________________
૧૦
મધમાખી એક એક પુષ્પમાંથી થાડા થાડા રસ લઈ મધના સંચય કરે છે તે પણ દયા રહિત જના ( તેની પાસેથી છીનવી લઈ ) ભક્ષણ કરે છે ( ભક્ષણ કરતાં શરમાતા નથી. ) अनेकजीवघातोत्थं म्लेच्छोच्छिष्टं मलाविलं । मलाक्तपात्रं निक्षिप्तं किं शौचं लिहतो मधु ॥ ५५३ ॥
અનેક જીવના ઘાતથી ઉત્પન્ન થએલું, સ્વેના ઉચ્છિષ્ટ મલથી (યુકત) લેપાએલ મલથી ખરડાએલા પાત્રમાં ભરેલું એવા મધના ચાટણમાં કઈ પવિત્રતા રહેલી છે ? वरं हलाहलं पीतं सद्यः प्राणहरं विषं । न पुनक्षितं शश्वदुःखदं मधु देहिनां ॥ ५५४ ॥
પીતાંવેતજ પ્રાણને એક વાર હરણ કરનાર હલા હૅલ વિષ પીવું સારૂ છેપણ પ્રાણીને સદા દુઃખને દેવાવાળું એવું મધ ખાવું સારૂં નથી.
दुःखानि यानि संसारे विद्यन्तेऽनेकभेदतः ।
सर्वाणि तानि लभ्यन्ते जीवेन मधुभक्षिणात् ||५५५ ||
સંસારમાં જે જે અને જેટલા જેટલા નાના પ્રકારના દુઃખા છે તે સવે મધ ખાવાવાળા મનુષ્યને ભાગવવા પડે છે, शमो दम दया धर्मः संयमः शोचमार्जवं । पुंसस्तस्य न विद्यन्ते यो लेढि मधुलालसः ||५५६||
જે મધલાલુપી મનુષ્ય મધ ખાય છે તેને શમ, દમ, દયા, ધર્મ, સયમ, શૌચ અને આવ આદિ ગુણા પ્રાપ્ત થતા નથી.