ થાય છે, પૂપાજીત સર્વ કર્મને ક્ષય થાય છે, અને શાશ્વતા પવિત્ર મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે તે વિનય નામા (પૂજયોને આદર બત્કાર) દ્વિતીય અત્યંતર તપ યતીશ્વરે આદરે છે.
પૂકચેa:વિનય વિનયઃ ચાર પ્રકારનું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર વિનય બહુમાન પુર્વક જ્ઞાન ભણવું વિગેરે જ્ઞાન વિનય, શંકાદિ દેષ નિવારી તત્ત્વ શ્રદ્ધાનું તે દર્શન વિનય, ચારિત્રમાં ગુણવાન થવા રૂપ ચારિત્ર વિનય, આચાર્ય ગુરૂ વિગેરે સામે ઉભા થવું. અને વૈયા નૃત્યવાનું થયું તે પ્રત્યક્ષ ઉપચાર અને મન વચનથી હાથ જોડી ગુણકીર્તન તે પરોક્ષ ઉપચાર. तपोधनानां व्रतशीलशालिनामनेकरोगाहिनि पीडितात्मनां । शरीरतो प्रामुकभेषजेन च विधीयते व्यावृतिरुज्ज्वलादरात्॥
વ્રત અને શીલથી ભિત અનેક રોગરૂપી સર્ષોથી પીડિત તપસ્વી મહાત્માઓના શરીરથી તેમજ પ્રાસુક
ઔષધથી સમુજલવલ આદરપુર્વક જે સેવા કરવી તેને • વ્યાકૃતિ (વ્યાવૃત્તિ-વૈયાવૃત્ય-વૈયાવચ્ચ) નામા ત્રીજ અભ્યતર તપ કહે છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩
कायचेष्टया द्रव्यान्तरेणं चोपासनं वैयावृत्यम्
સ્વાધ્યાય.
नियम्यते येन मनोऽतिचञ्चलं विलीयते येन पुरार्जितं रजः । विहीयते येन भवाश्रवोऽखिलः स्वधीयते तज्जिनवाक्यमर्चितं ॥
જેનાથી અતિ ચંચળ મન વશ થાય છે. પૂર્વીપાત કર્મ રજ નાશ પામે છે. અને સંસારની હેતુભૂત સમસ્ત શુભાશુભ કમના આશ્રવ જેનાથી રાકાઈ જાય છે તે પૂજ્ય અને પવિત્ર જિનેદ્રદેવની વાણીને જે સ્વાધ્યાય તેને સ્વાધ્યાય નામા ચેાથેા અભ્યંતર તપ કહે છે.
નોટ-સઝાય ધર્મધ્યાનના પાંચ ભેદ છે. વાંચના, પ્રચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ. ददाति यत्सौख्यमनन्तमव्ययं तनोति बोधं भुवनावबोधकं । क्षणेन भस्मीकुरुते च पातकं विधीयते ध्यानमिदं तपोधनैः ॥ ધ્યાન.
જેનાથી અન ંત અવિનાશી એવા મોક્ષસુખની પ્રાપ્તિ થાય છૅ, ત્રિભુવનના સમસ્ત પદાર્થાંના અવબાધ કરાવનાર જ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને જેનાથી ક્ષણમાત્રમાં પાપ મળીને ભસ્મ થાય છે, તે ધ્યાન તપ છે. તેનું તપેાધન મુનિએ આચરણ કરે છે.
धर्मशुक् मोक्षतू । तत्त्वार्थं ।
નાટ-ધમ ધ્યાન અને શુકલ ધ્યાન આ અને મુક્તિ સુખ આપનારા છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૩૭
उत्तम संहननस्यैकाग्रचिन्तानिरोधोध्यानं आ अन्तमुहूर्तात् । ઉત્તમ સંઘયણવાલા મહાપુરૂષનુ ચિન્તાના નિરાધ કરી એક ચિત્ત ધ્યાવું તે ધ્યાન.
यतो जनो भ्राम्यति जन्मकानने यतो न सौख्यं लभते कदाचन । यतो व्रत नश्यति मुक्तिकारणं परिग्रहोऽसौ द्विविधो विमुच्यते ॥ ઉત્સ
જેના સંગથી આ જીવ સંસારમાં રઝળે છે, સુખ તે કદાપી પણ મળતું નથી, અને મુક્તિના કારણભૂત વ્રતના નાશ થાય છે તે એ ( બ્રાહ્ય-ધન-ધાન્યાદિ અને અભ્યંતર કષાયાદિ ) પરિગ્રહના જે સર્વથા ત્યાગ તેને ઉત્સ નામા છઠ્ઠો અભ્યંતર તપ કહે છે.
इदं तपो द्वादशभेदमर्चितं प्रशस्तकल्याणपरम्पराकरं । विधीयते यैर्मुनिभिस्तमोपहं न लभ्यते तैः किमु सौख्यमव्ययं ॥ આ આદરયેાગ્ય અને અજ્ઞાન અંધકારને વિનાશક ખાર પ્રકારના તપ જેનાથી સમસ્ત શુભ અને કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે તેને જે મુનિ નિરતિચાર પાળે તેમને અક્ષય સુખની પ્રાપ્તિ કેમ ન થાય ? અર્થાત્ અવશ્ય શિવપદ મળે.
तपोनुभावो न किमत्र बुध्यते विशुद्धबोधैरियताक्षगोचरः । यदन्यनिःशेषगुणैरपाकृतस्तपोधिकचे ज्जगतापि पूज्यते ॥ ८९४ ।।
તપના પ્રભાવ આ સસ્પેંસારમાં પણ વિશુદ્ધ જ્ઞાનીને ઇંદ્રિય ગોચર કયાં નથી થતા ! (વિદ્વાનોથી કયાં છુપા છે)
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૮
કારણ કે જે મનુષ્ય અધિક તપસ્વી છે તે પછી ભલે અન્ય સમસ્ત ગુણોથી રહિત પણ કાં ન હોય તે પણ તેને જગત્ આદર કરે છે અને પૂજનીય ગણે છે. विवेकिलोकैस्तपसो दिवानिशं विधीयमानस्य विलोकितां गुणः । तपो विधत्ते स्वहिताय मानवः समस्तलोकस्य च जायते प्रियः॥
વિવેકી લોકો હમેશાં આચરવામાં આવેલ ગુણ નિહાળે છે કારણ કે માનવી તપશ્ચરણ કરે છે તે સ્વહિતાર્થ, પણ સમસ્ત જગત્ તેને પૂજ્યની દષ્ટિથી નિહાળે છે. तनोति धर्म विधुनोति कल्मषं हिनस्ति दुःखं विदधाति संमदं। चिनोति सत्त्वं विनिहन्ति तामसं तपोऽथवा किं न करोति देहिना॥
તપથી ધર્મની વૃદ્ધિ થાય છે, પાપ વંઝે માપે છે, દુઃખને ક્ષય થાય છે, સંપત્તિ વાસ કરે છે, સદ્દગુણને વિકાશ થાય છે, અને અજ્ઞાનને લય થાય છે અથવા તપના પ્રભાવથી મનુષ્યને કયા કલ્યાણની પ્રાપ્તિ નથી થતી? अवाप्य नृत्वं भवकोटिदुर्लभं न कुर्वते ये जिनभाषितं तपः। महार्घरत्नाकरमेत्य सागरं व्रजन्ति तेऽगारमरत्नसंग्रहाः॥८९७॥
કોડે ભમાં પણ પ્રાપ્ત થ અતિ દુર્લભ એ. મનુષ્ય જન્મ પામીને જેઓ જિનભાષિત તપ નથી કરતા તેઓ મહા અમૂલ્ય રત્નથી પરિપૂર્ણ એવા સાગર પાસે જઈ રત્ન લીધા વગર ખાલી હાથે પાછો ઘેર આવે છે. अपारसंसारसमुद्रतारकं न तन्वते ये विषयाकलास्तपः । विहाय ते हस्तगतामृतं स्फुटं पिबन्ति मूढाः सुखलिप्सया विषं ॥
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૩ જેઓ ઇંદ્રિય વિષયમાં લુબ્ધ બની અપાર ભદધિ તારક તપ આચરતા નથી તે મૂઢ અને હાથમાં આવેલાં અમૃતને છેવ સુખની લિસામાં (આશામાં) વિષનું પાન કરે છે. जिनेन्द्रचन्द्रोदितमस्तदूषणं कषायमुक्तं विदधाति यस्तपः । न दुर्लभं तस्य समस्तविष्टपे प्रजायते वस्तु मनोज्ञमीप्सितं ।।
જિદ્રચંદ્ર પ્રતિપાદિત, નિરતિચાર, કષાયમુક્ત તપ જે મનુષ્ય કરે છે તેને માટે સમસ્ત સંસારમાં કઈ પણ મનેણ અને વાંચ્છિત વસ્તુ દુર્લભ નથી. ' અર્થાત–તપસ્વીને વિના પ્રયત્ન મને રથ સિદ્ધ થાય છે અને મનવાંછિત પદાર્થ આવી મળે છે. अहो दुरन्ताय गतो विमूढतां विलोक्यतां संमृतिदुःखदायिनी। सुसाध्यमप्यन्न विधानतस्तपो यतो जनो दुःखकरोऽवमन्यते ॥
અહે સજજને ! જન્મ મરણના દુઃખ દેનારી આ વિમૂઢતાને તે જુઓ જેને વશવતી મનુષ્ય અને વિધાનથી પણ સુસાધ્ય (વિના પરિશ્રમ સિદ્ધ થનારા) તપને દુખકર માને છે. कृतः श्रमश्चेद्विफलो न जायते कृतः श्रमश्चेद्ददतेऽनघं सुखं । कृतः श्रमश्चेद्विते फलाय च न स श्रमः साधुजनेन मन्यते ।
(માને કે તપમાં અતિ પરિશ્રમ પડે છે તે) જે પરિશ્રમ જે નિષ્ફળ ન જાતે હય, જે પરિશ્રમથી નિર્દોષ
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૦ .
