________________
આ મારું કાર્ય સજજનેને નિંદ્ય છે, એમ સમજી પિતાની નિંદા કરે છે એટલું જ નહિ પણ– गलंति दोषाः कथिताः कथंचन
प्रतप्तलोहे पतितं यथा पयः नयेषु तेषां वतिनां स्वदूषणं - નિવેદત્યરહિતો તો બનઃ IIીશા
જેમ તપ્ત લેઢાપર પડેલું જલબિંદુ નાશ પામે છે, તેમ કઈ પાસે કહેલા પિતાના દેષ પણ નષ્ટ થાય છે, એમ જાણીને આત્મહિતમાં તત્પર મનુષ્ય વિનય પૂર્વક ગુરૂજન પાસે પણ પોતાનું દુષણ નિવેદન કરે છે. निमित्ततो भूतमनर्थकारणं
न यस्य कोपादि चतुष्टयं स्थिति करोति रेखा पयसीव मानसे ,
स शांतभावोऽस्ति विशुद्धदर्शनः ॥१६२॥ જે કે કેઈ કારણથી ભવિ આત્માથી કાંઈ અનર્થ બની જાય, તે પણ જેના ચિત્તમાં કોધાદિ ચતુષ્ટ સ્થીરપણે રહેતા નથી, પરંતુ જલની રેખાની માફક શાંત થઈ જાય છે. તે તે શાંત ભાવવાલું શુદ્ધ સમ્ય દર્શન છે એમ સમજવું. विशुद्धभावेन विधूतदूषणाम्
___ करोति भक्तिं गुरुपंचके श्रुते श्रुतान्विते जैनगृहे जिनाकृती
નિરાતવૈશહેવા પીવાનું શરૂ