SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ ૧ મન ૨ વચન અને ૩ કાયાથી દુષ્ક્રિયા ૪ અનેકા ગ્રતાથી વિસ્મૃતિ ૫ અનાદર ( વેઠ સમજી આદર રહિત પણે સામાયિક કરવું ) આ પાંચ સામાયિક વ્રતના દૂષણ છે. अदृष्टमार्जितोत्सर्गादानसंस्तरक क्रियाः । अस्मृत्यानादरौ पञ्च प्रोषधस्य मला मताः ॥ ८५८॥ અષ્ટ અમાત ઉત્સ અદૃષ્ટ અમાત દાન. અષ્ટ અમાત સંસારકક્રિયા. અસ્મૃતિ. અનાદર. ૧ ( વગર જોઈ વગર પુજી ભૂમિમાં મલેાત્સગ કરવા ) ૨ ( વગર જોઈ વગર પુજી ભૂમિમાં પ્રમાદ ઉપકરણા મુકવા લેવા.) ૩ ( વગર જોઇ વગર પુંજી ભૂમિમાં સસ્તાર સંથારા કરવા) ૪ ( ચેાગ્ય ક્રિયાઓની વિસ્મૃતિ ) ૪ ( અનાદરની દૃષ્ટિથી પૌષધ કરવા ) એ પાંચ પૌષધ વ્રતના અતિચાર છે. પરઠવવી ) ૧ અદૃષ્ટ અમાત ( વિના જોઈ, વિના પુંજી ભૂમિમાં મલેાત્સગ કરવા ( લઘુનિતી વીનીતિ ૨ પ્રમાદથી ઉપકરણા લેવા, મુકવા ૩ ચથારા ચેાગ્ય ક્રિયા ભૂલી જવી અને ૫ અનાદર દૃષ્ટિથી કરવા એ પાંચ પૌષધવ્રતના અતિચાર છે. કરવા ૪ પૌષધ सचित्तमिश्र संबन्ध दुष्पवामिषवासिताः । भोगोपभोगसंख्याया मलाः पञ्च निवेदिताः ॥८५९ ॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy