________________
૧૧,
વ્રત, તપ, નિયમ, અને ઉપવાસ, વિગેરેથી સચિત કરેલું પુણ્ય, અગ્નિ જેમ ઇંધણને મળી ભસ્મ કરી નાંખે છે તેમ, ક્રોધ તેને એક ક્ષણમાં ખાળી ભસ્મ કરી નાંખે છે એમ માનીને જે મહા પુરૂષ તેને વશ થતા નથી તેના પુણ્યની વૃદ્ધિજ થતી જાય છે.
दोषं न तं नृपतयोरिपवोऽपि रुष्टाः कुर्वेति केसरि करीं महोरगावा
धर्मे निहत्य भवकाननदाव वन्हि
यं दोषमत्र विदधाति नरस्य रोषः ||२४||
ભવરૂપી અટવીને ખાળવામાં દાવાનળ સમાન, એવા ધર્મોના નાશ કરીને, ક્રોધ જે દોષ મનુષ્યેામાં પેદા કરે છે તેવા દોષ, રાજા, ક્રુષિત શત્રુઓ, કેસરીસિંહ, ગજેંદ્ર, અને મોટા ધિરા પણ પેદા કરતા નથી.
यः कारणेन वितनोति रुषं मनुष्यः कोपं प्रयाति शमनं तदभावतोऽस्य यस्तत्र कुप्यति विनापि निमित्तमंगी
नो तस्यकोsपि शमनं विदधातुमीशः ॥ २५ ॥
જે મનુષ્ય કારણવશાત્ ક્રોધિત થાય છે તેના ક્રોધ તે કારણના અભાવ થવાથી શમી જાય
કોઇપણ કારણ વિના કરવાને કોઇપણ સમ
છે. પણ જે મનુષ્ય તેને શાન્ત
કાપાયમાન થાય છે,
નથી.