________________
દિવસને વિષે સંયમ સાધન આદિના કાર્યો માટે, એક સ્થાનથી અન્ય સ્થાનમાં (યુગાંતર) સાડાત્રણ હાથ પ્રમાણે ભૂમિમાં, ઉપગપૂર્વક દષ્ટી રાખી જીવોની હાની ન થાય, તે પ્રમાણે મુનિઓએ ગમન કરવું. આનું નામ ઈર્યાસમિતિ કહી છે. आत्मप्रशंसापरदोषहास
पैशून्यकार्कश्यविरुद्धवाक्यं विवयं भाषां वदतां मुनिनां
વેતિ માપ મિત્તિ નિવારકા આત્મપ્રશંસા, પરદોષ, હાસ્ય, પિશુન્ય, કર્કશ વચન, અને શાસ્ત્ર વિરૂદ્ધ વાક્ય વજીને, બેલાતી ભાષાને જીનેંએ મુનીઓની ભાષાને ભાષા સમિતિ કથન કરી છે. अनुद्गमोत्पादनवल्भदोषा
मनोवचःकायविकल्पशुद्धा स्वकारणा या मुनिपस्य भुक्ति
स्तामेषणाख्यां समिति वदंति ॥२२॥ ઉધૂમ, ઉત્પાદના આદિ આહારના ૪૨ દેષ મન વચન કાયાના વિકલ્પથી શુદ્ધ ધર્માર્થે, શરીરના ટકાવ માટે મુનિઓ જે આહાર સ્વીકાર કરે, તેને એષણા નામની સમિતિ કહેવાય છે. आदाननिक्षेपविधेविधाने
द्रव्यस्य योग्यस्य मुनेः स यत्नः आदाननिक्षेपणनामधेयां - વતિ સંત સમિતિં પવિત્ર રરવા