સુખ મળતું હોય અને જે પરિશ્રમથી દેખીતા ફલની પ્રાપ્તિ થતી હોય તે તે પરિશ્રમને સજજને વાસ્તવમાં પરિશ્રમજ નથી ગણતા. श्रमं विना नास्ति महाफलोदयः श्रमं विना नास्ति सुखं कदाचन यतस्ततः साधुजनैस्तपः श्रमो न मन्यतेऽनन्तसुखो महाफलः॥
વળી પરિશ્રમ વિના ન તે મહાફલને લાભ મળતું કે ન કદાપિ સુખની પ્રાપ્તિ થતી એટલા માટે અનંત સુખ (મોક્ષ) રૂપ મહાફલ અર્પનાર તપને સાધુજને શ્રમ ગણતાજ નથી. अहर्निशं जागरणोद्यतो जनः श्रमं विधत्ते विषयेच्छया यथा । तपाश्रमं चेत्कुरुते तथा क्षणं किमश्नुत्तेऽनन्तसुखं न पावनं ९०३
જેવી રીતે મૂઢ મનુષ્ય રાત દિવસ જાગીને વિષય ભેગની ઈચ્છા સારૂ પરિશ્રમ કરે છે તેવીજ રીતે તેટલી જ અથવા તેથી વધારે તપ કરવામાં મહેનત કરે તે અનંત પવિત્ર સુખ કેમ ન મેળવી શકે ? समस्तदुःखक्षयकारणं तपो विमुच्य योगी विषयानिषेवते । विहाय सोऽनय॑मणि सुखावहं विचेतनः स्वीकुरुते बतोपलं ९०४ - જે ગી સમસ્ત દુઃખને ક્ષય કરવામાં સમર્થ તપને છેવને ઇંદ્રિય વિષયને સેવે છે તે મૂખ સુખાવહ અમૂલ્ય મણિ ત્યજીને કંકર ગ્રહણ કરે છે. अनिष्टयोगात्मियविप्रयोगतः परापमानाद्धनहीनजीवितात् । अनेकजन्मव्यसनप्रबन्धतो बिभेति नो यस्तपसो बिभेति सः॥
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૪૧
જે તપ કરવાથી ડરે તે મનુષ્ય અનિષ્ટ ચેાગ, પ્રિય વિચાગ, પરાપમાન, ધનહીન જીવન અને અનેક જન્માના દુઃખથી ડરતા નથી.
ભાવાથ—તપ ન કરવાથી ઇષ્ટ વિયેાગાદિ દુઃખા થાય છે અને તપ કરનારને એ દુઃખા નડતા નથી. न बान्धवा न स्वजना न वल्लभा न भृत्यवगाः सुहृदो न चाङ्गजाः। शरीरिणस्तद्वितरन्ति सर्वथा तपो जिनोक्तं विदधाति यत्फलं ॥
જેટલું હિત જિનાક્ત તપ કરે છે તેટલું બાંધવા સ્વજન, વલ્લભા, પરિજન, મિત્ર, પુત્ર પુત્રી આદિ પણ કરી શકતા નથી. (પુત્રી પુત્રાદિ પૈકી કાઈ પણ કરી શકતું નથી). भुक्त्वा भोगानरोगानमरयुवतिभिर्भ्राजिते स्वर्गवासे मर्त्यवासेऽप्यनर्ध्याञ्श शिविशदयशोराशिशुक्लीकृताशः । यात्यन्तेऽनन्तसौख्यां विबुधजननुतां मुक्तिकान्तां यतोऽङ्गी जैनेन्द्रं तत्तपोलं धुतकलिलमलं मङ्गलं नस्तनोतु ||९०७॥
જે જિનેન્દ્ર ભગવાન દ્વારા ઉપર્દિષ્ટ તપ તપવાથી આ જીવ દૈષ્યિમાન સ્વર્ગ લાકમાં દિવ્યાંગના સ ંગે અનેક નિરાગી ભાગેા ભોગવે છે, વળી આ મૃત્યુલાકમાં પણ ચદ્રની કાંતિ સમૃ નિલ અને દશે દિશાઓને ઉજાળવનાર યશેારાશિ પ્રાપ્ત કરી નિવિજ્ઞ અનેક સુખ પ્રાપ્ત કરે છે અને અતે વિદ્વાના દ્વારા પ્રશસિત અને અનંત અવિનાશી સુખયુકત મુકિત રમણીને વરે છે તે તપ અમોને નિર્દોષ કલ્યાણનું પ્રદાન કરો.
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪ર
दुःखक्षोणीरुहाढयं दहति भववनं यच्छिखीवोद्यदर्चियत्पूतं धृतबाधं वितरति परमं शाश्वतं मुक्तिसौख्यं । जन्मारिं हन्तुकामा मदनमदभिदस्त्यक्तनिःशेषसङ्गास्तज्जैनेशं तपो ये विदधति यतयस्ते मनो नः पुनन्तु ॥९०८॥
મહાજ્વાલા યુક્ત અગ્નિની જેમ દુઃખ રૂપી વૃક્ષોથી ભરપુર ગહન ભય વનને બાળીને ભસ્મ કરી નાખે છે વળી જેનાથી પરમ શાશ્વત, અવ્યાબાદ્ધ, પવિત્ર મુક્તિ સુખની પ્રાપ્તિ થાય છે, તે નિંદ્ર ભગવાન દ્વારા ઉપદિષ્ટ તપ જે સંસાર શત્રુને હણવાની ઈચ્છાવાલા મદનના મદનું મર્દન કરનારા, સમસ્ત પરિગ્રહોથી શૂન્ય યતિઓ તપે છે તેઓ અમારું મન પાવન કરે. जीवाजीवादितत्त्वप्रकटनपटवो ध्वस्तकन्दर्पदर्पा निघृतक्रोधयोधा भुवि मदितमदा हृद्यविद्यानवद्याः । ये तप्यन्तेऽनपेक्षं जिनगदिततपो मुक्तये मुक्तसङ्गास्ते मुक्ति मुक्तबाधाममितगतिगुणाः साधवो नो दिशन्तु ९०९
છવા જીવાદિ તત્ત્વનું સ્વરૂપ પ્રકાશ કરવામાં પટુ, કંદર્પના દર્પના હણનારા, ક્રોધરૂપી ધાને જીતનારા મદનું મર્દન કરનારા, મનેઝ નિર્દોષ જ્ઞાનના ધારક મહાત્માઓ જેઓ કઈ પણ અહિક પદાર્થની વાચ્છાવિના નિરપેક્ષ રીતે કેવળ મુક્તિ પામવાની પ્રશંસા અભિલાષાથી નિગ્રંથ (પરિગ્રહ રહિત) બની જિનેશ્વર પ્રભુએ યથોપદિષ્ટ તપ તપે છે તેઓ અપરિમિત ગુણના ધારક સાધુઓ અને નિરાબાધ મુક્તિપદ પ્રદાન કરે.
Page #366
--------------------------------------------------------------------------
________________
૧૩૪૩ નેટ. અમિતગતિ ગુણ સાધવા-અમિતગતિ આચાર્ય (કવિને ચોથી પેઢીએ ગુણ જેનું વર્ણન નીચે કીધેલ છે? ના જેવા ગુણના ધારક સાધુઓ એ અર્થ ધ્વનિત થાય છે. ये विश्व जन्ममृत्युव्यसनशिखालीढमालोक्य लोकं संसारोद्वेगवेगमचकितमनसः पुत्रमित्रादिकेषु । मोहं मुक्त्वा नितान्तं धृतविपुलशमाः समवासं निरस्य याताश्चारित्रकृत्यै धृतिविमलधियस्तान्स्तुवे साधुमुख्यान् ९१०
જે મહાનુભાવોએ આ વિશ્વકને જન્મ મરણ અને દુઃખો રૂપી અગ્નિ જવાલામાં સપડાએલો જોઇને સંસારથી ઉદ્વેગ પામી વિહુલ બની પુત્ર મિત્ર આદિ સ્નેહીઓમાં મહિને સર્વથા ત્યાગ કરી ચારિત્ર ધારણ કરવાને માટે ઘરબાર છે દીધા છે, વળી જેઓ મહાશાંતિના ધારક છે અને જેની પૈયથી વિમલ બુદ્ધિ થઈ છે તે શ્રેષ્ઠ સાધુઓની હું સ્તુતિ કરૂ છું. यस्मिन्शुम्भवनोत्यज्वलनकवलनाद्भस्मतां यान्त्यगौघाः। प्रोद्यन्मार्तण्डचण्डस्फुरदुरुकिरणाकीर्णदिक्चक्रवालाः । भूमिभूत्या समन्तादुपचिततपना संयता ग्रीष्मकाले तस्मिशैलाग्रमुग्रं धृतविततधृतिच्छत्रकाः प्रश्रयन्ते ॥९११॥
જે પ્રખર ગ્રીષ્મ રૂતુમાં વનમથે ઉત્પન્ન થએલ દાવાગ્નિમાં સપડાઈને વૃક્ષના ઝુંડના ઝુંડે બળી ભસ્મ થઈ જાય છે પ્રચંડ સૂર્યના અતિ તીણ અને પ્રખર ભાસ્વરમાન કિરણથી દશે દિશાઓ વ્યાપ્ત થાય છે અને
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૪
ગરમ ધૂલીથી ચોતરફ પૃથ્વીપર તપાટ લઈ નીકલે છે તે સમયે સંયમી, પર્વતની ટોંચ પર ધૈર્ય રૂપી વિશાલ છત્ર ધારણ કરી ઉગ્ર તપ કરે છે. चञ्चद्विद्युत्कलत्राः प्रचुरकरकिका वर्णधाराः क्षपन्ते यत्रेन्द्रेष्वासचित्रा बधिरितककुभो मेघसंघा नदन्ति । व्याप्ताशाकाशदेशास्तरुतलमचलाः संश्रयन्ते क्षपासु तत्रानेहस्यसङ्गाः सततगतिकृतारावभीमास्वभीताः ॥९१२॥
જે વર્ષારતમાં મેઘના સમુહે ચમકતી વિજળી રૂપી સ્ત્રી સહયોગે પ્રચુર કરાંઓ સહીત મૂસલધાર વર્ષાદ વરસાવી રહ્યા છે, ઇંદ્ર ધનુષ્ય પિતાના રંગબેરંગી વર્ણથી શેભી રહ્યા છે, ગાજવીજ અને ગગડાટે દશે દિશાઓને હેરી કરી નાંખી છે, આકાશને સમસ્ત દેશ વાદળાંઓથી વ્યાસ થઈ રહયો છે (છવાઈ ગયો છે, તેવા સમયે નિશાચર પ્રાણીઓના ભયંકર નાદથી પણ નિર્ભય રહેનારા પરિગ્રહ શૂન્ય, નિશ્ચલ મુનિએ તરૂતલે રાત્રી ગાળે છે. यत्र प्रालेयराशिद्रमनलिनवनोन्मूलनोद्यत्पमाणः सात्कारीदन्तवीणारुतिकृतिचतुरः प्राणिनां वाति वातः । विस्तीर्याङ्ग समग्रं प्रगतवृतिचतुर्वमंगा योगिवर्यास्ते ध्यानासक्तचित्ताः पुरुशिशिरनिशाः शीतलाःप्रेरयन्ति९१३
જે શીતળ ઋતુમાં રાત્રિઓમાં ઝાકળ વૃક્ષે ના સમૂહને બાળી નાખે છે, કમળવન સુકાવી નાખે છે, અને ઠંડે વાયુ દાંતેને ભીડાવી નાંખે છે, તેવા સમયે યોગનિષ્ટ શ્રેષ્ઠ મુનિવર્યો
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૪૫
વસ અચ્છાદન રહિત થઈ ખડા રહે છે અને અત્મ ધ્યાનમાં લીન થઈ જાય છે. चञ्चच्चारित्रचक्राः प्रविचितचतुराः पोचवोर्वीप्रचाः पश्चाचार प्रचारःप्रचुररुचिचयाश्चारुचित्रत्रियोगाः। वाचामुच्चैः प्रपञ्चै रुचिरविरचनैरर्चनीयैरवच्यमित्यर्चा पायंता नः पदमचलमनूचानकाचार्पयन्तु ॥९१४॥
જે મહાન મુનિઓના સમ્મચારીત્ર દેદીપ્યમાન છે, જે સર્વ પ્રવચેલા શાસ્ત્રોના જ્ઞાનમાં ચતુર છે, સમસ્ત પંચા ચારેને ધારણ કરવામાં પ્રબલ રુચિવાળા છે, મન વચન કાયાને વશ કરવામાં પ્રવીણ છે, અને સુંદર સુંદર સ્તુતિઓ વડે સ્તુતિ કરવાને લાયક છે, તેવા મહાન મનવાળા મુનિઓ અને મેક્ષના સ્થાનનું પ્રદાન કરે. आशीविध्वस्तकन्तोविपुलशमभृतः श्रीमतः कान्तकीर्तेः सूरेर्यातस्य पारं श्रुतसलिलनिधेर्देवसेनस्य शिष्यः । विज्ञाताशेषशास्त्रो व्रतसमितिभृतामग्रणीरस्तकोपः श्रीमान्मान्यो मुनीनाममितगतियतिस्त्यक्तनिःशेषसङ्गः ९१५
મૂળ ગ્રંથકારની પ્રશસ્તિ. જેના આશીર્વચનથી મદનના મદનું મર્દન થઈ જતું, જે મહા શાંતિના ધારક હતા, જે શ્રીમાનુની નિર્મલ કીતિ ઝળકી રહી હતી અને જે મૃત સાગરને પાર પામ્યા હતા એવા મહાન દેવસેન સૂરી થયા, તેમના પછી તેમના પ્રશિષ્ય સમસ્ત શાસ્ત્રના જાણ, ચારિત્ર પાંચ સમિતિ આદિના ધારક,
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ક્રોધ કષાયથી મુક્ત, સમસ્ત બાહ્યાભ્યતર પરિગ્રહથી શૂન્ય મુનિએનાં પૂજ્ય એવા શ્રીમાન અમિતગતિ આચાય થયા. अलङ्घन्यम हिमालयो विपुल सच्ववान्रत्नधिरस्थिरगभीरतो गुणमणिः पयोवारिधिः । समस्तजनतासतां श्रियमनश्वरीं देहिनां सदाऽमृतजलच्युतो विबुधसेवितो दत्तवान् ॥९९६॥
તે આચાય ને મહિમા અપર પાર (અલંધ્ય) હતેા તેઓ વિપુલ સત્વશાલી, સ્થિરતા અને ગંભીરતાના સાગર, ગુણુ મણિની ખાણુના રત્નાકર, વિદ્વાન દ્વારા પૂછત, સદા અમૃત તુલ્ય વાણી વર્ષાવનારા અને સજ્જનાને અવિનાશ લક્ષ્મી પ્રદાન કરવાવાળા હતા.
तस्य ज्ञातसमस्तशास्त्रसमयः शिष्यः सतामग्रणीः श्रीमान्माथुर संघ साधुतिलकः श्रीनेमिषेणोऽभवेत् । शिष्यस्तस्य महात्मनः शमयुतो निर्धूतमोहद्विषः श्रीमान्माधवसेनसुरिरभवत्क्षोणीतले पूजितः ॥ ९१७॥
ઉપર્યુક્ત ગુણાલંકૃત શ્રી અમિતગતિ આચાર્યના પ્રશિષ્ય સ શાસ્ત્રમાં પારંગત, સજનામાં પ્રધાન, શ્રી માથુરી સાધુ સંઘના તિલકરૂપ શ્રી નેમિષેણ સૂરી થયા તે માહ વિયુક્ત મહાત્માના શિષ્ય શાંતાત્મા જગપૂજ્ય શ્રી માધવસેન સૂરી થયા. कोपारातिविघातकोऽपि सकृपः सोमोऽप्यदोषाकरो जैनोsप्युग्रतरस्तपो गतभयो भीतोऽपि संसारतः ।
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪૭ निष्कामोऽपि समिष्टमुक्तिवनितायुक्तोऽपियःसंयतः सत्यारोपितमानसो धृतवृषोऽप्यर्च्यमियोऽप्यप्रियः॥९१०॥
વિરોધાભાસાલંકાર તે શ્રી માધવસેન સૂરી કેપ રૂપી શત્રુના સંહારક કૃપાવાનું સેમ (સોમ, ચંદ્ર અને સૌમ્યગુણી) છતાં અષાકર (ચંદ્ર પક્ષે, રાત્રી કરનાર અને આચાર્ય પક્ષે, નિર્દોષ) જિને પદિષ્ટ ધમનુયાયી, ઉગ્ર તપસ્વી, નિભિક છતાં સંસારથી ભીરૂ, નિષ્કામ વૃત્તિવાન છતાં શિવરમણ પ્રાયનિષ્ણુ,મુકિત વનિતા પામવાની અભિલાષાથી યુક્તિ છતાં સંયત, સત્યવાન, ધર્મધુરંધર, પુજ્ય અને મેહ રહીત હતા. दलितमदनशत्रोभव्यनिर्व्याजबन्धोः
शमदमयममूर्तश्चन्द्रशुभ्रोरुकीतः। अमितगतिरभूधस्तस्य शिष्यो विपश्चिद्विरचितमिदमध्ये तेन शास्त्रं पवित्रं ॥९१९॥
વળી જેઓએ મદન શત્રુને તે હણી નાંખ્યું હતું ભવ્ય જીવોના અકારણ બંધુ શમ દમ યમ આદિ ગુણની સાક્ષાત્ મૂતિ હતા અને ચંદ્રસમ ઉજ્જવલ કીતિના અધીશ્વર એવા તે માધવસેન સૂરીના વિદ્વાન શિષ્ય શ્રી અમિતગતિ થયા તેમણે આ પવિત્ર પૂજ્ય શાસ્ત્રની રચના કીધી. यः सुभाषितसंदोहं शास्त्रं पठति भक्तितः। केवलज्ञानमासाद्य यात्यसौ मोक्षमक्षयं ॥९२०॥
જે મનુષ્ય આ સુભાષિત રત્ન સંદેહ નામે શાસ્ત્રનું ભકિત ભાવથી પઠન કરે છે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અક્ષય મોક્ષ સુખને પામે છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૮ यावचन्द्रदिवाकरौ दिवि गतौ भिन्तस्तमः शावर
यावन्मेरुतरङ्गिणीपरिवृढौं नो मुश्चतः स्वस्थिति । यावद्याति तरङ्गभङ्गुरतनुर्गङ्गा हिमाद्रे वं तावच्छास्त्रमिदं करोतु विदुषां पृथ्वीतले संमदं ॥२२१॥
જ્યાંસુધી ગગન મંડળમાં સૂર્ય ચંદ્ર રાત્રીના અંધકારને દૂર કરે છે, જ્યાં સુધી મેરૂ અને સાગર પિતાની શૈર્યમાં અચલ રહે, જ્યાં સુધી હિમાલય પર્વતમાંથી નીકળી તરંગોથી સુરમ્ય ગંગા પૃથ્વી પર વહે છે, ત્યાં સુધી આ શાસ્ત્ર આ પૃથ્વતલમાં વિદ્વાનોને હર્ષ પ્રદાન કરે. समारूढे पूतत्रिदशवसतिं विक्रमनृपे
सहस्त्रे वर्षाणां प्रभवति हि पञ्चाशदधिके (१०५०)। समाप्ते पञ्चम्यामवति धरणी मुअनृपतौ
सितेपक्षे पौषे बुधहितमिदं शास्त्रमनघं ॥९२२॥ | વિક્રમ રાજાને પવિત્ર સ્વર્ગ લેકમાં સિધાવ્ય ૧૦૫૦ વર્ષ વીત્યા પછી આ ધરણું તલનું રક્ષણ કરનારા મુંજરાજના રાજ્ય કાળમાં પોશ સુદી ૫ ને દિવસે વિદ્વાનને હિતકર આ દેષ રહિત શાસ્ત્રની સમાપ્તિ થઈ. શ્રી અમિતગતિ આચાર્યે રચેલ સુભાષિત રત્ન સંદેહ
એ સમાસ- તે
| સમાસ
૩૪ શાંતિ શાંતિ શાંતિઃ |
Page #372
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ઠ (૧)
શ્વેતામ્બર અને દિગમ્બર
લેખક–રા, દયાળ ગંગાધર ભણસાલી. બી. એ., કલકત્તા.
ડોકટર બરૂઓ લખે છે કે –
નગ્ન ક્ષપણુકનું નૈતિક અધઃપતન ન થાય તેટલા ખાતરજ શાયદ પાર્શ્વ પ્રભુના ચતુર્યામ ધર્મને બદલે મૈથુન સર્વથા વિરમણ નામે પંચમ મહાવ્રતને મહાવીર દેવે ઉમેરે કર્યો. આ પાર્થપ્રભુના બધા મહાવ્રતો રાખવાથી પાપને મહાવીર દેવના શાસનમાં સામેલ થવાને કશી હરકત આવી નહિ પણ જે કે બંને શાસને મહાવીર દેવના ધર્મધ્વજ તળે એકત્ર થયા તો પણ પાર્થાપત્યના હૃદયને નગ્નત્વથી આઘાત પહોંચતે ખરો. બસ આજ વિચાર એક પ્રધાન કારણું હતું, કે જેને લઈ પ્રભુના અનુયાયી અને શિષ્ય પરંપરામાં પાછલથી ભેદ પડે. અને પરિણામે દિગંબર અને શ્વેતાંબર જેવી બે વિરોધી કેમ ઉદ્દભવ પામી. આ ભેદનું મૂળ વાસ્તવિક રીતે વિચારતાં મહાવીર પ્રભુ અને પાર્થપ્રભુના ઉપયુક્ત બે ભેદમાં ગુપ્ત રીતે સમાએલું છે.”
(જુઓ . બી. એમ બઆની Pre-Buddhistic Indian Philosophy પૃષ્ઠક. ૩૭૪-૩૭૫).
