________________
શ્રી મહાવીર પ્રભુના શાસનમાં. શ્રી પાર્શ્વપ્રભુના શાસનમાં. (૧) આવેલક્ય.
બહુ મૂલ્ય, વિવિધ વર્ણ સાધુઓ શ્વેત, માને પેત,
વસ્ત્રની અનુજ્ઞાથી સચેલકત્વ જણપ્રાય વસ્ત્રધારીહેવાથી અચેલક.
અને કેટલાક વેત, માત, વસ્ત્રધારિ પણ હતા તેટલા અંશે તેઓ અચેલક-આથી બન્ને વિકલ્પ તેઓને સેવવાની અનુજ્ઞા
હતી.
(૨) આધામિક-શિક– જે સાધુ નિમિત્ત કરેલ હોય
સાધુ નિમિત્તે કરેલા અશન- તેનેજ ન કપે બીજાને કહેલ્પે. પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્રપાત્ર, વસતિ પ્રમુખ –
ગમે તે એક સાધુ વા એક સાધુ સમુદાય નિમિત્તે કરેલા સર્વે સાધુઓને ન કલ્પે, (૩) શક્યાતર.
શયાતર યા વસતિ સ્વામીનું પીંડ બન્ને પ્રકારના સાધુઓને ન કલ્પ માટે તે કલ્પ બન્નેને માટે સમાન છે. () રાજપિંડ.
ન કલ્પ (૫) કૃતિકર્મ-વંદન.
બનેને સમાન. (૬) વ્રત-મહાવ્રત
ચાર મહાવ્રત; કારણ તેઓ પંચ મહાવ્રત
રૂજી પ્રાજ્ઞત્વથી સમજી શકે છે