________________
धैर्य धुनाति विधुनोति मतिक्षणेन
रागं करोति शिथिली कुरुते शरीरम धर्म हिनस्ति वचनं विदधात्य वाच्यम्
कोपो ग्रहो रतिपति मंदिरामदश्च ॥२६॥ યક્ષ, કામદેવ અને મદિરાથી ઉત્પન્ન થયેલા મદની માફક કેપ, ધર્યને શિથિલ કરે છે. ક્ષણ માત્રમાં મતિને ફેરવી નાંખે છે. લાલાશ પેદા કરે છે. ગાત્રે શિથિલ કરે છે. ધર્મને હણી નાંખે છે. અને ન બોલવા લાયક વચન બોલાવે છે. रागं दशोर्वपुषि कंप मनेक रुपम
चित्ते विवेक रहितानि च चिंतितानि पुंसाम मार्ग गमनं समदुःख जातम्
___ कोपः करोति सहसा मदिरा मदश्च ॥२७॥
મદિરાપાનથી ઉત્પન્ન થયેલ મદ, જેમ ચક્ષુમાં લાલાશ, શરીરમાં ધ્રુજારી, ચિત્તની વિહવલતા, વિવેકટિન શબ્દ, વિગેરે માણસમાં પેદા કરે છે. તેમજ કોઈપણું આ સર્વ દેષને ઉત્પન્ન કરે છે. માટે ક્રોધપણુ મદિરાના મદ જે જાણ. मैत्री यशो व्रत तपो नियमानु कंपा
सौभाग्य भाग्य पठनेंद्रिय निर्जयाद्याः नश्यंति कोप पुरुवैरिहताः समस्तास
तीव्राग्नितप्तरसवत् क्षणतो नरस्य ॥२८॥