આ વિચારોને વધુ સ્પષ્ટ શબ્દોમાં ઓળખીએ તે ડો.બરૂઆ એમ કહેવા માગે છે કે પાર્શ્વપ્રભુના સચેલક કલ્પના વિચારને અનુસરનારા તે વેતાંબર અને મહાવીર પ્રભુના અચેલક કલ્પના વિચારેના અનુયાયી તે દિગંબરો.
• સંવત ૧૯૮૨ ના ભાદ્રપદ આશ્વિન પુસ્તક-૨. અંક-૨ પાનું ૩૫,
Page #373
--------------------------------------------------------------------------
________________
આ મન્તવ્યને હર્મન જેકેબી આદિ અન્યાન્ય પાશ્ચાત્ય વિદ્વાનો પણ સમર્થન આપે છે તેથી તે મતમાં કેટલું સત્ય સમાએલું છે અને તેની પુષ્ટિમાં કોઈ શાસ્ત્રીય પુરાવો છે કે કેમ તેની મીમાંસા અત્ર કરીશું. '
૧. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના કેશી ગિતમય નામક ત્રેવીસમા અધ્યયનની ગાથા ૨૯ પરથી આપણને સ્પષ્ટ થાય છે કે પાર્શ્વ પ્રભુએ સચેલક ધર્મ પ્રરૂપો અને શ્રી મહાવીર પ્રભુએ અચેલક ધર્મ ઉપદે. કલ્પસૂત્રની પ્રારંભની ગાથાઓથી પણ આજ વાતને પુષ્ટિ મળે છે.
ટીકાકાર ભગવંત જણાવે છે કે “વીસમા તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીએ અચેલક કહેતાં “પ્રમાણપત, જીરું, શીર્ણ, પ્રાય ધવલ વસ્ત્ર ધારણાત્મક સાધ્વાચાર ઉપદે, જ્યારે મહાયશસ્વી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથે ચેલક કહેતાં પંચવર્ષીય બહુ મૂલ્યવાન પ્રમાણ રહિત વસ્ત્ર ધારણાત્મક સાધ્વાચાર પ્રરૂપે.”
આ પરથી પાર્શ્વપ્રભુને અને પરિણામે કેશી પ્રકૃતિ પાર્શ્વપને સચેલક એટલે વસ્ત્ર ધારણાત્મક માર્ગ હતો એ નિર્વિવાદ સાબીત થાય છે. પણ મહાવીર પ્રભુના અચેલક માર્ગની વ્યાખ્યા એક દેશે માત્ર પ્રસ્તુત વિષય પરત્વેજ ઉપકારી હોય એમ લાગે છે.
અચેલક શબ્દ અસર્વથા નિષેધ અને દેશનિષેધ અને ચેલ= વસ્ત્ર આ બે શબ્દના સમાસથી અચેલક થાય છે. અર્થાત અચેલક= નગ્ન; અને જીર્ણ શણું વસ્ત્રધારી બંને અર્થમાં અચેલક શબ્દ વપરાયો હોય એમ સંભવે છે. દ્વિતીય અર્થ તે ટીકાકાર ભગવતે બતાવે છે માટે આપણે અલક “નગ્ન અર્થમાં સંભવિત છે કે કેમ તે જોવાનું રહ્યું.
આચારાંગ ૧–૯–૧ ૪૬૫ માં જણાવ્યું છે કે – संवच्छरं साहियं म.सं जण रिकासि वत्थगं भगवं, अचेलए ततो चाई तं वीसज वत्थ-मणगारे.
Page #374
--------------------------------------------------------------------------
________________
અર્થાત–ભગવાને તેર માસ સુધી (ઇદે દીધેલુ દેવદૂષ્ય) સ્કંધપર ધારણ કર્યું ત્યાર પછી તે છાંડી ભગવાન અચેલક વસ્ત્રરહિત અણગાર થયા.
વળી આચેય શબ્દની વ્યુત્પત્તિ કરતા શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય કલ્પસૂત્રપરની પિતાની ટીકા નામે સુબેલિકામાં જણાવે छ । न विद्यते चेलं वस्त्रं यस्य सो अचेलकः तस्य भाव आचेलक्यं विगतवस्त्रत्वं इत्यर्थः तश्च तीर्थेश्वरानाश्रित्य प्रथमान्तिमजिनयोः शक्रोपनीत-देवदूष्मापगमे अचेलकत्वं, अन्येषां तु सर्वदा सचेलकत्वं ।
આ પરથી સ્પષ્ટ જણાશે કે ભગવાને વસ્ત્રને ત્યાગ કર્યો ત્યાર પછી અચેલક વસ્ત્રરહિત અણગાર થયા અર્થત નગ્નભાવે દિગંબર દશામાં વિહાર કરવા લાગ્યા અહિ –સર્વથા નિષેધવાચી છે.
વળી ત્રીશ અતિશય પિકી એકે અતિશય એ નથી કે જેથી પ્રભુના દિગંબરત્વનું ગોપન થાય. અર્થાત ચર્મ ચક્ષુ ધણું દેખી ના શકે પણ પ્રભુ મહાવીર દેવે દેવદુષ્યના પરિવાર પછી અન્ય વસ્ત્ર અંગીકાર કીધું નથી અને તેમનું નગ્ન લબ્ધિવડે ગાપન રહેતું એમ તે વેતાંબરો પણ માને છે.
ઉપરાંત રા. નંદલાલભાઈ પિતાના મહાવીર સ્વામી ચરિત્રમાં પૂ. ર૯૪ મે જણાવે છે કે ઈદ્રભૂતિએ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો તે સમયે કુબેરે ચારિત્ર ધર્મને લાયક ઉપકરણ લાવી તે ગ્રહણ કરવાને તેમને વિનંતિ કરી તે ગ્રહણ કરતા પહેલાં તેમને વિચાર થયો કે હું તો નિઃસંગ છું તે પછી આ ઉપકરણે મહારે ગ્રહણ કરવા કે કેમ? આ કથનને શાસ્ત્રીય પુરાવે છે કે કેમ એ માટે મહને સંદેહ છે પણ જે સત્ય હોય તો પોતાના આદર્શ મહાવીર પ્રભુ અચલક-દિગંબર દશામાં ન હોત તે આ વિચારે ગતમ સ્વામીને આવત ખરા ?
Page #375
--------------------------------------------------------------------------
________________
આ સઘળું અચેલક એટલે વસ્ત્રને સર્વથા નિષેધ સાબીત કરવા પુરતું છે. અને દેશ નિષેધના અર્થમાં તે ટીકાકાર ભગવતે પુરવાર કીધેલ છે એટલે અચેલક બંને અર્થમાં વપરાતું હતું એમ સંભાવના થાય છે.
૨, જિનકલ્પ અને સ્થવિરકલ્પ, આ બે કલ્પની જન મહાવીર પ્રભુએ કરેલી છે અને તે પાપના સચેલક માર્ગ અને પિતાના અચેલક માર્ગના સમન્વય રૂપે હેય એમ શું નથી જાણતું ? જ્યારે બે અસમાન વિચારો સમન્વય થાય ત્યારે બન્નેએ કાંઈક છુટછાટ મેલવી પડે છે તે મુજબ પાર્થાપત્યોને પોતાના ધર્મધ્વજ હેઠળ એકત્ર કરવાની શુભેચ્છાના પરિણામે આ બે કલ્પની દેજના થઈ હોય એમ સંભાવના થઈ શકે છે. પાશ્વપ વસ્ત્રધારી હતા એ કહેવાઈ ગયું છે અને મહાવીરપ્રભુ પોતે અચેલક હતા તેથી સમન્વય થતાં બંને માર્ગને સ્વીકાર થયો અને ધર્મરૂપે પ્રરૂયા. સચેલકત્વના વિચારને સપક્ષી તે સ્થવિરકલ્પી અને અલકતના વિચારને પક્ષકાર તે જિનકલ્પી.
સચેલકત્વ અને અચેલકત્વ મોક્ષ પ્રાપ્તિને બાધાકારી નથી પણ વ્યવહાર નયે બંને એક જ લક્ષ્ય માટે બે ભિન્ન માર્ગ છે એ ઉતરાધ્યયન સૂત્ર. ૨૩-૩૧-૩૨ માં ઘણી જ સુગમ રીતે સમજાવેલ છે.
મહાવીર પ્રભુને કડક માર્ગ હો તેટલોજ સખ્ત માર્ગ જિનકલ્પના છે. અને પાર્શ્વપ્રભુના મધ્યમમાર્ગ અનુકુલ ગચ્છવાસી સાધુએને સ્થવિર કહ્યું કે જે સાંપ્રત કાળમાં મૌજુદ છે (તે બંને કલ્પના વિશેષ ભેદ માટે જુઓ વિશેષાવશ્યક ગાથા ૭ અને તે પરની મલધારીજીની ટીકા.)
ખુદ મહાવીર પ્રભુએ, જો કે પિતે અચેલક હતા છતાં, આ બજે કલ્પને માર્ગરૂપે પ્રરૂપ્યા છે અને તેમના જીવંતકાલમાં બને
Page #376
--------------------------------------------------------------------------
________________
પ્રકારના નિગ્રન્થા વિદ્યમાન હતા અને સ્થવિકલ્પ અંગીકાર કરી કેટલેક કાળે કાર કરેલ છે.
મેતાય મુનિ જેવાએ પ્રારંભમાં જિનકલ્પીપણું પણ અંગી
આ બે પ્રકારના મુનિઓના કલ્પ પૈકી જિનકલ્પ પાર્શ્વ પ્રભુના શાસનમાં હેાય એમ મ્હારા જાણવામાં નથી.
ઉપર કહેવામાં આવ્યું છે કે મહાવીર પ્રભુના કડક માગ હતા અને પાશ્વ પ્રભુને મધ્યમ માર્ગ હતા કારણુ ચરમતીર્થંકરના સમયવર્તી લેાકેા વક્ર અને જડ હતા ત્યારે ત્રેવીસમાના અનુયાયીએ ઋજુ અને પ્રાન હતા એથીજ કહ્યું છેઃ
-
पुरिमाणं दुव्विसीज्झो उ चरिमाणं दुरणुपालओ । कप्पो मज्झिमगाणं तु सुविसोज्झो सुपालआ ॥ —ઉત્તરા. અધ્યયન ૨૩. ગા. ૨૭,
—પ્રથમ તીર્થંકરના સાધુને (નિરતિચારપણે)ધમ સમજતાં દેહિલા પણ પાળતાં સાહિલેા અને છેલ્લા તીર્થંકરના સાધુને ધમ` ( સમજતાં સાહિલેા પણ પાળતાં) દાહિલેા, જ્યારે વચલા ખાવીસ તીર્થંકરના સાધુને ધર્મ સમજતાં પણ સાહિલા અને પાળતાં પણ સાહિલેા. ( તેથી છેલ્લાં અને પહેલાં તીર્થંકરે પંચમહાવ્રતરૂપ ધમ પ્રકાશ્યા અને વચલા માવીસે ચાર મહાવ્રતરૂપ ધર્મ કથા ).
