________________
૨૯૯
અર્થાત્-પ્રથમાણુવ્રત સ્થૂલ હિંસાના પચ્ચખાણવાલા શ્રાવકને સ્થાવર જીવની હિંસાના પચ્ચખાણ નથી તેટલે ક્રૂર તે અવિરતિ છે અને ત્રસ જીવની હિંસાના સવથી પચ્ચખાણ છે માટે તે અપેક્ષાએ તે વિરતિ છે આ પ્રમાણે તે દેશે વિરત છે અને આ દેશે અવિરત છે તેથી તે વિરતા વિરત કહેવાય છે.
क्रोधलोभमदद्वेषरागमोहादिकारणैः ।
असत्यस्य परित्यागः सत्याणुत्रतमुच्यते ॥ ७६९ ॥ સત્ય અણુવ્રત
ક્રોધ, લેાભ, મદ, રાગ, દ્વેષ, મેહ આદિ કારણેાને લઈ ખેલતા અસત્યવચનના પરિત્યાગ તેને ખીજું સત્ય અણુવ્રત કહેવામાં આવે છે.
प्रवर्तन्ते यतो दोषा हिंसारम्भभयादयः । सत्यमपि न वक्तव्यं तद्वचः सत्यशालिभिः ॥७७०॥
સત્યાણુ વ્રતી ગ્રહસ્થાએ જે વચનથી હિંસા, ભય અને આર્ભ આદિની ઉત્પત્તિ થાય એવા સત્ય વચન પણું ન. માલવા જોઈએ.
हास कर्कश पैशुन्यनिष्ठुरादिवचोमुचः । द्वितीयाणुतं पूतं देहिनो लभते स्थितिं ॥ ७७१॥
પવિત્ર એવા દ્વિતીય અણુવ્રતના ધારક દેહી હાસ કર્કશ, પૈશૂન્ય અને નિષ્ઠુર આદિ પરપીડાજનક વચનાથી મુકત રહે છે.