________________
ध्वान्तध्वंसपरः कलङ्किततनुर्वृद्धिक्षयोत्पादकः .. पद्माशी कुमुदप्रकाशनिपुणो दोषाकरो यो जडः । कामोद्वेगरसः समस्तभविनां लोके निशानाथवकस्तं नाम जनो महासुखकरं जानाति नो दुर्जनं ॥४३१॥
ક માણસ નીશાનાથ-ચંદ્રની માફક, વાન્ત દિવંસપર (અંધારાને નાશ કરવામાં નિપુણ, અજ્ઞાનતા વધારવામાં નિપુણ ) કલંકિત શરીરવાળે, વૃદ્ધિ ક્ષયને કારણે, પદ્મને વેરી, કુમુદ પ્રકાશમાં નિપુણ, દેને કરનાર (દષાઃ રાત્રી, દેષને આકરઃ દોષને સમુહ), જડ મૂખ, સમસ્ત પ્રાણુઓને કામને ઉદ્વેગ કરનારે અને મહા સુખકર (મહા સુખકર, મહા અસુખકર,) દુર્જનને કણ નથી જાણતું.
दुष्टो यो विदधाति दुःखमपरं पश्यन्सुखेनान्वित दृष्ट्वा तस्य विभूतिमस्तधिषणो हेतु विना कुप्यति । वाक्यं जल्पति किंचिदाकुलमना दुःखावहं यन्नृणां तस्माद्दुर्जनतो विशुद्धमतयः काण्डाद्यथा विभ्यति ॥४३२॥
બીજાને સુખી જોઈને દુષ્ટ માણસ ઘણું દુઃખ પામે છે, નિબુદ્ધિ બીજાની વિજરાને જોઈને વિના કારણ કેપે છે, મનુષ્યને દુખકર્તા એવા શબ્દો જેમ તેમ બોલે છે, તેથી કરીને વિશુદ્ધ મતિજને દુષ્ટ જનથી બાણની માફક બીહે છે.