આ ગાથામાં કડક માર્ગ અને મધ્યમ માંનું કારણુ સહેલાઈથી અનુમિત થાય છે.
શ્રી કલ્પસૂત્ર સુખાધિકા પરથી ઉદ્ભરિત એના દશ પ્રકારના કલ્પ ભેદપરથી અવિસંવાદ કે મહાવીરપ્રભુના આચાર અતિ કઠિન હતા, મધ્યમ માર્ગી આચાર હતા ઃ—
નિમ્નાક્ત બન્ને પ્રભુરીતે જાણી શકાશે અને પાશ્વ પ્રભુના
·
Page #377
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર પ્રભુના શાસનમાં. શ્રી પાર્શ્વપ્રભુના શાસનમાં. (૧) આવેલક્ય.
બહુ મૂલ્ય, વિવિધ વર્ણ સાધુઓ શ્વેત, માને પેત,
વસ્ત્રની અનુજ્ઞાથી સચેલકત્વ જણપ્રાય વસ્ત્રધારીહેવાથી અચેલક.
અને કેટલાક વેત, માત, વસ્ત્રધારિ પણ હતા તેટલા અંશે તેઓ અચેલક-આથી બન્ને વિકલ્પ તેઓને સેવવાની અનુજ્ઞા
હતી.
(૨) આધામિક-શિક– જે સાધુ નિમિત્ત કરેલ હોય
સાધુ નિમિત્તે કરેલા અશન- તેનેજ ન કપે બીજાને કહેલ્પે. પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્રપાત્ર, વસતિ પ્રમુખ –
ગમે તે એક સાધુ વા એક સાધુ સમુદાય નિમિત્તે કરેલા સર્વે સાધુઓને ન કલ્પે, (૩) શક્યાતર.
શયાતર યા વસતિ સ્વામીનું પીંડ બન્ને પ્રકારના સાધુઓને ન કલ્પ માટે તે કલ્પ બન્નેને માટે સમાન છે. () રાજપિંડ.
ન કલ્પ (૫) કૃતિકર્મ-વંદન.
બનેને સમાન. (૬) વ્રત-મહાવ્રત
ચાર મહાવ્રત; કારણ તેઓ પંચ મહાવ્રત
રૂજી પ્રાજ્ઞત્વથી સમજી શકે છે
Page #378
--------------------------------------------------------------------------
________________
વક્ર જડત્વથી પાંચમા વ્રતના સ્પાલ્લેખની આવશ્યકતા. (૭) જ્યેષ્ઠ-રત્નાધિક
ઉપસ્થાપનાથી આરંભી દિક્ષા પર્યાયની ગણુના અને જ્યેષ્ઠલના
વ્યવહાર.
(૯) પ્રતિક્રમણ.
અતિચાર લાગે યા નહિ પણ ભય કાલ અવશ્ય કરવુંજ જોઇએ તેમજ બાકી રહેલા અતિચાર માટે પક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રક્રિમણ પણુ અવશ્ય કરવાંજ જોઈ એ.
(૯) માસકલ્પ,
માસ મર્યાદા નિયતઃ—
વધુમાં વધુ એકજ સ્થળે એક માસ સ્થિતિ કરી શકાય. છેવટ દુભિક્ષ અશક્તિ આદિકારણે એક માસ ઉપર રહેવું પડે તેા પણ પાસેના ઉપગ્રામમાં જવું અને છેવટે ખુણા પણ બદલવા જોઇએ. બાકી એક માસથી વધુ સ્થિતિ ન થઈ શકે. (૧૦) થયુ`ષણાઃ-
ઉપર મુજબ ફરજ્યાત.
કે સ્ત્રીત્યાગ પરિગ્રહત્યાગમાં અંત. ગત થાય છે.
નિરતિચાર ચારિત્ર હાવાથી
દિક્ષા સમયથીજ જ્યેષ્ઠ અને લધુને વ્યવહાર.
અતિચાર લાગે તેાજ પ્રતિક્રમણ કરવું તે સિવાય જરૂર નહીં. અને તે પણ પ્રાયે એજ દેવસીક અને રાઈ પ્રતિક્રમણના વ્યવહાર છે. પાક્ષિક ચાતુર્માસિક અને સંવત્સરિક ન કરવા પડે.
અનિયતમાસ કલ્પઃ—
મરજી પડે તે એક ક્રેડિ કરતા કાંઈક ઉણા વર્ષોં (બાવીશ તીર્થંકરના સાધુ આ શ્રી) પર્યંત એક સ્થળે સ્થિતિ કરી શકે અને મરજી પડેતા એક માસની વચમાં પણ વિહાર કરે.
ઉપર મુજબ અનિયત.
Page #379
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર:–
પાર્થાપત્યો પંચવર્ણા, માનપત, બહુ મૂલ્યવાન, વસ્ત્રધારી હતા ઉપરાંત સરલ અને બુદ્ધિશાળી હતા; એટલું જ નહિ પણ અશન પાનાદિ પણ જે અમુક સાધુ નિમિત્તે કરેલું હોય તેને એકલાનિજ ન કલ્પે પણ બીજાને તે બાધ કર્તા નહિ. વળી તેમને રાજપિંડ વાપરવાની અનુજ્ઞા હતી ઉપરાંત અતિચાર લાગે તેજ દેવસી (દેવસિક) વા રાઈ (રાત્રિક) પ્રતિક્રમણ કરવાને કલ્પ હતું અને પાક્ષિક, ચાતુમાંસિક તેમજ સાંવત્સરિક પ્રતિક્રમણ જેવાં પ્રતિક્રમણ તેમને કરવાનાંજ ન હતાં તેમજ વળી માસ કલ્પ અને પર્યુષણ પણ તેમને બંધનકારક ન હતાં પણ તે બંને તેમની મરજીપર છોડવામાં આવ્યાં હતાં. જયારે આ અતિ સુકર સ્થિતિ સાથે ચરમ તીર્થકરના સાધુઓના કલ્પની તુલના કરીએ છીએ તે કેટલી સખ્તાઈ છે તે નજર સમીપ તરી આવે છે. જીર્ણ શીણું વસ્ત્રો પહેરવાં– અને જિનકલ્પી હોય તે તે વળી વસ્ત્રરહિત જ રહેવું અને ટાઢ તડકા દંશમષક આદિના પરિસહે સહન કરવા. એક સાધુ આશ્રી કીધેલા આહારાદિ તેને તે ન કલ્પે એટલું જ નહિ પણ સાધુ માત્રને ન કલ્પે, રાજપિંડ તો વપરાયજ નહીં. અતિચાર લાગે યા ન લાગે પણ ઉભયકાળ પ્રતિક્રમણ તો અવશ્ય કરવું જ જોઈએ. ઉપરાંત બીજા ત્રણ પ્રતિક્રમણ પણ આવશ્યકજ છે. ગમે તેવા અનિવાર્ય કારણે પણ મહાવીર પ્રભુના સાધુઓ એક જ સ્થળે વધુમાં વધુ એક માસ સ્થિતિ કરી શકે, તદુપરાંત ખાસ રહેવાની જરૂર જણાય તે પણ સ્થાન પરિવર્તન કીધા સિવાય તે ન જ રહેવાય. જોઈએ તે ઉપવનમાં, શાખાપુરમાં જઈ પાછા આવે અને છેવટે તે પણ ન બને તે ઉપાશ્રયને ખુણે તે બદલીને પણ સ્થાન પરિવર્તનના કલ્પને સખ્ત રીતે અમલમાં મેલ. પર્યુષણ બાબત પણ એજ સખ્તાઈ
આ કલ્પદ પરથી સમજવું સુગમ થઈ પડશે કે મહાવીર પ્રભુને આચાર અતિ સખ્ત હતા. આ સમજ્યા પછી પાર્થાપત્યોના
Page #380
--------------------------------------------------------------------------
________________
વિચારાના પ્રવાહનું અને મહાવીરના અનુયાયીઓના વિચારાના રાહનું સહેલાઇથી અનુમાન થઇ શકે તેમ છે.
પાર્શ્વપત્યે સરળ અને મધ્યમ માર્ગને સેવનારા હતા અને તેથી તેઓના મગજની વલણ પણ તેજ પ્રકારની હેાય તેમાં નવાઇ નથી; ઉપરાંત કેશીપ્રભુના સમયમાં પણ શિથિલાચાર થયે હાય એ સહજ સમજી શકાય તેવું છે. કારણ એક શાસન અવતિ પર આવે છે ત્યારે નવા તીની સ્થાપના થાય છે. વલી તત્સામયિક અન્ય દાનિક સંસ્થા તરફ્ દૃષ્ટિ ક્ષેપ કરતાં પણ તે લેાકેાને જણાયું કે બૌદ્ધેા વિગેરેના સાધુઓ મધ્યમાગી હતા આથી કેશી પ્રભુ અને તેની સાથેના પાર્શ્વપત્યે જે કે ગાતમ સ્વામીના સમજાવવાથી મહાવીર પ્રભુના ધર્મધ્વજ તળે આવી વસ્યા છતાં પણ મનુષ્યની માનસિક વલણુ એકાએક બદલાવી મુશ્કેલ છે. તેઓએ મહાવીર પ્રભુના કડક માર્ગ અંગીકાર કીધેા છતાં પણ પાર્શ્વનાથના શાસનમાં સેવેલા કપભેદ તેઓના મગજને હેાળી રહ્યા હતા. આ પ્રમાણે એકજ સમયમાં બે પ્રકારના વિચારના પ્રવાહમાં નિમજ્જન કરનારા સાધુએ વિદ્યમાન હતા. આ પ્રમાણે મહાવીર પ્રભુ બાદ સુધર્માંસ્વામી અને જંબુસ્વામી જેવા પ્રભાવશાળી છે મહાપુરૂષા પટ્ટધર થતાં તે પાર્સ્થાપત્યેાના વિચારના રાહમાં તણાતા સાધુ વગ માથું ઉંચુ કરી શક્યા નહીં. પણ ત્યાર પછી ધીમે ધીમે પેાતાના વિચારા જાહેરમાં લાવતા ગયા પણ હજી પણ બન્ને વિચારના સાધુઓને સાથે રહેવા જેટલી સહિષ્ણુતા હતી પણ તે લાંખે। વખત ટકી શકી નહીં અને વીરાત્ ૬૦૯ વર્ષે છેવટના ખન્ને જુદા પડયા (schism). મહાવીર પ્રભુના કડક માર્ગને અને જિનકલ્પને સર્વાગે તા નહિજ પણ નગ્નત્વ આશ્રી એકદેશીય કલ્પને આગળ ધરી વસ્ત્રરહિતપણે વિચારનારા, નિશ્ચય માને પ્રધાનપદ આપનારા તે દિગંબરા થયા. ત્યારે પાોંપત્યેાના મધ્યમાતે અનુકુલ વ્યવહાર માગને અવલંબન કરનારા અને વ્યવહારનેજ આગળ ધરનારા સ્થવિર કલ્પ
Page #381
--------------------------------------------------------------------------
________________
સિવાયના બીજા કલ્પને વિચ્છેદ હેઈ સ્થવિર કલ્પને મુખ્યસ્થાન આપી વસ્ત્રધારી વેતામ્બરો થયા. એ શું આટલા પુરાવા પછી સંભવિત નથી ? છતાં પણ આ ચર્ચાત્મક વિષયને શેષને નિર્ણય કરવાનું હું વાંચકવૃંદ ઉપર છોડું છું અને તેમાં ઉદારભાવે થયેલી આ સૂચનાઓ આદર પામશે. છે તિરા છે
પરિશિષ્ઠ (૨)
છઘસ્થ દશામાં શ્રી મહાવીર પ્રભુનાં વિહાર–સ્થલે.*
લેખક–રા. દયાળ ગંગાધર ભણસાલી. બી. એ., કલકત્તા.
