________________
अत्यंतगेय रवदत्तमना वराकः
श्रोत्रंद्रियेण समवति मुखं प्रयाति ॥८७॥ દુર્વા ઘાસના ખાવાથી પુષ્ટ બનેલું હરણ વિલાસમાં હરિણીઓ સાથે જંગલોમાં અત્યંત મનમાની સુખ આપનારી કીડા કરવા છતાં શ્રેત્ર ઇદ્રિને વશ થવાથી પકડાઈ જાય છે અને છેવટે યમ ધામમાં પહોંચે છે. एकैक मक्षविषयं भजताममीषां
संपद्यते यदि कृतांतगृहातिथित्वं पंचाक्षगोचररतस्य किमस्ति वाच्य ___ मक्षार्थमित्यमलधीरधियस्त्यति ॥४८॥
ઉપર જણાવેલી રીતે એક એક ઇન્દ્રિયને વશ થવાથી પ્રાણી યમના ઘરને મેમાન બને છે તે પછી પાંચ ઈંદ્રીયે જેનામાં છે અને જેઓ તેના વશ પડેલા છે તેઓનું શું ના થાય તે વિચાર કરી વિવેકી પુરૂષે કદીપણ ઇન્દ્રિયને વશ થતા નથી. दंतींद्रदंतदलनेकविधौसमर्थाः
__ संत्यत्र रौद्रमृगराज वधे प्रवीणाः आशीविषोरग वशिकरणेपि दक्षाः
___ पंचाक्ष निर्जय परास्तु न संति माः ॥८९॥
મદાંધ હાથીના દાંત તેડનાર, ભયંકર સિંહને નાશ કરનાર, અને અતિ ઝેર વાળા સપને પકડનાર, આ લોકમાં ઘણું મનુષ્ય હોય છે. પરંતુ પાંચ ઇંદ્રિયોને વશ કરનાર કેઈપણ મનુષ્ય હોતું નથી.