________________
गर्भे विलीनं वरमत्र मातुः
प्रसूति कालेऽपि वरं विनाशः असंभवो वा वरमंगभाजो
ત્રિશુલ ર૪ ગા માતાના ગર્ભમાં વિલય પામવું બહેતર છે. પ્રસૂતિ વખતે વિનાશ પામો પણ બહેતર છે. અગર ન જન્મવું તે પણ બહેતર છે. પણ સુંદર ચારિત્ર રહિત મનુષ્યનું જીવન સારૂં નથી. निरस्तभूषोऽपि यथा विभाति
पवित्रचारित्रविभूषितात्मा अनेकभूषाभिरलंकृतोऽपि - વિગુત્તો ન તથા મનુષ્યઃ ર૪રા
જેમ પવિત્ર ચારિત્રથી ભૂષિત આત્માવાળે મનુષ્ય અલંકાર રહિત હોય તે પણ શોભે છે તેમ અનેક આભરણેથી અલંકૃત, પણ ચારિત્રથી સંમુક્ત મનુષ્ય શેભતે નથી. सद्दर्शनज्ञानतपोदयाद्या
ચારિત્રમાણ સરાઃ સમતા व्यर्थाश्चरित्रेण विना भवंति
ज्ञात्वेह संतश्चरिते यतते ॥२४२॥ સદર્શન, જ્ઞાન, તપ, અને, દમ સર્વ, ચારિત્ર યુક્ત જના સફળ થાય છે, અને ચારિત્ર વિના તે વ્યર્થ થાય છે. એમ જાણી સંત જ ચારિત્ર માટે પ્રયત્ન કરે છે,