કંડપુર–કનીંગહામ માને છે કે આ સ્થલ વૈશાલીને એક ભાગ હોવો જોઈએ. કારણ મહાવીર પ્રભુને “વૈશાલિય” કહેવામાં આવેલ છે. જો કે આ વિશેષણ વિશાલા નગરીને વતની તેમજ પ્રાન્તને વતની બન્નેને લાગુ પાડી શકાય. તેઓ (ડે. હરનલ પણ એમજ) માને છે કે ક્ષત્રીયકુંડ અને બ્રાહ્મણકુંડગ્રામ આ બને વૈશાલીના શાખાપુર અગર સ્પષ્ટ રીતે કહીએ તે “પાડા” હતા. આ બધી માન્યતાને અંગે તેઓ વિશાલા નગરીને બેસાર” Besarh ગામ તરીકે જણાવે છે જે સ્થલ બૌદ્ધ ગ્રન્થામાં અને ચીની મુસાફરના આપેલા અંતરે સાથે બરાબર મળતું આવે છે. આ ગામથી છ માઈલને આંતરે બ્રાહ્મણગામ નામે ગામડું પણ અસ્તિ ધરાવે છે. પ્રાચીન બ્રાહ્મણકુંડગ્રામ હેાય તે તેમાં કાંઈ બાધ નથી. બેસારમાંથી તે ખેદકામ કરતાં તેમજ વિશાલને મહેલ વિગેરે સ્થળે લગ્નાવશેષ સ્થીતિમાં આજે પણ મોજુદ છે (જુઓઝનીંગહામ) શેષમાં
* સંવત ૧૯૮૩ના ફાગણ ચૈત્ર પુસ્તક ૩-૨ અંક ૭૮ પા. ૩૭૪.
Page #382
--------------------------------------------------------------------------
________________
કનાંગહામ હિંમતપૂર્વક કર્થ છે કે “ભગ્નદશામાં પડેલો બેસારને કિલ્લો, નામ, ક્ષેત્રફળ, અને સ્થાન એટલી સચોટ રીતે પ્રાચીન વિશાલા નગરીની ખાતરી આપે છે કે હવે શંકા રહી નથી.” આ રીતે વિશાલાને બેસાર સાથે બ્રાહ્મણગ્રામને તેજ નામના ગામ સાથે અને તેનીજ પાસે આવેલું “બસુકુંડ ને શાયદ ક્ષત્રીયકુંડ સાથે આપણે સ્થલ નિર્ણય કરી શકીએ.
આ સ્થલનિર્ણયમાં બાધ માત્ર એક આવે છે કે આધુનિક લછવાડ પાસે ડુંગરપુર જેને આપણે ક્ષત્રીયકુંડ તરીકે ગણીએ છીએ તે સ્થાપના તીર્થ માનવું પડે. પણ તેમ માનવાને આપણે પાસે સબળ પુરાવો નથી. પં, હંસ, સેમ આદિ કવિઓએ પણ આધુનિક ક્ષત્રીયકુંડની યાત્રા કરી છે એમ તેમના પૂર્વ ક્ષેત્રોની તીર્થમાળા પરથી જણાય છે. આ પ્રશ્નને ઉકેલ કરવા બહુજ અગત્ય છે.
વાણિજ્યગ્રામ:-શ્રી કલ્પસૂત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. વૈશાલી અને વાણિજ્યગ્રામની નિશ્રાએ પ્રભુએ બાર માસાં કર્યા. આ પરથી કહેવાની જરૂર રહેતી નથી કે વાણિજયગ્રામ અને વિશાલા તદ્દન નજીકજ હોવા જોઈએ. વળી વિશાલાથી વાણીજ્યગ્રામ પ્રતિ વિહાર કરતાં વચ્ચે ગંડકી નદી નાવમાં ઉતરવી પડી હતી. એટલે વૈશાલી ગંડકી નદીના તીરપર હોવું જોઈએ અને વાણિજ્યગ્રામ સામે તીરે. નકશામાં બઆ યા બનીઆ બેસારથી સામે તીરે છે તે વાણીજ્યગ્રામ હોવા દરેક સંભવ છે એમ શ્રી વિજયધર્મસૂરી જણાવે છે.
છે. હરનલ પિતાના ઉપાસક દશાંગની નેટમાં જણાવે છે કે કુડપર અને વિશાલા એકજ હેવી જોઈએ કારણ પ્રભુને “વૈશાલીય કહેલ છે માટે તે કુડપુરને વિશાલાને ક્ષત્રીય પાડે કહે છે જ્યાં રાજા (ખિતાબ) તરીકે સિદ્ધાર્થ હતા. ઉપરાંત શ્રી આચારાંગના ભાવનાધ્યયનથી (દ્વિતીય શ્રુતસ્કંધ) જણાય છે કે ઉત્તર
Page #383
--------------------------------------------------------------------------
________________
૧૨
હજામ અને દિને માદામ આથી કંડગ્રામના બંને પાડા હોય એ નિશંક થાય છે.
કુમારગામ–એક વખત ક્ષત્રીય કંડગ્રામના સ્થલને નિર્ણય કીધા પછી આ ન્હાનકડા સ્થલ માટે એટલું જ કહી શકાય કે તે કુડપુરથી ૧૦ થી ૧૫ માઈલ પર હોવું જોઈએ કારણ પ્રભુ લગભગ ૧ થી ૨ કલાકમાં એ સ્થલે પહોંચ્યા હતા.
કલાગ સન્નિવેશ:–નાલંદાની ઉત્તરે આ સ્થલ હતું એમ શ્રી ભગવતી સૂત્રના ઉલ્લેખ પરથી માલુમ પડે છે.
નાલંદાથી અંદર સામંતે કાલાક સન્નિવેશ હતું. અને નાલંદા રાજગૃહીથી ૭ માઈલ પર ઉત્તરે હતી.
મોરાક-અને અસ્થિગ્રામ-નાલંદાથી મેરાક આવ્યા. મેરાક અસ્થિગ્રામની નજીક જ હતું કારણ અડધા ચોમાસે પ્રભુ અસ્થિગ્રામ ગયા અને ચોમાસું પુરૂં થતાં પણ શર૯ રૂતુમાં ત્યાં આવ્યા એટલે અસ્થિગ્રામથી ૫ થી ૧૦ માઈલથી દૂર ન જ હોય.
અસ્થિગ્રામઃ—જેને વર્ધમાન કહેવામાં આવતું હતું એમ આવશ્યક સૂત્રની સાખ છે તે જેને આજે બર્દવાન” (સંસ્કૃત વર્ધમાન) કહે છે તેમાં પ્રાચીન વર્ધમાન-અસ્થિગ્રામ તરીકે લેવામાં કશે બાધ નથી. આ બર્દવાન દામોદર નદ નામે વેગવતી નદીને કિનારે છે.
વાચલ પ્રદેશ –બર્દવાનથી ઉત્તર તરફ વિહાર કરતાં તુરતજ દક્ષિણ વાચાલ. સુવર્ણવાલુકા નદી-કનકખલ આશ્રમ-રૂપ્યાલુકા નદીમાં થઈ પ્રભુ શ્વેતામ્બી પહોંચ્યા.
કનકખલ –આશ્રમ વેતામ્બીની પાસે જ હતું આવશ્યક પૃષ્ટ ૧૯૫. “તારે તાજેશ્વા રાજ” અને આશ્રમ પછી રૂપ્યાલુકા નદી પાર ઉતરી ઉતર વાચાલમાં દાખલ થયા ત્યાંથી શ્વેતામ્બિમાં પધાર્યા. માટે ઉત્તર વાચલ પ્રદેશનું પાટનગર વેતામ્બી હોય એ દરેક સંભવ છે, અને કનકખલ આશ્રમ રૂયવાલુકાને કિનારે
Page #384
--------------------------------------------------------------------------
________________
હાય અને નદી પછી તુરતજ ઉત્તરવાચાલ-આમ આ ચારે સ્થલ દૂર નથી માત્ર દક્ષિણ વાચાળજ દૂર હતું. માટે ઉત્તર વાચાલને સ્થલનિર્ણય અગર વેતામ્બીના સ્થળનિર્ણયપર બીજા ચારનો આધાર છે.
વેતામ્બી –શ્રી રાયપાસેણું સૂત્ર પરથી જણાય છે કે તે સાવથી નગરીથી બહુ દૂર નહતી અને સાથ્થીને સ્થલનિર્ણય સેતમેહત નામે ગામ અયોધ્યાથી ૩૦ માઈલપર છે ત્યાં થઈ શકે છે માટે તામ્બી તેની પૂર્વ અગર પૂર્વોત્તરમાં હોય. આ પ્રદેશ આધુનિક નેપાલ સાથે બંધબેસ્લે છે માટે તાખી તે વખતની નેપાલ દેશની રાજધાની હતી એમ અનુમાન થાય છે. અને ઉત્તરવાચાલમાં શ્વેતામ્બી હતી તે ઉત્તરવાચાલ અને નેપાલ બને એકજ હોવા જોઈએ.
સુરભીપુર-શ્વેતામ્બીની દક્ષિણે અને ગંગાની ઉત્તરે આ શહેર અને ગુણગ સંનિવેશ લેવા જોઈએ. સ્થલનિર્ણય હજી થઈ શક્યો નથી.
રાજગૃહ–આધુનિક રાજગીર-રાજગૃહ. વિશેષ વિવેચનની જરૂરજ નથી.
- નાલંદા–રાજગૃહથી ૭ માઇલ ઉત્તરે બડગામ પાસે થએલા ખેદકામ નાલંદાને નિર્ણય કરાવે છે.
સુવર્ણખલ –આ આશ્રમ કનકખલથી તદન ભિન્ન તેવું જોઈએ એમાં શક નથી કારણ કનકખલ શ્વેતામ્બી પાસે છેક ઉત્તરમાં છે જ્યારે આ સુવર્ણખલ તે રાજગૃહથી બ્રાહ્મણકુંડગ્રામ જતાં રસ્તામાં આવે છે અને બ્રાહ્મણકુંડ વેતાંબીથી ઘણે દૂર દક્ષિણે છે. તેમજ સુવર્ણખલ તેથીયે દક્ષિણે છે. માટે સ્થલનિર્ણયની જરૂર છે.'
બ્રાહ્મણગ્રામ –ઉપર વૈશાલીમાં વિવેચન કીધેલ છે.
ચંપાનગરી:-આએ નામનું રથળ ભાગલપુરથી પશ્ચિમે નાથનગર પાસે ગંગાકિનારે આજે પણ મોજુદ છે જેને ચંપાનાલા કહે છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
૧૪
પૃષ્ઠચપ કાંગલા:–ચીની મુસાફરના લખાણ મુજબ ચંપાથી ૪૦૦ લી યાને ૭૦ માઇલ પર પૂર્વમાં કયંગલા નગરી હતી. ચંપાથી નદી રસ્તે જતાં તે અંદાજ ૯૦ માઇલ થાય છે પણ ખુલ્કી માર્ગે ૭૦ માઇલ થાય. આ યંગલા રાજમહાલથી દક્ષિણે ૧૮ માઇલપર છે. (કનગહામ), અને યંગલા નામનું ગામ હૈયાત છે કે જે આઝમગજથી ઉત્તરે બરહરવા અને છલાંગાની વચે મુકી શકાય. આવી રીતે વારે કયંગલાને નિર્ણય થાય છે કે ચંપાથી પૂર્વમાં ૭૦ માઇલપર છે તે પૃષચંપા તે બે સ્થલોની વચ્ચેજ હોવી જોઈએ. કારણ પ્રભુ ચંપાથી નીકલી પૃષચંપામાં ચોમાસું રહ્યા અને ત્યાંથી તુરત કયંગલા ગયા.
સાવથી:–બલરામપુર સ્ટેશનેથી ૧૨ માઈલપર સેટ મેટને કીલો છે તે અનાથી ૫ માઈલ પર છે અને તે અયોધ્યાથી ઉત્તરે ૩૦ માઈલ છે. તે અંકોના અને સેટ મેટને સંયુક્ત પાંચ માઈલને પ્રદેશ સાવથ્થી તરીકે લઈ શકાય (જેને માટે જુઓ કનીંગહામ અને વિજયધર્મસૂરિની પ્રાચીન તીર્થમાલા ભાગ ૧) તીર્થકલ્પમાં પણ લખ્યું છે કે સંપરૂવાટે મટિત્તિ તા.
અહિંથી હાલેદુર્ગ-નંગલા-આવર્ત થઈ તેઓ ચોરાસંનિષે આવ્યા તે ચોરાગ પૃષ્ઠચંપાની નજીક છે માટે હાલેદુર્ગ આદિ સાવ થીથી પૃષ્ઠચંપા જતાં રસ્તામાં લેવા જોઈએ તેને સ્થળ નિર્ણય કર.
લાઠ-રાઢ-બંગાલને રાઢ નામે પ્રદેશ. આ રાઢ પ્રદેશની ઉત્તર સિમા રાજમહાલના ટેકરાઓ છે પ્રાચીન કાલમાં રાજમહાલના ટેકરાઓથી આરંભી દક્ષિણે પૂર્વાર્ધ મદનાપુર બાંકુરા બર્દવાન હુગલી હાવરા વિગેરે આહલાઓ સમેત રાઢ પ્રદેશ કહેવાતું હતું. વલી ઉત્તર રાઢ અને દક્ષિણ રાઢ આ બે પ્રદેશ અા નદીથી વિભક્ત થતા હતા.
પૂર્ણ કલસર—આ સ્થળને નિર્ણય થયો નથી. પણ શ્રી આવશ્યક પરથી જણાય છે. રાઢ નામે અનાર્ય ભૂમિની સરહદ પર આ એક અનાર્ય ગામ હતું.
Page #386
--------------------------------------------------------------------------
________________
૧૫
ઠ્ઠિલ નગરી, કલિસમાગમ, જ પ્રુષ’ડત ખાયકૂપિકાઆ શહેર યા નગરીના પણ નિર્ણય થઇ શકતા નથી.
(કદી સમાગમ અને તખાય માટે એક સૂચના માત્ર થઈ શકે છે કે રાઢ દેશની હદ છેક તારકેશ્વર-કલકત્તા પાસે—સુધી એટલે કદલી સમાગમ તે કાલાઘાટ જે કલકત્તાથી ખેંગાલ નાગપુર લાઇનમાં રૂપનારાયણુ નદીને તીરે ( ) માઇલ પર આવેલું છે. ખગ ભાષામાં કેળાં-કદલીને કલા ઉચ્ચાર કાલા-કહે છે આ સ્થળ નામ સાથે ધણુંજ અંધ બેસતું છે, અને જો કાલા ધાને કલી સમાગમ લએ તેા તખાયને તામલુક-તામ્રલિપ્તિ એક લઇ શકાય જેકાલાધાટથી નજીકજ છે અને તે સમયમાં પ્રખ્યાત અંદર હતું.
ગ્રામાર્ક શાલિશીષ ક ભદ્રિકાઃ—આ ગામ અને નગરીના સ્થાન નિ ય આલ ભીકાના નિÇય પર નિર્ છે. કારણ આ ત્રણે સ્થલા વૈશાલિ–બેશાડ-અને આલંભિકાની વચ્ચે આવેલાં છે.
આલભિકાઃ—આ નગરીના નિણૅય અતિ વિવાદાસ્પદ છે. ડા. હરનલ પોતાના ઉપાસકદશાંગની માટ—પાના ૫૧-૫૩ માં સર કનીંગહામના સ્થળ ર્નિય સાથે મળતાપણું ખત!વી જણાવે છે કે આલવી અગર આલા અને ચીની મુસાફરનું નવદેવકુલ બે એકજ હાવા જોઇએ અને આ સ્થલ કનાજથી અગ્નીકાણમાં ૧૯ માઇલ પર આવેલ નેવાલ સાથે નિર્ણિત કરી શકાય.
પણ આ વાતમાં સત્ય હૈાય એમ લાગતું નથી. વિહાર માગ તરફ દષ્ટિ કરતાં તે સ્થલ બિહારમાંજ હોવું જોઇએ અને તે પણુ આધુનિક આરા શહેરની આસપાસ લઈ શકાય. પ્રભુજીએ છ ચામાસું ભદ્રિકામાં કર્યું ત્યાંથી મગધમાં ફરીને આલંભિકા પહોંચ્યા, અને સપ્તમ વર્ષોંરાત્ર ત્યાંજ પ્રસાર કર્યું.
કુડાક, મના, બહુશાલક, લાહાલાઃ—જો આલભિકાને આરા લઇએ જે માટે પૂરાવાની જરૂર છે તેા આ ચાર સ્થલા આરાથી અલાહબાદ–પુરમિતાલ જતાં રસ્તામાં લેવા જોઇએ.
Page #387
--------------------------------------------------------------------------
________________
ઉષ્ણક ગભૂમિ–સ્થલનિર્ણય યા સૂચનમાત્ર પણ મુશ્કેલ છે. રાજગૃહ–જાણીતું છે.
રાઢ વજભૂમિ શુદ્ધભૂમિ–અનાર્ય સ્થલો પિકી રાઢને ઉલ્લેખ ઉપર થઈ ગયું છે અને સુહમ પણ મિદનાપુર છલાને લઈ શકાય. રાઢ અને સુહમ ઘણું ભાગે સાથેજ બેલાય છે, અને વજભૂમિ-બીરભૂમ-વીરભૂમિના પ્રદેશને લેવાથી બાધા નથી આવતી.
સિદ્ધાર્થ પુર કૂર્મગ્રામ–નિર્ણય નથી.
વાણિજ્યગ્રામ–ઉપર લખાઈ ગએલ છે. સાવથી–સંત મહંત કિલો, દશમ વર્ષારાત્ર દશમા અને અગીઆરમાં ચોમાસા જે વિશાલીમાં થયું છે તેની વચ્ચે અનેક સ્થલો આવી જાય છે અને પંથ પણ અતિ લાંબે છે.
સાવસ્થીથી સાનુલછ– અનિર્ણિત.
ભૂમિ, વાલુકા, સુક્ષેત્રા, હસ્તીશીષ, તાંસલી, મેસલી, વળગામ–આ સ્થલમાં કર્મ નિજરાર્થે છ માસ ગાળ્યા અને મુનિ શ્રી ન્યાયવિજયજીએ વર્ણન કરેલા સંગમ દેવના ઉપસર્ગો અહિં થયા.
દૃઢભૂમિને સિંગભૂમિ તરીકે લેવા સુચના માત્ર છે. તસલી કટક પાસે આવેલું ધવલી જે ખારવેલ રાજાના વખતમાં ઉત્તર કાલિંગનું પાટનગર હતું તેને પ્રો. જયસ્વાલ અનેક પૂરાવાથી તાંસલી તરીકે સાબીત કરે છે, - હસ્તીશીર્ષ–પ્રસિદ્ધ હાથી ગુફા તે ન હોય કે જ્યાં હાથીની શુંઢ છે અને તે સલીથી નજીક જ છે.
આલંભિકા –કને જ પાસેનું નેવાલ લેવાથી પંથ અતિ દૂર થઈ પડે છે પણ આરા પાસે કોઈ સ્થલ લેવાથી અનુકુળતા જણાય છે.
વેતબિન્નેપાલનું મુખ્ય શહેર. આ નગરી જન ગ્રન્થમાં પ્રસિદ્ધ છે પણ બૌદ્ધ ગ્રન્થમાં તેને નામ નિર્દેશ જાણમાં નથી.
Page #388
--------------------------------------------------------------------------
________________
૧૭
અને છે કે નહિ તેને વિદ્રાના સાથે પત્ર વ્યવહાર થાય છે. ચીનીં મુસાફર કાઈ આ નગરીનું વન આપતા નથી. નેપાલમાં લલિત પટ્ટન તેએ ગયા છે અને આ લલિત પટ્ટનથી સાવથી અતિ દુર નથી. ત્યાંથી
કાશાંત્રિ—યમુનાના તીરે પ્રયાગ પાસેનું કાસમ ગામ. મિથિલા—જનકપુર.
સાવથીથી દૃઢભૂમિ આદિમાં છ માસ કાળ્યા બાકી રહ્યા વિહારના મે માસ જેમાં પ્રભુ વગામ કટક પાસેથી નેપાલમાં શ્વેતામ્બી ગયા ત્યાંથી ફરી સાવથી, ત્યાંથી કાશમ્મી બનારસ મીથીલા ફરીતે વૈશાલી આવ્યા.
સુસુમારપુર ભાગપુર નગ્રિામ મેઢીઆ—વૈશાલી અને કાસમ વચે નક્કી કરવા જોઇએ.
જભિચ્યાઃ—શ્રીવિજયધમસૂરી જમગ્રામ લે છે ત્યારે પ બહેચરદાસ જમૂછની સૂચના કરે છે.
( આ લેખ સંબંધી લેખક જણાવે છે કેઃ— આ મ્હારા સ્વતંત્ર લેખ નથી પણ અનેક શેાધખેાળ કરનારા મતનું દોહન છે.
આ પ્રયાસ એક વ્યક્તિ કરે તેા ફાવી શકે તેમ નથી, પણ ચાર પાંચ વિદ્વાને પોતાના મત સાખીતી સહિત બતાવે તે પાર પડે તેવું કાર્યાં છે માટે આપ આપને અભિપ્રાય, તેમજ મુનિ ન્યાનવિજયજી આદિ આ કાર્યમાં રસ લેનારી વ્યક્તિઓના અભિપ્રાય દર્શાવશે।. આ લેખ રૂપે છેજ નહિ પણ દરેક જણના અભિપ્રાય એકઠા થયે લેખ રૂપે લખવા, એવા મારા આશય છે. જોઈએ તા તંત્રી પાતે લખે તે પણ મને વાંધે નથી. આપના અભિપ્રાય અને નવીન સુચના ખાદ સ્થલ નિ ય માટે વધુ પ્રયત્ન કરીશ. આમા મ્હેાળા વાંચનની જરૂર છે અને બૌદ્ધગ્રંથાના પણુ અભ્યાસ જોઇએ. ધર્માંનન્દ કાસેામ્મીને શ્વેતમ્મી, કયંગલા અને આલભિકા ખામે
Page #389
--------------------------------------------------------------------------
________________
૧૯૯
પૂછાવી જોશે.. આમાં આધાર જેના લીધેા છે તેનાં નામઃ કનીંગહામની ભૂગાળ, ખીલ-બુદ્ધિસ્ટ રેક, સ્મિથ-અલિ હિસ્ટરી, હાનેલ ઉપાસક દશાંગ, ડેવિડસ–બુદ્ધિસ્ટ ઈંડિયા, વિજયધર્મ સુરિ–પ્રાચીન તીથમાળા, આવષ્યક સુત્ર, શ્રી આચારાંગ-માત્ર એક સ્થળે.
99
ગત શ્રી મહાવીર ખાસ અંકમાં ૫. બહેચરદાસે એક લેખ લખેલા પ્રકટ થયા છે અને આ બીજો છે. હજી પણ આ સંબંધે વિશેષ શેાધખાળ કરવાની રહે છે. તેા ખાજકા વિશેષ પ્રયાસ કરી સ્થàાની નિશ્ચિતતા કરશે અને એ રીતે તે પુણ્ય ભૂમિઓના ઉદ્ધાર કરવામાં નિમિત્તભૂત થશે.
જૈનયુગના તંત્રી.
Page #390
--------------------------------------------------------------------------
________________
કિ
૫ ૧૨ ૧૩ ૧૪
૧૧ ૨૭ ૩૦ ૩૩
FREE: 2:42. : ४ ४ २ . . . . .
શુદ્ધિપત્રિકા (संस्कृत). અશુદ્ધ
शुद्ध भारती
भारती दिविजनाथा
द्विजनाथा सरति
सरिति वह्नि
वह्निः भवभृति भवमृति दशोवपुषि दृशोवपुषि युक्तमया युक्तमपा विवध्य
विवऱ्या धमम्
धर्मम् मिधमति
निंद्यमति कीर्ति
कीर्ति लमते पुण्य
पुण्यं चितः
चित्तः स्तस्य
रतस्य रोति
रेति नौचवाक्यं नीचवाक्यं विद्युद्योतेन विघुद्योतेन शांतभावा शांतभावो भाव न
भावन जिनंद्र .. जिनेंद्र
लभते
१६
i
૧૬૨ . १६९
१७४
७२
Page #391
--------------------------------------------------------------------------
________________
७३
८७
८८
૧૦૧
૧૧૨
૧૧૪
૧૧}
૧૧૭
૧૨૫
૧૨૬
99
१२७
૧૩૧
૧૩૪
૧૪૨
૧૫૦
૧૫૨
૧૬૮
૧૭૩
૨૧૦
૨૧૧
૨૧૪
૨૩૨
૨૩૬
૨૫૫
२८०
૨૮૧
૧૮૧
૨૧૬
૨૧૯
પર
૨૭૯
૨૮૪
૨૮૯
૨૯૨
૩૦૯
૩૧૨
""
૩૧૫
३२२
330
૩પર
૩૮૬
૩૯૨
४२८
४३७
પરર
પરપ
૫૩૪
૫૯૯
૬૧૩
• ૬૫૯
७२०
૭૨૧
नुणद्धि
बातानि
कषाय
तनुमद्रुणः
ध्वांतघ्रात
शरारिणां
दृष्टवा
दृष्टवा
भग्नौ
N
प्रझाकलाभिः
तस्मात्
संनिमा
कर्याच
वयप्राप्तो
मुगते
साव्यति
काणाति
वह्निवरं
संपन्नोपि
विचक्षणं
लल्यपारं
विशोध्ययूतं
शोचं
वेस्यां
भग्नवृतः
अस्थितिरेव
भवे
रुणद्धि
वातानि
कषायै
तनुमद्गणः
ध्वांतत्रातं
शरीरिणां
दृष्ट्रवा
दृष्ट्रवा
भग्नो
प्रज्ञाकलाभिः
तस्मा
संनिभा
कस्यचि -
वशप्राप्तो
मुच्यते
सीव्यति
क्रीणाति
वह्निर्वरं
संपन्नोपि
विचक्षणां
लभ्यपारं
विशोध्यपूतं
शौचं
वेश्यां
भग्नवृत्तः
रस्थितिरेव
भुवि
Page #392
--------------------------------------------------------------------------
________________
૨૮૩
૨૮૬
૨૮૭
૨૮૮
૨૯૨
૩૦૭
૩૧૩
૩૧૭
૩૧૮
૩૨૩
૩૩૧
૩૩૪
૩૩૮
૩૪૦
૩૪૧
૧
૪
૯
૧૫
૧૯
8 * * *
૧૨૯
૧૩૯
૭૪૦
૭૪૩
૭પર
૨૦૧
૨૧૬
૮૨૯
૮૩૩
૮૫૪
८७७
ee
૮૯૫
૯૦૫
૯૦૬
૧
૬
૧૯
૩૫
૪૪
૧૦૭
૧૦૮
૧૧૨
રા
ગતિઃ
न्नश्यत्ययं
भुक्तवाधं
विधद्र
न्वितानामं
शत्रदानं
यक्षाव्रतं
संज्ञि
यत्किंचि
ક્ષેૌઃ
पूजनं
वर्जितो
विलोकितां
बन्धता
भृत्यवगाः
( ગુજરાતી )
સૂર્ય
પેતાની
3
વલેા
કર્યાં
મનથી
પુષ્પરાંચ
વતે
ચારત્ર
તેમને
મતીઃ
न्नश्यत्ययं
भुक्तबाधं
विधद्
न्वितानां
शस्त्रदानं
शिक्षाव्रतं
संज्ञिy
यत्किंचिद्
क्षेपौ
पूजनं
वर्जिते
विलोक्यतां
बन्धतो भृत्यवर्गाः
સૂ
પેાતાની
વળા
કર્યો
માનથી
પુષ્પરામાંચ
વર્તે
ચારિત્ર
સૂત્રને
Page #393
--------------------------------------------------------------------------
________________
૫૦
૫૬
૧૨૩ ૧૩૪ ૧૩૫ ૧૫૩ ૨૦૨ ૨૧૧ ૨૨૭
વૃદ્ધ મિષાદી કવચનથી મિથ્યાત્ય તજતા ક્ષયપાશય સામતિ સામતિઓ
મિથ્યાદષ્ટિ કુવચનથી મિથ્યાત્વ ત્યજત યોપશમ સમિતિ સમિતિએ ત્યજી ચિત્તમાં
૯૧
૨૨૮
૧૧૦
૨૭૫
૧૪૦
૩૪૨
ચિતમાં
૧૫૮
૪૦૦
દુખને
દુઃખને
૧૬૭
સ્ત્રીને
રોગ
સ્ત્રીને રોજ યાય મેળો
૧૯૫ ૧૭
૪ર૬ ૪૪૩ ૪૮૨ ૪૮૫ ૪૯૩ ૫૯૧ ૬૦૦ ૬૧૧
થાય મેળવ્યો કુલ માત્રમાં વાળી
૦ ૦
ફુલ
૨૩૦
૨૩૩
જેમ
છે છ
છ
૬૧.
૨૪૦
૬૨૪
માક્ષમાં વાલી જેલ મહાનાય પાપનુરક્ત આવશાયના દ્વતીય અવસ્થ સહાયના અતિશાચિ પરમેટુિનું
મહાનીચ પાપાનુરક્ત આવશક્યતા દ્વિતીય અવશ્ય સહાયતા અતિશયિ પરમેષ્ટિનું
૨૮૯ ૨૮૯
૭૪૪) ૭૪૫ ઉ૫ર ૮૦૬
૨૮૩
૩૦%
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૧૨
દ્રવ્યો
૮૧૩ ८२७
૩૧૬
શાસન
૮૨૮
૩૧૬ ૩૨૫ ૩ર૭ ૩૨૭
૮૫૮ ૮૬૧ ૮૬૩
સાસન મલી ચંથરે છવિતાસંસ પ્રતના
મળી સંથારે જીવિતાશંસ વ્રતના
Page #395
--------------------------------------------------------------------------
Page #396
--------------------------------------------------------------------------
________________ જૈન ગ્રંથ મલવાનું ઠેકાણું:બિહારીલાલ ઉઠનેરા જૈન માલિક-જૈન સાહિત્ય-પ્રસારક કાર્યાલય, હીરાબાગ, પાષ્ટ ગિરગામ, મુંબઈ